ઓક્ટોબર 28, 2025 10:12 એ એમ (AM)

views 14

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર છઠ્ઠપૂજામાં સહભાગી થયા

અમદાવાદના રિવરફ્રન્ટ પર છઠ્ઠ પૂજા ઘાટ પર મોટી સંખ્યામાં ઉત્તર ભારતીય લોકો દ્વારા છઠ્ઠપૂજન કરાયું હતું. આ પૂજામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા.છઠ્ઠપૂજામાં હાજર રહી શ્રી પટેલે તમામ લોકોને દીપોત્સવની શુભકામનાઓ પાઠવી જણાવ્યું કે, ગુજરાત અને બિહારનો સંબંધ આદિકાળથી ખાસ રહ્યો છે બિહાર બુદ્ધ...

ઓક્ટોબર 28, 2025 10:10 એ એમ (AM)

views 216

સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશની જાહેરાત, સાતમી ફેબ્રુઆરી, 2026ના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરાશે

સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR)ની જાહેરાત ચૂંટણી પંચે કરી છે. આ અંતર્ગત સાતમી ફેબ્રુઆરી, 2026ના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરાશે.SIRના વિવિધ તબક્કાઓ અનુસાર ચોથી નવેમ્બરથી ચાર ડિસેમ્બર દરમિયાન બૂથ લેવલ ઓફિસર્સ ઘરે ઘરે ફરીને મતદારો પાસે એન્યુમરેશન ફોર્મ ભરાવશે. ત્યારબાદ નવમ...

ઓક્ટોબર 28, 2025 10:07 એ એમ (AM)

views 26

ભાવનગર, અમરેલી અને અન્ય વરસાદગ્રસ્ત વિસ્તારોમાંથી તંત્ર દ્વારા 170થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડાયાં

રાજ્યમાં પડેલા કમોસમી ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાય ગયું છે. તો ઘણી જગ્યા પર દુર્ઘટના પણ સર્જાય છે. અમરેલી જિલ્લામાં ભારે વરસાદને કારણે રામતલિયુ નદી પાસેના રાભડા-કણકોટ જવાના રસ્તાની બાજુમાં આવેલી દિવાલ તૂટી જતા રસ્તાનો મોટો ભાગ ધોવાઈ ગયો હતો. પોલીસે બંને તરફ બંદોબસ્ત ગોઠવીને વાહનવ્યવહારને સુરક્ષિ...

ઓક્ટોબર 28, 2025 10:04 એ એમ (AM)

views 42

રાજ્યમાં ચાર દિવસ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી વચ્ચે રાહત અને બચાવ કાર્ય કરવા તંત્રને મુખ્યમંત્રીએ નિર્દેશ આપ્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યમાં કમોસમી વરસાદ અને વાતાવરણમાં આવેલા પલટાથી ઉભી થયેલી પરિસ્થિતિ અંગે રાજ્યના જિલ્લા કલેક્ટરો તથા સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સતત સંપર્કમાં રહીને જિલ્લાઓની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. મુખ્યમંત્રીએ રાજ્ય મંત્રીમંડળના વરિષ્ઠ મંત્રીઓને આ કમોસમી વરસાદથી વધુ પ્રભાવિત જ...

ઓક્ટોબર 28, 2025 9:59 એ એમ (AM)

views 14

સરદાર પટેલની જન્મજયંતીની ગુજરાતના એકતા નગર ખાતે આગામી 30 અને 31 ઓક્ટોબરના દિવસે ઉજવણી

સરદાર પટેલની જન્મજયંતીની ગુજરાતના એકતા નગર ખાતે આગામી 30 અને 31 ઓક્ટોબરના દિવસે ઉજવણી થનાર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થનાર છે. આ દિવસ દરમિયાન વિવિધ બેન્ડ દ્વારા રજૂઆત કરવામાં આવશે. અલગ અલગ રાજ્યોમાંથી પણ બેન્ડ આ ઉજવણીમાં ભાગ લેશે. આ પરેડ દરમિયાન દસ ટેબ્લ...

