ઓક્ટોબર 28, 2025 3:23 પી એમ(PM)

views 14

કમોસમી વરસાદના પગલે ઉભી થયેલી પરિસ્થિતિનો તાગ મેળવવા રાજ્યના મંત્રીઓ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે….

કમોસમી વરસાદના પગલે ઉભી થયેલી પરિસ્થિતિનો તાગ મેળવવા રાજ્યના મંત્રીઓ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ રહ્યા છે. ત્યારે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ભાવનગરના શિહોર ખાતે અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠક બાદ તેમણે કાજાવદર ગામની મુલાકાત લઈને ખેડૂતો અને સ્થાનિકો સાથે ચર્ચા કરી હતી. રાજ્યમંત્ર...

ઓક્ટોબર 28, 2025 3:22 પી એમ(PM)

views 29

રાજ્યમાં ટ્રાફિક ઇ-ચલણ દંડ ભરવાની પ્રક્રિયા હવે વધુ સરળ બની

રાજ્યમાં ટ્રાફિક ઇ-ચલણ દંડ ભરવાની પ્રક્રિયા હવે વધુ સરળ બની છે. ગુજરાત પોલીસની ટ્રાફિક શાખા દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા ભારતીય સ્ટેટ બેંક (SBI) સાથે કરાયેલા સમજૂતી કરાર-MoU અંતર્ગત Bharat Bill Payment System -BBPS મારફતે વિવિધ ઓનલાઇન માધ્યમો દ્વારા દંડની રકમ ચૂકવવાન...

ઓક્ટોબર 28, 2025 3:21 પી એમ(PM)

views 14

‘પ્લાસ્ટિક મુક્ત ગામ’ થકી આબોહવા પરિવર્તનની અનોખી પહેલ શરૂ કરનાર રાજ્યની ત્રણ સરકારી પ્રાથમિક શાળાઓને સન્માનિત કરવામાં આવી

‘પ્લાસ્ટિક મુક્ત ગામ’ થકી આબોહવા પરિવર્તનની અનોખી પહેલ શરૂ કરનાર રાજ્યની ત્રણ સરકારી પ્રાથમિક શાળાઓને સન્માનિત કરવામાં આવી છે. આ શાળાઓમાં ગાંધીનગરની પાલજ અને અહમદપુર તેમજ ખેડાની સિંહુજકુમાર પ્રાથમિક શાળાનો સમાવેશ કરાયો છે. જેમને રાજ્યકક્ષાના ‘ક્લાઇમેટ ચેન્જ એવોર્ડ્સ’ એનાયત કરાયા છે. જેમાં પ્રથમ, દ્ધ...

ઓક્ટોબર 28, 2025 3:19 પી એમ(PM)

views 12

ભરૂચ અંકલેશ્વરમાં વસતા ઉત્તર ભારતીય સમાજના લોકોએ છઠ્ઠ પૂજાની ઉજવણી કરી હતી.

ભરૂચ અંકલેશ્વરમાં વસતા ઉત્તર ભારતીય સમાજના લોકોએ છઠ્ઠ પૂજાની ઉજવણી કરી હતી. મહિલાઓએ જળાશયો પર પહોંચી આથમતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કર્યું. જયારે આવતીકાલે ઉગતા સૂર્યને અર્ઘ્ય આપવામાં આવશે આ પછી વ્રતના પારણાં કરવામાં આવશે. ભરૂચમાં વરસાદી માહોલ વચ્ચે શ્રદ્ધાભેર છઠપુજાના પર્વની ઉજવણી કરવામાં આવી. છઠ પૂજા મ...

ઓક્ટોબર 28, 2025 2:06 પી એમ(PM)

views 57

આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ચક્રવાત મોન્થાની અસરને કારણે 90થી 100 કિલોમીટરની ઝડપે પવન સાથે ભારે વરસાદ

ચક્રવાત મોન્થો તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં પરિણમ્યું છે. આ સાથે 90 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. વાવાઝોડું આજે મોડી રાત્રે કાકીનાડા નજીક ટકરાય તેવી શક્યતા છે. મોન્થાના કારણે શ્રીકાકુલમ, વિજયનગરમ, વિશાખાપટ્ટનમ, અનાક...

