ઓક્ટોબર 25, 2025 7:39 એ એમ (AM)

views 16

NPS અને UPS હેઠળ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે લાઇફ સાયકલ અને બેલેન્સ્ડ લાઇફ સાયકલ જેવા રોકાણ વિકલ્પોના વિસ્તરણને મંજૂરી આપી છે

સરકારે રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ (NPS) અને યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS) હેઠળ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે લાઇફ સાયકલ અને બેલેન્સ્ડ લાઇફ સાયકલ જેવા રોકાણ વિકલ્પોના વિસ્તરણને મંજૂરી આપી છે. આ પગલું ખાનગી ક્ષેત્રની જેમ વધુ લવચીક રોકાણ વિકલ્પો શોધતા કર્મચારીઓની લાંબા સમયથી ચાલી આવતી માંગને અનુરૂપ છે. આ વ...

ઓક્ટોબર 24, 2025 8:09 પી એમ(PM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે રોજગાર મેળા યુવાનોના સપનાઓને પૂર્ણ કરવાનું સાધન બની ગયા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે રોજગાર મેળા યુવાનોના સપનાઓને પૂર્ણ કરવાનું સાધન બની ગયા છે. શ્રી મોદીએ આજે નવી દિલ્હીમાં આયોજિત 17મા રાષ્ટ્રીય રોજગાર મેળા દરમિયાન એક વિડીયો સંદેશમાં આ નિવેદન આપ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન, રોજગાર મેળા પહેલ હેઠળ વિવિધ સરકારી વિભાગો અને સંગઠનોમાં નવા ભરતી થ...

ઓક્ટોબર 24, 2025 8:06 પી એમ(PM)

views 9

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે રાજસ્થાનના જેસલમેરમાં આર્મી કમાન્ડર્સ કોન્ફરન્સની અધ્યક્ષતા કરી હતી.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે રાજસ્થાનના જેસલમેરમાં આર્મી કમાન્ડર્સ કોન્ફરન્સની અધ્યક્ષતા કરી હતી. આર્મી કમાન્ડર્સ કોન્ફરન્સ એ સેનાના વરિષ્ઠ નેતૃત્વ માટે સુરક્ષા પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા, ઓપરેશનલ પ્રાથમિકતાઓ પર ચર્ચા કરવા અને મુખ્ય નીતિગત નિર્ણયો લેવા માટે એક ઉચ્ચ-સ્તરીય સંસ્થાકીય મંચ છે. ચીફ ઓ...

ઓક્ટોબર 24, 2025 7:59 પી એમ(PM)

views 8

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે દેશના વિકાસ માટે મહિલાઓની ભાગીદારી જરૂરી છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે દેશના વિકાસ માટે મહિલાઓની ભાગીદારી જરૂરી છે. તેમણે કહ્યું કે મહિલાઓના નેતૃત્વ હેઠળનો સમાજ વધુ માનવીય અને અસરકારક બનશે. રાષ્ટ્રપતિએ આજે કેરળના એર્નાકુલમમાં સેન્ટ ટેરેસા કોલેજના શતાબ્દી સમારોહમાં આ નિવેદન આપ્યું હતું. આ પ્રસંગે, રાષ્ટ્રપતિએ કેરળની મહિલાઓને યાદ ક...

ઓક્ટોબર 24, 2025 7:58 પી એમ(PM)

views 12

નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે આગામી પેઢીના GST સુધારા કરવેરા પ્રણાલીને વધુ કાર્યક્ષમ, સમાન અને વિકાસલક્ષી બનાવશે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે આગામી પેઢીના GST સુધારા કરવેરા પ્રણાલીને વધુ કાર્યક્ષમ, સમાન અને વિકાસલક્ષી બનાવશે. તેમણે જણાવ્યું હતું કે સરકાર પ્રામાણિક કરદાતાઓના જીવનને સરળ બનાવવા માટે પ્રતિબદ્ધ છે. ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં નવા CGST ભવનનું ઉદ્ઘાટન કરતા, નાણામંત્રીએ જણાવ્યું હતું ક...

