નવેમ્બર 1, 2025 7:12 પી એમ(PM)

views 48

વિવિધ જિલ્લાઓના નવા પ્રભારી મંત્રીઓની જાહેરાત-નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને ગાંધીનગર અને વડોદરાનો હવાલો સોંપાયો

રાજ્ય સરકારે વિવિધ જિલ્લાઓના સુવ્યવસ્થિત વહીવટ અને દેખરેખ માટે નવા પ્રભારી મંત્રીઓની જાહેરાત કરી છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્ર મુજબ, 25 મંત્રીઓને વિવિધ જિલ્લાના પ્રભારી મંત્રી બનાવાયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને વડોદરા અને ગાંધીનગર જિલ્લાના પ્રભારી મંત્રી બનાવવામાં...

નવેમ્બર 1, 2025 7:11 પી એમ(PM)

views 23

આગામી ત્રણ દિવસ રાજ્યમાં કમોસમી વરસાદનું જોર રહેશે

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 કલાક માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માના જણાવ્યા અનુસાર આગામી ત્રણ દિવસ રાજ્યમાં છુટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે અમદાવાદ,બોટાદ, ભાવનગર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, પોરબંદર, આણંદ, ભરૂચ અને સુરતમ...

નવેમ્બર 1, 2025 4:15 પી એમ(PM)

views 12

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એકતાનગરમાં આજથી ભારત પર્વ 2025નો પ્રારંભ કરાવશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એકતાનગરમાં આજથી ભારત પર્વ 2025નો પ્રારંભ કરાવશે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રવાસન રાજ્યમંત્રી ડૉ. જયરામ ગામિત પણ ઉપસ્થિત રહેશે.

નવેમ્બર 1, 2025 4:13 પી એમ(PM)

views 37

રાજ્યમાં કારતકમાં અષાઢી માહોલ જામ્યો

રાજ્યમાં કારતકમાં અષાઢી માહોલ જામ્યો છે. આજે રાજ્યના 93 તાલુકામાં કમોસમી વરસાદના અહેવાલ છે. અમદાવાદના ધંધુકામાં અઢી ઇંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત રાજકોટના લોધિકા, ભાવનગરના ઉમરાળા, ભરૂચના જંબુસર અને સુરેન્દ્રનગરના ચુડા અને સાયલામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. બોટાદ જિલ્લામાં વાતાવરણમાં વહેલી સવારથ...

નવેમ્બર 1, 2025 4:12 પી એમ(PM)

views 21

મહેસાણાના વડનગરમાં 15 કરોડ રૂપિયાના ખર્ચે દેશનો પ્રથમ વૃંદાવન ગૌચર પાર્ક બનશે.

મહેસાણાના વડનગરમાં 15 કરોડ રૂપિયાના ખર્ચે દેશનો પ્રથમ વૃંદાવન ગૌચર પાર્ક બનશે. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર આ પાર્કમાં વારસો-સંસ્કૃતિ-પ્રવાસન-અર્થતંત્રનો સંગમ હશે. જે એક ગૌશાળા ઉપરાંત અત્યાધુનિક ગ્રામીણ પ્રયોગશાળા પણ બનશે. આ અંતર્ગત રખડતી ગાયોની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાના ઉદ્દેશથી અમરથોલ ક્ષેત્ર...

નવેમ્બર 1, 2025 2:28 પી એમ(PM)

views 8

વેરાવળ–રાજકોટ પેસેન્જર ટ્રેનમાં 11 વધારાના જનરલ કોચ લગાવવામાં આવશે.

વેરાવળ–રાજકોટ પેસેન્જર ટ્રેનમાં 11 વધારાના જનરલ કોચ લગાવવામાં આવશે. મુસાફરોની વધતી માગ અને તેમની સુવિધાને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર મંડળમાંથી પસાર થતી વેરાવળ–રાજકોટ પેસેન્જર ટ્રેનમાં વધારાના જનરલ સેકન્ડ ક્લાસ કોચ લગાવવાનો નિર્ણય લેવાયો છે. ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક ...

નવેમ્બર 1, 2025 2:08 પી એમ(PM)

views 26

છત્તીસગઢના રાયપુરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિધાનસભાના નવા ભવનનું લોકાર્પણ કર્યુ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે છત્તીસગઢની મુલાકાત દરમિયાન નયા રાયપુરમાં બ્રહ્માકુમારીઝ સંસ્થાના આદ્યાત્મિક કેદ્ર એવા શાંતિ શિખરનું ઉદ્ઘાટન કર્યું. આ કેન્દ્ર આધ્યાત્મિક શિક્ષણ, શાંતિ અને ધ્યાન માટેનું એક આધુનિક કેન્દ્ર છે. આ પ્રસંગે બોલતા, પ્રધાનમંત્રીએ કહ્યું કે રાષ્ટ્રનો વિકાસ તેના રાજ્યોના વિકાસ ...

નવેમ્બર 1, 2025 2:04 પી એમ(PM)

views 19

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ છત્તીસગઢ, હરિયાણા, કર્ણાટક, કેરળ અને મધ્યપ્રદેશના લોકોને તેના સ્થાપના દિવસ પર અભિનંદન પાઠવ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ છત્તીસગઢ, હરિયાણા, કર્ણાટક, કેરળ અને મધ્યપ્રદેશના લોકોને તેના સ્થાપના દિવસ પર અભિનંદન પાઠવ્યા. સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું કે છત્તીસગઢ પ્રગતિના નવા ધોરણો સ્થાપિત કરી રહ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે હરિયાણાની ઐતિહાસિક ભૂમિ તેના ખેડૂતોની મહેનત, તેના સૈનિકોન...

નવેમ્બર 1, 2025 2:07 પી એમ(PM)

views 20

ભારતીય સેનાના એવિએશન કોર્પ્સની 40મા સ્થાપના દિવસની આજે ઉજવણી

ભારતીય સેનાના એવિએશન કોર્પ્સ આજે તેનો 40મો સ્થાપના દિવસ ઉજવી રહ્યા છે. આર્મી એવિએશન કોર્પ્સના ડાયરેક્ટર જનરલ અને કર્નલ કમાન્ડન્ટ, લેફ્ટનન્ટ જનરલ વિનોદ નામ્બિયારે આ પ્રસંગે અધિકારીઓ, નિવૃત્ત સૈનિકો અને તેમના પરિવારોને શુભેચ્છાઓ પાઠવી હતી. આકાશવાણી પર એક વિશિષ્ટ સંદેશમાં, લેફ્ટનન્ટ જનરલ વિનોદ નામ્બિયા...

નવેમ્બર 1, 2025 1:56 પી એમ(PM)

views 13

વિશિષ્ટ વાનગીઓ બનાવવા માટે લખનૌને યુનેસ્કો ક્રિએટિવ સિટી ઓફ ગેસ્ટ્રોનોમી તરીકે નિયુક્ત કરવામાં આવ્યું

લખનૌને યુનેસ્કો ક્રિએટિવ સિટી ઓફ ગેસ્ટ્રોનોમી તરીકે નિયુક્ત કરવામાં આવ્યું છે, જે તેના વિશિષ્ટ રસોઈ વારસા અને ભારતની સમૃદ્ધ સારો ખોરાક બનાવવાની અને ખાવાની કળા અને જ્ઞાન પરંપરાઓમાં અમૂલ્ય યોગદાનની માન્યતા છે. કેન્દ્રીય સંસ્કૃતિ અને પ્રવાસન મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્ય...