ઓક્ટોબર 24, 2025 10:52 એ એમ (AM)

views 8

આંધ્રપ્રદેશના કુર્નૂલમાં એક ખાનગી બસમાં આગ લાગતાં લગભગ 25 લોકોના મોતની આશંકા

આંધ્રપ્રદેશના કુર્નૂલમાં એક ખાનગી બસમાં આગ લાગતાં લગભગ 25 લોકોના મોતની આશંકા છે. હૈદરાબાદથી બેંગ્લોર જઈ રહેલી બસમાં આજે વહેલી સવારે કુર્નૂલ જિલ્લાના ઉલિંદાકુંડ નજીક આગ લાગી હતી. તેમાં લગભગ 42 મુસાફરો સવાર હતા, જેમાંથી 25 લોકોના મોતની આશંકા છે. પ્રાથમિક માહિતી મુજબ, આ અકસ્માત ત્યારે થયો જ્યારે એક ટુ-...

ઓક્ટોબર 24, 2025 10:51 એ એમ (AM)

views 101

ચૂંટણી પંચે, મુખ્ય ચૂંટણી અધિકારીઓને મતદાર યાદીઓના વિશેષ સઘન સુધારા-SIR માટે તૈયારી કરવા નિર્દેશ આપ્યો

ચૂંટણી પંચે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય ચૂંટણી અધિકારીઓને મતદાર યાદીઓના વિશેષ સઘન સુધારા માટે તૈયારી કરવા નિર્દેશ આપ્યો છે. ગઈકાલે નવી દિલ્હીમાં મુખ્ય ચૂંટણી અધિકારીઓની બે દિવસીય પરિષદનું સમાપન થયું. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારની અધ્યક્ષતામાં યોજાયેલી આ પરિષદમાં ચૂંટણી કમિશનર સુખબી...

ઓક્ટોબર 24, 2025 10:32 એ એમ (AM)

views 7

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે નવી દિલ્હીના રેલ ભવન ખાતે વિશેષ ટ્રેનોની સ્થિતિની સમીક્ષા કરી હતી

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મુસાફરોની સુવિધા સુનિશ્ચિત કરવા માટે નવી દિલ્હીના રેલ ભવન સ્થિત વોર રૂમથી તહેવારો દરમિયાન દોડતી ખાસ ટ્રેનોની સ્થિતિની સમીક્ષા કરી હતી. તહેવારોની મોસમ દરમિયાન રેલ્વે સ્ટેશનો પર અપેક્ષિત ભીડનું નિરીક્ષણ અને સંચાલન કરવા માટે રેલ ભવન ખાતે એક વોર રૂમ સ્થાપિત કરવામાં...

ઓક્ટોબર 24, 2025 10:30 એ એમ (AM)

views 49

ICC મહિલા એક દિવસીય ક્રિકેટ વિશ્વ કપમાં, ન્યૂઝીલેન્ડને 53 રનથી હરાવીને ભારતે સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો

ICC મહિલા એક દિવસીય ક્રિકેટ વિશ્વ કપમાં, ન્યૂઝીલેન્ડને 53 રનથી હરાવીને ભારતે સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમના ઓપનર પ્રતિકા રાવલ અને સ્મૃતિ મંધાનાએ શાનદાર સદી નોંધાવી ભારતનો સ્કોર 49 ઓવરમાં 3 વિકેટે 340 રને પહોંચાડ્યો. મંધાનાના 109 અને રાવલના 122 રન સાથે બંને વચ્ચે 212...

