નવેમ્બર 1, 2025 2:47 પી એમ(PM)

views 10

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં થયેલા કમોસમી વરસાદ અને ખેતી પાકોને થયેલા નુકસાન અંગે ખેડૂતોની પડખે ઉભા રહેવાના દિશાનિર્દેશો આપ્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં થયેલા કમોસમી વરસાદ અને ખેતી પાકોને થયેલા નુકસાન અંગે ખેડૂતોની પડખે ઉભા રહેવાના દિશાનિર્દેશો આપ્યા છે. મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજીને રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં ખેતી પાકોને થયેલા નુકસાનના સર્વે સહિતની બાબતોને પ્રાથમિકતા આપવા જણાવ્યું હતું. નાયબ ...

નવેમ્બર 1, 2025 8:28 એ એમ (AM)

views 20

અમદાવાદમાં 34મી જી.વી માવલંકર શૂટિંગ સ્પર્ધાનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ઉદ્ધાટન

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ મિલિટરી એન્ડ રાઇફલ ટ્રેનિંગ એસોસિએશન ખાતે 34મી જી.વી. માવલંકર શૂટિંગ સ્પર્ધાનું ઉદ્ઘાટન કર્યું.13 નવેમ્બર સુધી યોજાનારી આ રાષ્ટ્રીય સ્પર્ધામાં દેશભરના 4 હજાર 600થી વધુ શૂટરો ભાગ લેશે. જેમાં જમ્મુ-કાશ્મીરથી લઈને અંદમાન-નિકોબાર સુધી અને ગુજરાતથી લઈ મણિપુર સુધીના ખે...

નવેમ્બર 1, 2025 8:26 એ એમ (AM)

views 102

કમોસમી વરસાદની પરિસ્થિતિને કારણે મોકૂફ રખાયેલી ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદી હવે પછીની તારીખ ટૂંક સમચમાં જાહેર કરાશે

ગુજરાતમાં ખરીફ-2025માં પ્રાઇઝ સપોર્ટ સ્કીમ હેઠળ મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટે તમામ પ્રાથમિક પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરવા માટે સંભવિત પહેલી નવેમ્બર, 2025ને ધ્યાને રાખીને સૂચનાઓ આપવામાં આવી હતી. હાલની સ્થિતિએ ગુજરાતના વિવિધ જિલ્લામાં કમોસમી વરસાદની પરિસ્થિતિ ઊભી થઈ છે તેમજ કેટલાક જિલ...

નવેમ્બર 1, 2025 8:25 એ એમ (AM)

views 36

અંત્યોદય અને NFSA લાભાર્થીઓ આવશ્યક ચીજ વસ્તુઓના લાભથી વંચિત ન રહે તે માટે આજથી વિતરણ

અંત્યોદય અને NFSA લાભાર્થીઓ આવશ્યક ચીજ વસ્તુઓના લાભથી વંચિત ન રહે તે માટે આજથી રાજ્યભરમાં વિતરણ થશે.નવેમ્બર-2025 માસ માટે આગોતરા આયોજનનાં ભાગરૂપે 75 લાખથી વધુ કુટુંબોની 3 કરોડ 25 લાખ જેટલી જનસંખ્યાને આવશ્યક ચીજવસ્તુઓની ફાળવણી કરવામાં આવી છે.જે અંતર્ગત ઘઉં તથા ચોખાનું વિનામુલ્યે વિતરણ તથા રાજ્ય સરકાર...

નવેમ્બર 1, 2025 8:23 એ એમ (AM)

views 126

રાજ્યભરમાં આજથી મતદારયાદી SIR ઝુંબેશ શરૂ, 7 ફેબ્રુઆરીએ આખરી મતદાર યાદી જાહેર થશે

કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાત સહિત કુલ 12 રાજ્યો માટે મતદારયાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ શરૂ કરી છે. જે અંતર્ગત રાજ્યભરમાં આજથી મતદારયાદી SIR ઝુંબેશ શરૂ થઈ છે. 4 નવેમ્બરથી BLO ઘરે-ઘરે ફોર્મ ભરાવા આવશે. સાથે જ 7 ફેબ્રુઆરીએ આખરી મતદારયાદી જાહેર કરાશે.અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારીએ રાજકીય પાર્ટીના પ્રતિ...

