ઓક્ટોબર 26, 2025 7:40 પી એમ(PM)

views 17

ચીનના ચેંગડુમાં બેડમિન્ટન એશિયા અંડર 17 અને અંડર 15 ચેમ્પિયનશિપમાં ભારતે મહિલા સિંગલ્સમાં બે સુવર્ણ ચંદ્રક જીત્યા

ચીનના ચેંગડુમાં બેડમિન્ટન એશિયા અંડર 17 અને અંડર 15 ચેમ્પિયનશિપ 2025માં ભારતે મહિલા સિંગલ્સ સ્પર્ધામાં બે સુવર્ણ ચંદ્રક જીત્યા હતા, જેમાં શૈના મણિમુથુ અને દિક્ષા સુધાકરે આજે પોતપોતાના વય જૂથોમાં જીત્યા હતા. જુનિયર એશિયન ચેમ્પિયનશિપમાં અંડર 17 ટાઇટલ જીતનાર દીક્ષા પ્રથમ ભારતીય સિંગલ્સ ખેલાડી પણ બની હત...

ઓક્ટોબર 26, 2025 7:37 પી એમ(PM)

views 15

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આસિયાન સમિટને વર્ચ્યુઅલી સંબોધતા કહ્યું કે 21મી સદી ભારત અને આસિયાનની છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જણાવ્યું હતું કે 21મી સદી ભારત અને આસિયાનની સદી છે. મલેશિયામાં આસિયાન-ભારત સમિટને વર્ચ્યુઅલી સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે ભારત અને આસિયાન વિશ્વની લગભગ ચોથા ભાગની વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે. ભારત અને આસિયાન માત્ર ભૌગોલિક રીતે જોડાયેલા નથી, પરંતુ મજબૂત ઐતિહાસિક સંબંધો...

ઓક્ટોબર 26, 2025 7:36 પી એમ(PM)

views 29

પ્રધાનમંત્રીએ મન કી બાત કાર્યક્રમમાં કહ્યુ કે, છઠનો તહેવાર સંસ્કૃતિ, પ્રકૃતિ અને સમાજ વચ્ચેની ઊંડી એકતાનું પ્રતીક છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે છઠનો તહેવાર સંસ્કૃતિ, પ્રકૃતિ અને સમાજ વચ્ચેની ઊંડી એકતાનું પ્રતીક છે. આજે આકાશવાણી પર તેમના મન કી બાત સંબોધનમાં, પ્રધાનમંત્રીએ કહ્યું કે છઠ ઘાટ પર સમાજના દરેક વર્ગનું એકત્ર થવું ભારતની સામાજિક એકતાનું સૌથી સુંદર ઉદાહરણ રજૂ કરે છે. શ્રી મોદીએ કહ્યું કે ઓપરેશન...

ઓક્ટોબર 26, 2025 7:30 પી એમ(PM)

views 18

મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ધોલેરા અને કચ્છમાં મેંગ્રોવ રોપણની વન વિભાગની કામગીરીને બિરદાવી-સરદાર પટેલને પણ યાદ કર્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ધોલેરા અને કચ્છમાં મેંગ્રોવ રોપણની વન વિભાગની કામગીરીને બિરદાવી છે. આકાશવાણી પર આજે મન કી બાત કાર્યક્રમની 127મી કડીમાં દેશવાસીઓને સંબોધતા શ્રી મોદીએ કહ્યું, કચ્છ જિલ્લાના કોરીક્રીકમાં મેંગ્રોવ લર્નિંગ સેન્ટર બનાવવામાં આવ્યું છે. શ્રી મોદીએ 31 ઓક્ટોબરે સરદાર પટેલની જન્મજયં...

