ઓક્ટોબર 26, 2025 9:28 એ એમ (AM)

views 10

આંતરરાષ્ટ્રીય વિમાનમથકના નવીનીકરણ કરાયેલ ટર્મિનલ- 2નું ઉદ્ઘાટન – આજથી ટર્મિનલ કાર્યરત થશે

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ ગઈકાલે દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથકના નવીનીકરણ કરાયેલ ટર્મિનલ- 2નું ઉદ્ઘાટન કર્યું. આજથી આ ટર્મિનલ કાર્યરત થશે. આ પ્રસંગે બોલતા શ્રી નાયડુએ જણાવ્યું કે ઉડ્ડયન ક્ષેત્ર સતત વિકસિત થઈ રહ્યું છે અને મંત્રાલય વધુને વધુ લોકો હવાઈ મુસાફરીનો લા...

ઓક્ટોબર 26, 2025 9:26 એ એમ (AM)

views 7

આજે છઠ પૂજાનો બીજો દિવસ

આજે છઠ પૂજાનો બીજો દિવસ છે, જેને ખરના તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે ભક્તો સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી ઉપવાસ રાખે છે, ખોરાક અને પાણી બંનેનો ત્યાગ કરે છે. સૂર્યાસ્ત સમયે સૂર્ય ભગવાનને અર્પણ કર્યા પછી જ ઉપવાસ તોડવામાં આવે છે. ચાર દિવસની છઠ પૂજા ગઈકાલે નહાય-ખાય સાથે શરૂ થઈ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી...

ઓક્ટોબર 26, 2025 9:25 એ એમ (AM)

views 13

ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન આજથી સેશેલ્સના બે દિવસના પ્રવાસે જશે

ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન આજથી સેશેલ્સના બે દિવસના પ્રવાસે જશે. તેઓ સેશેલ્સના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડૉ. પેટ્રિક હર્મિનીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, આ મુલાકાત દરમિયાન તેઓ ડૉ. હર્મિનીને રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા બદલ ભારત તરફથી અભિનંદન પાઠવશે અને બંને ...

ઓક્ટોબર 26, 2025 9:23 એ એમ (AM)

views 27

રાંચીમાં આયોજિત ચોથી દક્ષિણ એશિયા એથ્લેટિક્સ સ્પર્ધામાં ભારતે 6 સુવર્ણ, 6 રજત અને 4 કાંસ્ય ચંદ્રક જીત્યા

રાંચીના બિરસા મુંડા ફૂટબોલ સ્ટેડિયમમાં આયોજિત ચોથી દક્ષિણ એશિયા એથ્લેટિક્સ સ્પર્ધા-2025ના બીજા દિવસે ભારતીય ટીમે ગઇકાલે 11 ટ્રેક એન્ડ ફિલ્ડ ઇવેન્ટ્સમાં 6 સુવર્ણ, 6 રજત અને 4 કાંસ્ય ચંદ્રક જીત્યા છે.

ઓક્ટોબર 26, 2025 9:10 એ એમ (AM)

views 8

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કુદરતી ખેતી પદ્ધતિઓ અને કઠોળ ઉત્પાદનમાં દેશને આત્મનિર્ભર બનાવવા રાષ્ટ્રીય કઠોળ મિશન પર ભાર મૂક્યો

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું કે, પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના હેઠળ રામનાથપુરમ, શિવગંગા, થુથુકુડી અને વિરુધુનગર જિલ્લાઓ આવરી લેવામાં આવ્યા છે. વેલ્લોરમાં ખેડૂતો સાથે વાતચીત કરતા તેમણે કહ્યું કે, આ પરિયોજના હેઠળ ખેડૂતોને વ્યાપક લાભ પહોંચાડવા માટે 36 યોજનાઓને એ...

ઓક્ટોબર 26, 2025 9:08 એ એમ (AM)

views 36

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મન કી બાતની 127મી કડીમાં આકાશવાણી પરથી પોતાના વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર 'મન કી બાત' કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 127મી કડી હશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે.આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટ...

ઓક્ટોબર 26, 2025 9:07 એ એમ (AM)

views 12

પ્રધાનમંત્રી આજે 22મા આસિયાન-ભારત શિખર સંમેલનમાં વર્ચ્યુઅલ માધ્યમથી ભાગ લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 22માઆસિયાન-ભારત શિખર સંમેલનમાં વર્ચ્યુઅલ માધ્યમથી ભાગ લેશે. વિદેશ મંત્રાલયે એકનિવેદનમાં જણાવ્યું છે કે, પ્રધાનમંત્રી મોદી અને આસિયાન નેતાઓસંયુક્ત રીતે આસિયાન-ભારત સંબંધોમાં પ્રગતિની સમીક્ષા કરશે અને વ્યાપક વ્યૂહાત્મકભાગીદારીને મજબૂત બનાવવા વિવિધ પહેલો પર  ચર્ચા કરશે. બ...

ઓક્ટોબર 26, 2025 9:05 એ એમ (AM)

views 38

ચક્રવાત મોન્થા મંગળવારે આંધ્રપ્રદેશના કાકીનાડા નજીક ત્રાટકે તેવી શક્યતા

બંગાળની ખાડી પરનું હવાનું નીચું દબાણ આવતીકાલે સવારે ચક્રવાતમાં પરિણમી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચક્રવાત મોન્થા મંગળવારે સાંજે અથવા રાત્રે આંધ્રપ્રદેશના કાકીનાડા નજીક એક ગંભીર ચક્રવાતી વાવાઝોડા તરીકે ત્રાટકશે. જેને લઈને આંધ્રપ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે.કે...

ઓક્ટોબર 25, 2025 7:40 પી એમ(PM)

views 71

બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે તમામ રાજકીય પક્ષોના સ્ટાર પ્રચારકોએ પ્રચારને તેજ બનાવ્યો

બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે રાષ્ટ્રીય લોકશાહી જોડાણ- NDA અને મહાગઠબંધન બંનેના સ્ટાર પ્રચારકોએ તેમના પ્રચારને તેજ બનાવ્યો છે. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ખગરિયામાં ચૂંટણી રેલીને સંબોધિત કરી. તેઓ મુંગેર અને નાલંદા જિલ્લામાં પણ રેલીઓ કરવાના છે. આ દરમ...

ઓક્ટોબર 25, 2025 7:39 પી એમ(PM)

views 16

રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે ચાલુ તહેવારોની મોસમ દરમિયાન અત્યાર સુધીમાં અંદાજે દોઢ કરોડથી વધુ લોકોએ ટ્રેનમાં મુસાફરી કરી.

રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે ચાલુ તહેવારોની મોસમ દરમિયાન અત્યાર સુધીમાં અંદાજે દોઢ કરોડથી વધુ લોકોએ ટ્રેનમાં મુસાફરી કરી છે. તેમણે ઉમેર્યું હતું કે આ મોસમના અંત સુધીમાં અઢી કરોડથી વધુ લોકો ટ્રેનમાં મુસાફરી કરે તેવી અપેક્ષા છે. શ્રી વૈષ્ણવે આજે નવી દિલ્હીમાં પત્રકારોને જણાવ્યું હતું ક...