ઓક્ટોબર 23, 2025 6:51 પી એમ(PM)

views 15

મહેસાણાના ઍરોડ્રોમ ખાતે આવતીકાલે ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ ઍરોબિટીક ટીમનો ઍર-શૉ યોજાશે.

મહેસાણાના ઍરોડ્રોમ ખાતે આવતીકાલે સવારે નવ વાગ્યે ભારતીય વાયુસેનાની પ્રસિદ્ધ સૂર્યકિરણ ઍરોબિટીક ટીમનો ઍર-શૉ યોજાશે. આ ટીમના વિમાન દ્વારા આકાશમાં દિલધડક કરતબ કરાશે. લોકો આ ઍર શૉને નિઃશુલ્ક નિહાળી શકશે. સાથે જ ઍર-શૉમાં એમ.કે. 132 વિમાન પાંચ મિટરથી ઓછા અંતરે ઉડાન ભરશે.

ઓક્ટોબર 23, 2025 2:37 પી એમ(PM)

views 15

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ગુજરાતના ગાંધીનગરમાં સેક્ટર 17માં 28 હજાર 576 ચોરસ મીટરમાં તૈયાર કરાયેલા સદસ્ય નિવાસ સંકુલનું લોકાર્પણ કર્યું.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ગુજરાતના ગાંધીનગરમાં સેક્ટર 17માં 28 હજાર 576 ચોરસ મીટરમાં તૈયાર કરાયેલા સદસ્ય નિવાસ સંકુલનું લોકાર્પણ કર્યું. 325 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા આ નિવાસમાં વિશાળ બગીચા, બહુહેતુક સભાખંડ, વ્યાયામશાળા અને દવાખાનું, વાહન મુકવાના સ્થળ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે. વરસાદી પ...

ઓક્ટોબર 23, 2025 2:34 પી એમ(PM)

views 13

મહેસાણાના ઍરોડ્રોમ ખાતે આવતીકાલે સવારે નવ વાગ્યે ભારતીય વાયુસેનાની પ્રસિદ્ધ સૂર્યકિરણ ઍરોબિટીક ટીમનો ઍર-શૉ યોજાશે.

મહેસાણાના ઍરોડ્રોમ ખાતે આવતીકાલે સવારે નવ વાગ્યે ભારતીય વાયુસેનાની પ્રસિદ્ધ સૂર્યકિરણ ઍરોબિટીક ટીમનો ઍર-શૉ યોજાશે. આ ટીમના વિમાન દ્વારા આકાશમાં દિલધડક કરતબ કરાશે. લોકો આ ઍર શૉને નિઃશુલ્ક નિહાળી શકશે. સાથે જ ઍર-શૉમાં એમ.કે. 132 વિમાન પાંચ મિટરથી ઓછા અંતરે ઉડાન ભરશે.

ઓક્ટોબર 23, 2025 2:33 પી એમ(PM)

views 20

દેશભરમાં આજે ભાઈ-બહેનના પાવન પ્રેમના તહેવાર ભાઈબીજની ઉજવણી

દેશભરમાં આજે ભાઈ-બહેનના પાવન પ્રેમના તહેવાર ભાઈબીજની ઉજવણી કરવામાં આવી રહી છે. ભાઈબીજને ભાઈ ફોટા, ભાઉબીજ, ભાઈ ટીકા અને યમ દ્વિતીયા પણ કહેવાય છે. આ દિવસે બહેનો ભાઈના માથે તિલક લગાવી તેમનાં લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. તેના બદલામાં ભાઈ તેમની સલામતી અને સંભાળનો સંકલ્પ લે છે. દેવભૂમિદ્વારકા જિલ્લ...

ઓક્ટોબર 23, 2025 2:31 પી એમ(PM)

views 42

ટૅક પોલિસિંગની દિશામાં રાજ્ય પોલીસે વધુ એક સિદ્ધિ હાંસલ કરી.

ટૅક પોલિસિંગની દિશામાં રાજ્ય પોલીસે વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. રાજ્ય પોલીસે નૅશનલ ઑટોમૅટેડ ફિંગરપ્રિન્ટ આઈડેન્ટિફિકેશન સિસ્ટમની મદદથી ગત નવ મહિનામાં 80 ગુનાના ભેદ ઉકેલ્યા છે. આ અંગે માહિતી આપતાં રાજ્યના મુખ્ય પોલીસ અધિકારી – DGP વિકાસ સહાયે કહ્યું, ટૅક્નોલૉજીનો ઉપયોગ ગુના ઉકેલવાની પ્રક્રિયાને વધુ ઝ...