ઓક્ટોબર 24, 2025 10:28 એ એમ (AM)

views 17

પંચમહાલના કલાકાર અનવર મામજી દુબઈમાં આયોજિત આંતરરાષ્ટ્રીય આર્ટિસ્ટ એક્ઝિબિશનમાં પોતાની કલાકૃતિઓ પ્રદર્શિત કરશે

પંચમહાલના ગોધરાના ઘઉંની સળીમાંથી વિવિધ કલાકૃતિઓ બનાવનાર કલાકાર અનવર મામજી દુબઈમાં ડિસેમ્બરના અંતમાં આયોજિત આંતરરાષ્ટ્રીય આર્ટિસ્ટ એક્ઝિબિશનમાં પોતાની કલાકૃતિઓ પ્રદર્શિત કરશે. ઉલ્લેખનીય છે કે તેઓ છેલ્લા 30 વર્ષથી ઘઉંની સળીમાંથી નયનરમ્ય અને આબેહૂબ ચિત્રો તૈયાર કરી રહ્યા છે. તેમણે પોતાની અનોખી કલા દ્વા...

ઓક્ટોબર 24, 2025 10:25 એ એમ (AM)

views 49

રાજકોટ મહાનગરપાલિકાએ સરકારી આવાસ યોજનાના જર્જરિત ફ્લેટનું નવીનીકરણ કરીને બે લાખ રૂપિયામાં લોકોને આપવાનો નિર્ણય કર્યો

રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટિએ સરકારી આવાસ યોજનાના જર્જરિત ફ્લેટનું નવીનીકરણ કરીને બે લાખ રૂપિયામાં લોકોને આપવાનો નિર્ણય કર્યો છે.આશરે છેલ્લા 15 વર્ષથી ખાલી રહીને જર્જરિત બની ગયેલા સરકારી આવાસ યોજનાના 1 હજાર 56 ફ્લેટનું નવીનીકરણ 16 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે કરવામાં આવશે. આ ફ્લેટનું નવીનીકરણ...

ઓક્ટોબર 24, 2025 10:22 એ એમ (AM)

views 36

આગામી બે દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી

આગામી 6 દિવસ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 25 અને 26 ઓક્ટોબરે ભારે વરસાદની શક્યતા છે. દરમિયાન 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાને કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગના નિયામક ડૉ. એ કે દાસે જણાવ્યું, આવતીકાલે સૌરાષ...

ઓક્ટોબર 24, 2025 10:11 એ એમ (AM)

views 19

કેન્દ્રીય સંચાર અને પૂર્વોત્તર વિસ્તાર વિકાસ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા આજે ગુજરાતના પ્રવાસે આવશે

કેન્દ્રીય સંચાર અને પૂર્વોત્તર વિસ્તાર વિકાસ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા આજે રાજ્યના પ્રવાસે આવશે. તેઓ સવારે 10 વાગ્યે વડોદરાના ટપાલ તાલીમ કેન્દ્ર,ખાતે યોજાનાર રોજગાર મેળામાં ઉપસ્થિત રહેશે. તેમાં કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં પસંદગી પામેલા ઉમેદવારોને નિમણૂંક પત્રો એનાયત કરવામાં આવશે...

ઓક્ટોબર 24, 2025 7:49 એ એમ (AM)

views 117

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે કોટ્ટયમથી કોચી જવા રવાના થશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે કોટ્ટયમથી કોચી જવા રવાના થશે અને એર્નાકુલમ સ્થિત સેન્ટ ટેરેસા કોલેજના જયંતિ સમારોહમાં હાજરી આપશે. ગઈકાલે કોટ્ટયમથી કુમારાકોમની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિનું મોટી સંખ્યામાં લોકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. સેન્ટ થોમસ કોલેજ, પાલાના પ્લેટિનમ જ્યુબિલી સમારોહનું ઉદ્ઘા...

ઓક્ટોબર 24, 2025 7:48 એ એમ (AM)

views 26

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ૧૭મા રોજગાર મેળા અંતર્ગત ૫૧,૦૦૦ થી વધુ નિમણૂક પત્રોનું વિતરણ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રોજગાર મેળા પહેલ અંતર્ગત વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા વિવિધ સરકારી વિભાગો અને સંગઠનોમાં નવા ભરતી થયેલા યુવાનોને 51,000 થી વધુ નિમણૂક પત્રોનું વિતરણ કરશે. આ કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રી નવા ભરતી થયેલા યુવાનોને પણ સંબોધિત કરશે. કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહ અને મા...