ઓક્ટોબર 28, 2025 3:25 પી એમ(PM)

views 106

ઓડિશામાં ચક્રવાતની અસરને પગલે તંત્ર સતર્ક, ગુજરાતમાં પણ સવારથી ધોધમાર વરસાદ

ચક્રવાત મોન્થાની સંભવિત અસરના પગલે ઓડિશા સરકારે તકેદારીના પગલાં લીધાં છે. ચક્રવાત બાદની અસરને પહોંચી વળવા માટે તંત્ર ખડે પગે છે. છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતના કેટલાંક જીલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. સત્તાવાર રીતે જાહેર કરાયેલા આંકડા અનુસાર આજે સવારે છ વાગ્યાથી બપોરના બાર વાગ્યા સુધીમાં ગુજરાતના 8...

ઓક્ટોબર 28, 2025 3:26 પી એમ(PM)

views 14

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આબોહવા પરિવર્તનને પહોંચી વળવા માટે તાત્કાલિક અને નક્કર પગલાં લેવા પર ભાર મૂક્યો.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આબોહવા પરિવર્તનને પહોંચી વળવા માટે તાત્કાલિક અને નક્કર પગલાં લેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે, તેમણે ઉમેર્યુ હતું કે આ મુદ્દો સમગ્ર વિશ્વને અસર કરી રહ્યો છે. આજે નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન સંમેલનના 8મા સત્રને સંબોધતા, રાષ્ટ્રપતિએ ભાર મૂક્યો કે ભારત આબોહવા પરિવર...

ઓક્ટોબર 28, 2025 2:02 પી એમ(PM)

views 11

વાણિજ્યિક કોલસા ખાણ હરાજીનો 14મો તબક્કો આવતીકાલથી શરૂ થશે.

નવી દિલ્હીમાં આવતીકાલે વાણિજ્યિક કોલસા ખાણ હરાજીનો 14મો તબક્કો શરૂ થશે. કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રી જી. કિશન રેડ્ડી તેની શરૂઆત કરાવશે. કોલસા મંત્રાલયે જણાવ્યા પ્રમાણે હરાજીનો હેતુ વ્યવસાય કરવામાં સરળતાને પ્રોત્સાહન આપવા, વિવિધ રોકાણોને આકર્ષવા અને વ્યાપક ઉદ્યોગ ભાગીદારીને પ્રોત્સાહન આપવાનો છે. કો...

ઓક્ટોબર 28, 2025 2:01 પી એમ(PM)

views 21

અબુ ધાબીમાં ભારતીય દૂતાવાસે આજથી તમામ ભારતીય નાગરિકોને ઈ-પાસપોર્ટની સુવિધા શરૂ કરી.

અબુ ધાબીમાં ભારતીય દૂતાવાસે આજથી UAE માં રહેતા તમામ ભારતીય નાગરિકોને એમ્બેડેડ ચિપ્સ સાથે ઈ-પાસપોર્ટ જારી કરવા માટે અપગ્રેડેડ પાસપોર્ટ સિસ્ટમ શરૂ કરવાની જાહેરાત કરી છે. આજથી, બધા પાસપોર્ટ અરજદારોએ પાસપોર્ટ સેવાઓનો ઉપયોગ કરવા માટે ઓનલાઈન પોર્ટલનો ઉપયોગ કરવો આવશ્યક છે. નવી સિસ્ટમ UAE માં પાસપોર્ટ સંબંધ...

ઓક્ટોબર 28, 2025 3:25 પી એમ(PM)

views 44

અરબ સાગરમાં સર્જાયેલા ડિપ્રેશનના પગલે રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જામતા આજે 81 તાલુકામાં કમોસમી વરસાદ…

અરબ સાગરમાં સર્જાયેલા ડિપ્રેશનના પગલે રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જામતા આજે 81 તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો છે. સૌથી વધુ પોણા બે ઇંચ જેટલો વરસાદ ગીરસોમનાથના વેરાવળમાં પડ્યો છે. સુત્રાપાડા અને તાલાલા તેમજ જુનાગઢના માંગરોળ અને માળીયા હાટીનામાં પણ એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. સુરેન્દ્રનગર જિલ્લા...