ઓક્ટોબર 23, 2025 2:10 પી એમ(PM)

views 56

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે ‘મેરા બૂથ સબસે મજબૂત’ કાર્યક્રમ હેઠળ ભાજપ-NDAના કાર્યકરો સાથે વર્ચ્યુઅલી સંવાદ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે 6 વાગ્યે 'મેરા બૂથ સબસે મજબૂત' કાર્યક્રમ હેઠળ ભાજપ-NDAના કાર્યકરો સાથે વર્ચ્યુઅલી સંવાદ કરશે. સોશિયલ મીડિયા સંદેશમાં, શ્રી મોદીએ ભાર મૂક્યો કે બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ-NDAના વિજયને સુનિશ્ચિત કરવા માટે ભાજપ- NDAના કાર્યકરો અભૂતપૂર્વ ઊર્જા અને સમર્પણ સાથે મેદા...

ઓક્ટોબર 23, 2025 2:08 પી એમ(PM)

views 10

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું, વિકસિત ભારતના સંકલ્પને પ્રાપ્ત કરવા સમાજના દરેક વર્ગ માટે સમાન તક જરૂરી છે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભાર મૂક્યો છે કે વિકસિત ભારતના વિઝનને પ્રાપ્ત કરવા માટે સમાજના દરેક વર્ગ માટે, ખાસ કરીને સૌથી નબળા અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા વર્ગ માટે સમાન તકો જરૂરી છે. સુશ્રી મુર્મુએ કેરળના રાજભવન ખાતે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ કેઆર નારાયણનની પ્રતિમાના અનાવરણ પછી સભાને સંબોધતા આ મુજબ જણાવ્ય...

ઓક્ટોબર 23, 2025 2:07 પી એમ(PM)

views 17

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના સાણંદમાં 805 કરોડ રૂપિયાના ખર્ચે શાંતિપુરા—ખોરજ G.I.D.C. માર્ગના છ માર્ગીયકરણનું ખાતમુહૂર્ત કર્યું

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે અમદાવાદના સાણંદમાં 805 કરોડ રૂપિયાના ખર્ચે શાંતિપુરા—ખોરજ ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ – G.I.D.C. માર્ગના છ માર્ગીયકરણનું ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. કુલ 28 પૂર્ણાંક આઠ કિલોમીટર લંબાઈના માર્ગનું છ-માર્ગીયકરણ બંને તરફ સ...

ઓક્ટોબર 23, 2025 2:05 પી એમ(PM)

views 55

બિહાર વિધાનસભા ચૂંટણીના અંતિમ તબક્કા માટે ઉમેદવારીપત્રો પરત ખેંચવાનો આજે છેલ્લો દિવસ- તેજસ્વી યાદવ મહાગઠબંધનના મુખ્યમંત્રી પદના ઉમેદવાર

બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા માટે ઉમેદવારીપત્રો પાછા ખેંચવાનો આજે છેલ્લો દિવસ છે. બીજા તબક્કામાં 11 નવેમ્બરે 20 જિલ્લાના 122 મતવિસ્તારોમાં મતદાન થશે. દરમિયાન વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કા માટે ચૂંટણી પ્રચારે જોર પકડ્યું છે. જેડી(યુ) અધ્યક્ષ અને મુખ્યમંત્રી નીતિશ કુમાર અને ભાજપના વર...

ઓક્ટોબર 23, 2025 2:03 પી એમ(PM)

views 22

એક દિવસીય ક્રિકેટ શ્રેણીમાં ભારતે ઓસ્ટ્રેલિયાને જીતવા 265 રનનો લક્ષ્યાંક આપ્યો

પુરુષોની ક્રિકેટમાં, એડિલેડ ખાતે રમાઇ રહેલી ત્રણ મેચની શ્રેણીની બીજી એક દિવસીય મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને જીતવા 265 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ભારતે 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 264 રન કર્યા હતા. શ્રેયસ ઐયરે તેની 23મી અને રોહિત શર્માએ તેની 59મી અડધી સદી ફટકારી હતી. ઓસ્ટ્રેલિયાના બોલર એડમ ઝાંપાએ 4 વિકેટ ઝડ...