ઓક્ટોબર 28, 2025 9:54 એ એમ (AM)

views 34

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના યુવાનોને વિકસીત ભારત ક્વિઝ સ્પર્ધામાં ભાગ લેવા અનુરોધ કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના યુવાનોને વિકસીત ભારત ક્વિઝ સ્પર્ધામાં ભાગ લેવા અનુરોધ કર્યો છે.સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે, વિકસીત ભારત યંગ લીડર્સ ડાયલોગ 2.0એ દેશના યુવાનો માટે રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવાની એક શ્રેષ્ઠ તક છે. તેમણે કહ્યું કે યુવાનોના વિચારો અને આંતરદ્રષ્તિ વિકસીત...

ઓક્ટોબર 28, 2025 9:53 એ એમ (AM)

views 13

કેન્દ્રીય મંત્રી અને ભાજપ પ્રમુખ જે.પી. નડ્ડાએ ચક્રવાત મોન્થાથી પ્રભાવિત વિસ્તારોમાં રાહત અને સહાય પ્રયાસોમાં જોડાવા નિર્દેશ આપ્યો

કેન્દ્રીય મંત્રી અને ભાજપ પ્રમુખ જે.પી. નડ્ડાએ ચક્રવાત મોન્થાથી પ્રભાવિત વિસ્તારોમાં રાહત અને સહાય પ્રયાસોમાં જોડાવા માટે પક્ષના વિવિધ એકમોને નિર્દેશ આપ્યો છે.શ્રી નડ્ડાએ ભાર મૂક્યો હતો કે અસરગ્રસ્ત વિસ્તારોમાં ભાજપના કાર્યકરોએ સ્થાનિક વહીવટીતંત્ર સાથે સંકલનમાં કરી રાહત સામગ્રીનું અસરકારક વિતરણ, તબી...

ઓક્ટોબર 28, 2025 9:51 એ એમ (AM)

views 18

છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતના કેટલાંક જીલ્લાઓમાં ભારે વરસાદ

છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતના કેટલાંક જીલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.સત્તાવાર રહીતે જાહેર કરાયેલા આંકડા અનુસાર આજે મળસ્કે ચાર વાગ્યા સુધીમાં ગુજરાતના 206 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાં અમરેલીના રાજુલામાં સાડા આઠ ઇંચ જેટલો સાંબેલાધાર વરસાદ વરસ્યો હતો. બચાવ અને રાહત ટુકડીઓ દ્વારા 170થી વધુ લોકોન...

ઓક્ટોબર 28, 2025 9:50 એ એમ (AM)

views 41

અન્ડર 23 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતીય કુસ્તીબાજ સુજીત કલ્કલે સુવર્ણ ચંદ્રક જીત્યો

U23 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પુરુષોની ફ્રીસ્ટાઇલ 65 કિગ્રા ટાઇટલ મુકાબલામાં ભારતીય કુસ્તીબાજ સુજીત કલ્કલે સુવર્ણ ચંદ્રક જીત્યો. સર્બિયામાં ઉઝબેકિસ્તાનના ઉમિદજોન જાલોલોવને 10-0થી હરાવીને આ ચંદ્રક પોતાને નામ કર્યો

ઓક્ટોબર 28, 2025 9:49 એ એમ (AM)

views 12

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે તેલંગાણા, ઓડિશા, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં 15 હજાર કરોડની ખરીફ પાક ખરીદીને મંજૂરી આપી

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે વર્તમાન ખરીફ સિઝન માટે તેલંગાણા, ઓડિશા, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં 15 હજાર કરોડની ખરીક પાક ખરીદીને મંજૂરી આપી છે.કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે, ખેડૂતોને વધુ સારું વળતર મળે અને બજારના વધઘટથી તેમની આવકનું રક્ષણ કરવા માટે આ મંજૂરીઓ આપવામાં આવી...