ઓક્ટોબર 24, 2025 7:54 પી એમ(PM)

views 12

કેન્દ્રીય મંત્રી જયોતિરાદિત્ય સિંધિયાએ એકતાનગર ખાતે ગ્રામીણ ડાક સેવક સંમેલનમાં કહ્યું, ભારત દેશ પાસે વિશ્વનું સૌથી મોટું પોસ્ટલ નેટવર્ક છે.

કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાની અધ્યક્ષતામાં એકતાનગર SRP ગ્રાઉન્ડ ખાતે ગ્રામીણ ડાક સેવક સંમેલન યોજાયું. કેન્દ્રીય મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ગ્રામિણ ડાક સેવકોને પરિવારના સભ્યો ગણાવતા જણાવ્યું કે, આજના આધુનિકતાના યુગમાં એકતાનું પ્રતિક એટલે સૌ ગ્રામિણ ડાક સેવકો છો. કેન્દ્રીય મંત...

ઓક્ટોબર 24, 2025 7:12 પી એમ(PM)

views 15

વાવ-થરાદ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલ માટે રાજ્ય સરકારે 2 હજાર 500 કરોડ રૂપિયાની ફાળવણી કરી.

ઉત્તર ગુજરાતના વાવ-થરાદ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલ માટે રાજ્ય સરકારે 2 હજાર 500 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી આજે શક્તિપીઠ અંબાજી માતાના દર્શન કર્યા બાદ આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે રાજ્ય સરકાર સતત ખેડૂતોની સાથે છે વાવ થરાદ જિલ્લામાં ખેડૂતોન...

ઓક્ટોબર 24, 2025 7:07 પી એમ(PM)

views 18

મહેસાણા એરોડ્રામ ખાતે ભારતીય હવાઈ દળની સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા ભવ્ય એર શો યોજાયો.

મહેસાણા એરોડ્રામ ખાતે આજે ભારતીય હવાઈ દળની સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા ભવ્ય એર શો યોજાયો હતો. આ પ્રસંગે મહેસાણા એરોડ્રમ ખાતે ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલ તથા લોકસભા સાંસદ હરિભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલે સંબોધન કરતાં જણાવ્યું હતું કે, વાયુસેના, જળસેના અને થલસેનાનું શૌર્ય અને પર...

ઓક્ટોબર 24, 2025 7:06 પી એમ(PM)

views 11

દીવાળી વેકેશનમાં રાજ્યના વિવિધ પ્રવાસ સ્થળોએ પ્રવાસીઓની ભીડ ઉમટી પડી.

દીવાળીના મીની વેકેશનમાં રાજ્યના વિવિધ પ્રવાસ સ્થળોએ પ્રવાસીઓની ભીડ ઉમટી પડી છે. દ્વારકા, સોમનાથ, અંબાજી, દિવ-દમણ, સાળંગપુર હનુમાન સહિતના અન્ય પ્રવાસન સ્થળોએ નવા વર્ષ નિમિત્તે લાખો શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન કરવા પહોંચી ગયા છે. યાત્રાધામ દ્વારકામાં દેશવિદેશથી અનેક શ્રદ્ધાળુઓ ભગવાન દ્વારકાધીશના દર્શનાર્...

ઓક્ટોબર 24, 2025 7:04 પી એમ(PM)

views 13

અરબી સમુદ્રમાં ડિપ્રેશન સર્જાતા વેરાવળ બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું – માછીમારોને દરિયો ન ખેડવા સૂચના.

હવામાન આગાહી હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી સાત દિવસ રાજ્યમાં છૂટાછેડા વરસાદ થશે. આવતીકાલથી 27મી ઓક્ટોબર સુધી રાજ્યમાં ભારે વરસાદને કારણે જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના નિયામક ડૉ.એ.કે.દાસે જણાવ્યું છે કે, પૂર્વ મધ્ય અરબસાગરમાં ડિપ્રેશન સક્રિય થવાને કારણે વરસાદી માહોલ થવાની શક્યતા છે.