ઓક્ટોબર 25, 2025 7:38 પી એમ(PM)

views 8

રાજસ્થાનના જેસલમેરમાં આર્મી કમાન્ડર્સ પરિષદમાં સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે અનેક મુખ્ય ડિજિટલ અને કલ્યાણકારી પહેલોનું ઉદ્ઘાટન કર્યું.

રાજસ્થાનના જેસલમેરમાં આર્મી કમાન્ડર્સ પરિષદમાં સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે અનેક મુખ્ય ડિજિટલ અને કલ્યાણકારી પહેલોનું ઉદ્ઘાટન કર્યું. આમાં કોણાર્ક અને ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સ માટે એજ ડેટા સેન્ટર્સનો સમાવેશ થાય છે. આ કેન્દ્રો ઝડપી, સુરક્ષિત અને ઝડપી ડેટા પ્રોસેસિંગને સક્ષમ બનાવવા માટે રચાયેલ છે. સંરક્...

ઓક્ટોબર 25, 2025 7:41 પી એમ(PM)

views 74

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે આકાશવાણી પરથી પ્રસારિત થનાર ‘મન કી બાત’ કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર 'મન કી બાત' કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 127મી કડી હશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ...

ઓક્ટોબર 25, 2025 7:36 પી એમ(PM)

views 12

લોક આસ્થાનો મહાન તહેવાર છઠપૂજાનો આજથી પ્રારંભ થયો.

લોક આસ્થાનો મહાન તહેવાર છઠનો આજે નહાય-ખાય સાથે પ્રારંભ થયો. આ ચાર દિવસીય તહેવાર સૂર્ય દેવને સમર્પિત છે. પ્રકૃતિ અને સ્વચ્છતાની પૂજાનું પ્રતીક, તે દેશ અને દુનિયાભરમાં ધાર્મિક ઉત્સાહથી ઉજવવામાં આવે છે. તહેવારના બીજા દિવસે ખરણા ઉજવવામાં આવે છે. ખરણા પ્રસાદ ગ્રહણ કર્યા પછી, ભક્તો પાણી વિના 36 કલાકનો ઉપવ...

ઓક્ટોબર 25, 2025 7:02 પી એમ(PM)

views 14

રાજકોટ-દિલ્લી વચ્ચે એક સાથે નવી બે ફ્લાઈટનો આવતીકાલથી પ્રારંભ થશે.

આજના લાભપાંચમના પર્વથી રાજકોટ અને દિલ્હી વચ્ચે એક સાથે બે નવી ફ્લાઇટનો પ્રારંભ થશે. આવતીકાલથી શરૂ થનાર પ્રથમ ફ્લાઈટમાં કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા દિલ્હીથી રાજકોટનો પ્રવાસ કરશે. રાજકોટ અને દિલ્હી વચ્ચે એર ઇન્ડિયા અને ઇન્ડિગોની એમ કુલ બે નવી ફ્લાઇટ આજથી શરૂ થશે. આ નવી હવાઈ સેવા અંતર્ગત એર ઇન્...

ઓક્ટોબર 25, 2025 7:00 પી એમ(PM)

views 13

અમદાવાદના શિલજના એક ફાર્મ હાઉસમાં પોલીસે રેવ પાર્ટીમાં દરોડા પાડીને વિદેશી સહિત 20ની ધરપકડ કરી

અમદાવાદના શિલજ વિસ્તારના એક ફાર્મ હાઉસમાં ચાલતી હાઇપ્રોફાઈલ રેવ પાર્ટી પર પોલીસે દરોડા પાડ્યા હતા, જેમાં વિદેશી નાગરિક સહિત 20થી વધુની ધરપકડ કરવામાં આવી હતી. દરોડામાં  પોલીસે દારૂની બોટલ અને હુક્કા જપ્ત કર્યાં હતાં. અમદાવાદ ગ્રામ્યના જીલ્લા પોલીસ વડા  ઓમપ્રકાશ જાટે જણાવ્યું હતું કે પોલીસના લોકોએ પણ ...

ઓક્ટોબર 25, 2025 6:57 પી એમ(PM)

views 68

રાજ્યમાં આગામી ચાર દિવસ દરમિયાન ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસો માટે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલીમાં ભારે વરસાદને લઈને યેલો એલર્ટ જાહેર કરાયું છે. આવતીકાલે 26 ઓક્ટોબરે ભાવનગર, બોટાદ, અમરેલીમાં ભારેથી અતિભારે વરસાદને ...

ઓક્ટોબર 25, 2025 6:56 પી એમ(PM)

views 49

સિડની ખાતેની ત્રીજી વન ડેમાં ભારતનો ઓસ્ટ્રેલિયા સામે નવ વિકેટે વિજય

સિડનીમાં રમાયેલી ત્રીજી અને અંતિમ એક દિવસીય મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને નવ વિકેટથી હરાવ્યું. રોહિત શર્માને અણનમ ૧૨૧ રન બનાવવા બદલ પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો. શ્રેણીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ તેને પ્લેયર ઓફ ધ સિરીઝ પણ જાહેર કરવામાં આવ્યો. અગાઉ, ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરીને ભારતને...

ઓક્ટોબર 25, 2025 3:08 પી એમ(PM)

views 18

રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે ઈ-સમન્સ ટેક્નોલોજીનો અમલ કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી

રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે ઈ-સમન્સ ટેક્નોલોજીનો અમલ કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. હવે ગુજરાત પોલીસ દ્વારા સમન્સ અને વોરંટની પરંપરાગત મેન્યુઅલ પ્રક્રિયાને આધુનિક સ્વરૂપ આપતાં ઈમેઇલ અને વોટ્સએપ જેવા ડિજિટલ માધ્યમ દ્વારા ઓનલાઈન સમન્સ બજવણી કરવામાં આવી રહી છે. આ ટેક્નોલોજીથી સમન્સ બજાવવાની પ્રક્ર...

ઓક્ટોબર 25, 2025 3:07 પી એમ(PM)

views 56

હવામાન વિભાગે આવતીકાલે સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું

હવામાન વિભાગે આવતીકાલે સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. જયારે આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા વ્યકત કરી છે. ગીર સોમનાથના અરબી સમુદ્રમાં ડિપ્રેશન સર્જાતા વેરાવળમાં હાલ વરસાદ થઈ રહ્યો છે. અને વેરાવળ બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. માછીમારોને...

ઓક્ટોબર 25, 2025 3:05 પી એમ(PM)

views 39

ભરૂચના દહેજથી પણિયાદરા ગામ જઇ રહેલ શ્રમજીવીઓનો ટેમ્પો પલટી જતાં છ શ્રમજીવીઓને ઇજાગ્રસ્ત થયા

ભરૂચના દહેજથી પણિયાદરા ગામ જઇ રહેલ શ્રમજીવીઓનો ટેમ્પો પલટી જતાં છ શ્રમજીવીઓને ઇજાગ્રસ્ત થયા હતા. ટેમ્પોમાં કુલ 10 શ્રમજીવીઓ સવાર હતાં. અકસ્માત બાદ 108 એમબ્યુલન્સ દ્વારા ઇજાગ્રસ્તોને ભરૂચની સીવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, શ્રમજીવીઓ કડિયાકામ માટે જઇ રહ્યા હતા, તે દરમિયાન આ દુર...