નવેમ્બર 1, 2025 8:22 એ એમ (AM)

views 20

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એકતાનગર ખાતે આજથી ભારત પર્વ 2025નો પ્રારંભ કરાવશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એકતાનગર ખાતે આજથી ભારત પર્વ 2025નો પ્રારંભ કરાવશે.આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રવાસન રાજ્યમંત્રી ડૉ. જયરામ ગામિત પણ ઉપસ્થિત રહેશે. આગામી 15 નવેમ્બર સુધી યોજાનારા ભારત પર્વમાં એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવના ઉજાગર થશે.ભારત પર્વમાં જંગલ સફારી પાસે 45 ખાણીપીણીની હ...

નવેમ્બર 1, 2025 8:13 એ એમ (AM)

views 41

પાકિસ્તાન સાથેની પશ્ચિમ સરહદ પર કવાયત ત્રિશુલ આ મહિનાની 13 તારીખ સુધી યોજાશે

પાકિસ્તાન સાથેની પશ્ચિમ સરહદ પર કવાયત ત્રિશુલ ચાલી રહી છે. ગઈકાલે નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતા, ડાયરેક્ટર જનરલ વાઇસ એડમિરલ એ.એન પ્રમોદે જણાવ્યું કે, આ કવાયત આ મહિનાની 13 તારીખ સુધી યોજાશે. ભારતીય સેનાનો દક્ષિણ કમાન્ડ, ભારતીય નૌકાદળનો પશ્ચિમ કમાન્ડ, વાયુસેનાનો દક્ષિણ-પશ્ચિમ વાયુ કમાન્ડ, તેમજ કો...

નવેમ્બર 1, 2025 7:54 એ એમ (AM)

views 21

ભારતીય ઓળખ સત્તામંડળે આધાર વિઝન 2032 ફ્રેમવર્ક પ્રસિધ્ધ કર્યુ

ભારતીય ઓળખ સત્તામંડળે આધાર વિઝન 2032 ફ્રેમવર્ક પ્રસિધ્ધ કર્યુ. કૃત્રિમ બુધ્ધિમતા, બ્લોકચેન, અને એડવાન્સ્ડ એન્ક્રિપ્શન દ્વારા ભવિષ્ય-પ્રૂફ ડિજિટલ ઓળખને મજબૂત બનાવવા માટે આધાર વિઝન 2032નો રોડમેપ રજૂ કરે છે.ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે જણાવ્યું કે, આ ફ્રેમવર્ક ભારતના ડિજિટલ ઓળખ ઇકોસિસ્...

નવેમ્બર 1, 2025 7:51 એ એમ (AM)

views 33

ભારતની ઉન્નતિ હુડા હાયલો ઓપન સુપર-500 બેડમિન્ટન ટુર્નામેન્ટની સેમિફાઇનલમાં

ભારતની ઉન્નતિ હુડા જર્મનીમાં હાયલો ઓપન સુપર-500 બેડમિન્ટન ટુર્નામેન્ટમાં મહિલા સિંગલ્સની સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે. સારબ્રુકેનમાં ઉન્નતિએ ક્વાર્ટર ફાઇનલમાં ચાઇનીઝ તાઇપેઈની લિન હ્સિયાંગ-ટાયને 22-20, 21-13થી હરાવી હતી. સેમિફાઇનલમાં તેનો સામનો ઇન્ડોનેશિયાની ટોચની ક્રમાંકિત કુસુમા વર્દાની સાથે થશે. ઉન્ન...

નવેમ્બર 1, 2025 7:46 એ એમ (AM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે છત્તીસગઢના એક દિવસના પ્રવાસે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે છત્તીસગઢના એક દિવસના પ્રવાસે છે. તેમની મુલાકાત દરમિયાન, શ્રી મોદી રાજ્યની સ્થાપનાના પચીસ વર્ષ નિમિત્તે રાજધાની રાયપુરમાં રજત જયંતિની ઉજવણીમાં ભાગ લેશે.આ પ્રસંગે પ્રધાનમંત્રી 14 હજાર 260 કરોડ રૂપિયાથી વધુના વિકાસલક્ષી પ્રોજેક્ટ્ની શ્રેણીનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. પ...