ઓક્ટોબર 26, 2025 7:17 પી એમ(PM)

views 13

રાજકોટ અને દિલ્હી વચ્ચે આજથી બે નવી ફ્લાઇટ શરૂ- સૌરાષ્ટ્રના વેપાર અને પ્રવાસનને વેગ મળશે

આજના લાભપાંચમના પર્વથી રાજકોટ અને દિલ્હી વચ્ચે આજથી એક સાથે બે નવી ફ્લાઇટ શરૂ થઈ છે. તેની પ્રથમ ફ્લાઈટમાં કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા દિલ્હીથી રાજકોટ આવી પહોંચ્યા હતા. શ્રી માંડવિયાએ જણાવ્યું, રાજકોટ દિલ્હી વચ્ચે આ બંને ફ્લાઇટ શરૂ થતાં સૌરાષ્ટ્રના વેપાર અને પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે. તેમણે ઉ...

ઓક્ટોબર 26, 2025 7:16 પી એમ(PM)

views 8

દિવાળીના તહેવારોથી બંધ થયેલા વેપાર-ધંધા આજે લાભ પાંચમે ફરી શરૂ

આજે લાભ પાંચમ છે. દિવાળીના તહેવારોથી બંધ થયેલા વેપાર-ધંધા આજે ફરી શરૂ થયા છે. વહેલી સવારે ધાર્મિક વિધિ સાથે દુકાનો, ઉદ્યોગો, ફેક્ટરીઓ શરૂ થઈ. લાભ પાંચમને સૌભાગ્ય પંચમી, જ્ઞાન પંચમી, લાખેણી પંચમી કે કેટલાક વિસ્તારોમાં તેને શ્રી પંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે. આજના દિવસે નવા વેપાર ધંધા શરૂ કરવાને ખૂબ ...

ઓક્ટોબર 26, 2025 7:15 પી એમ(PM)

views 39

સૌરાષ્ટ્ર-કચ્છમાં આજથી ભારે વરસાદની આગાહી-આજે 82 તાલુકામાં વરસાદ

હવામાન વિભાગ દ્વારા આજથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઓરેન્જ અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અત્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં LC3 સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે. તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે. આવતીકાલે અમરેલી ગીર સોમનાથ અને દીવમાં ભારેથી અતિ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ...

ઓક્ટોબર 26, 2025 2:54 પી એમ(PM)

views 18

લાભપાંચમના પર્વથી રાજકોટ અને દિલ્હી વચ્ચે આજથી એક સાથે બે નવી ફ્લાઇટ શરૂ થઈ…

આજના લાભપાંચમના પર્વથી રાજકોટ અને દિલ્હી વચ્ચે આજથી એક સાથે બે નવી ફ્લાઇટ શરૂ થઈ છે. તેની પ્રથમ ફ્લાઈટમાં કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા દિલ્હીથી રાજકોટ આવી પહોંચ્યા હતા. શ્રી માંડવિયાએ જણાવ્યું, રાજકોટ દિલ્હી વચ્ચે આ બંને ફ્લાઇટ શરૂ થતાં સૌરાષ્ટ્રના વેપાર અને પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે. તેમણે ઉ...

ઓક્ટોબર 26, 2025 2:51 પી એમ(PM)

views 47

અરબસાગરમાં ડિપ્રેશન સક્રિય થતા હવામાન વિભાગ દ્વારા આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

અરબસાગરમાં ડિપ્રેશન સક્રિય થતા હવામાન વિભાગ દ્વારા આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ અને પોરબંદર, જુનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગ...

ઓક્ટોબર 26, 2025 1:25 પી એમ(PM)

views 44

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મનકી બાતની 127મી કડીમાં વાત કરતાં છઠપૂજા નિમિત્તે દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું કે છઠનો મહાપર્વ સંસ્કૃતિ, પ્રકૃતિ અને સમાજની એકતાનું પ્રતિબિંબ છે. આકાશવાણી પર તેમના મન કી બાત કાર્યક્રમમાં રાષ્ટ્રને સંબોધતા, પ્રધાનમંત્રીએ છઠ નિમિત્તે દરેકને અને ખાસ કરીને બિહાર, ઝારખંડ અને પૂર્વાંચલના લોકોને શુભેચ્છાઓ પાઠવી. તેમણે ભાર મૂક્યો કે સમાજનો દરેક વ...