નવેમ્બર 1, 2025 7:43 એ એમ (AM)

views 26

સ્વસ્થ મહિલા, સશક્ત પરિવાર અભિયાન” હેઠળ ભારતને ત્રણ ગિનિસ વિશ્વ વિક્રમ મળ્યા

"સ્વસ્થ મહિલા, સશક્ત પરિવાર અભિયાન" હેઠળ ભારતને ત્રણ ગિનિસ વિશ્વ વિક્રમ મળ્યા છે. 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી ચાલેલા આ અભિયાનમાં અભૂતપૂર્વ સમુદાય ભાગીદારી જોવા મળી.આ પહેલે અનેક રેકોર્ડ બનાવ્યા, જેમાં એક જ મહિનામાં 32.1 કરોડથી વધુ લોકોએ આરોગ્યસંભાળ પ્લેટફોર્મ પર નોંધણી કરાવી. એક અઠવાડિયામાં નવ લાખ ...

નવેમ્બર 1, 2025 7:42 એ એમ (AM)

views 12

દરેકના પ્રયાસોને કારણે, દેશ વિજ્ઞાન અને નવીનતાના ક્ષેત્રમાં વૈશ્વિક નેતૃત્વમાં અગ્રેસર- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે દરેકના પ્રયાસોને કારણે, દેશ વિજ્ઞાન અને નવીનતાના ક્ષેત્રમાં વૈશ્વિક નેતૃત્વને ફરીથી વ્યાખ્યાયિત કરી રહ્યો છે અને એક આત્મવિશ્વાસુ, આત્મનિર્ભર ભારત હવે વિશ્વને પ્રેરણા આપી રહ્યું છે.કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહ દ્વારા એક અંગ્રેજી દૈ...

ઓક્ટોબર 31, 2025 7:56 પી એમ(PM)

views 21

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને એક થઈને રાષ્ટ્રના વિકાસ માટે પોતાને સમર્પિત કરવા અપીલ કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને એક થઈને રાષ્ટ્રના વિકાસ માટે પોતાને સમર્પિત કરવા અપીલ કરી છે. શ્રી મોદીએ કહ્યું, તેનાથી વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર થશે. લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150-મી જન્મજયંતી નિમિત્તે આજે નર્મદાના એકતાનગર ખાતે યોજાયેલા રાષ્ટ્રીય એકતા દિવસ સમારોહનાં વિશાળ જનસભાને સંબો...

ઓક્ટોબર 31, 2025 7:56 પી એમ(PM)

views 14

પ્રધાનમંત્રીએ કહ્યું, આર્ય સમાજ એક એવું સંગઠન રહ્યું છે જે નિર્ભયતાથી ભારતીયતા વિશે વાત કરે છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું કે આર્ય સમાજ એક એવું સંગઠન રહ્યું છે જે નિર્ભયતાથી ભારતીયતા વિશે વાત કરે છે અને તે રાષ્ટ્રવાદીઓનું સંગઠન છે. તેમણે કહ્યું કે, લાલા લજપત રાય અને રામ પ્રસાદ બિસ્મિલ જેવા ક્રાંતિકારીઓએ આર્ય સમાજમાંથી પ્રેરણા લીધી હતી. દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય આર્ય મહાસંમેલનને સંબોધ...

ઓક્ટોબર 31, 2025 7:55 પી એમ(PM)

views 17

સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે દેશભરમાં રન ફોર યુનિટીનું આયોજન કરાયું

સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ અને રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે સમગ્ર દેશમાં આજે 'રન ફોર યુનિટી'નું આયોજન કરાયું. ઓડિશામાં, મુખ્યમંત્રી મોહન ચરણ માઝી આજે સવારે ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમ ખાતે 'રન ફોર યુનિટી' કાર્યક્રમમાં જોડાયા હતા. આ પ્રસંગે, શ્રી માઝીએ કહ્યું કે એકતા, ભાઈચારો અને દેશભક્તિ ...

ઓક્ટોબર 31, 2025 7:52 પી એમ(PM)

views 9

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે દરિયાઈ સુરક્ષાને ભારત-આસિયાન જોડાણનું કેન્દ્રબિંદુ ગણાવી

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે જણાવ્યું કે દરિયાઈ સુરક્ષા ભારત-આસિયાન જોડાણનું કેન્દ્રબિંદુ છે. તેમણે આસિયાન-ભારત દરિયાઈ કવાયતની બીજી આવૃત્તિ માટે સંમત થવા બદલ આસિયાન સભ્ય દેશોની પ્રશંસા કરી. આજે કુઆલાલંપુરમાં આસિયાન-ભારત સંરક્ષણ મંત્રીઓની બેઠકમાં ઉદ્ઘાટન ભાષણ આપતા, શ્રી સિંઘે ભાર મૂક્યો કે દરિયાઈ માર્...

ઓક્ટોબર 31, 2025 7:46 પી એમ(PM)

views 27

ઇસ્લામિક સ્ટેટ આતંકવાદી સંગઠનના તાલીમ કેન્દ્રો પાકિસ્તાનમાં કાર્યરત હોવાનો અફઘાની મીડિયાનો દાવો

અફઘાન લશ્કરી વિશ્લેષકોનો દાવો છે કે ઇસ્લામિક સ્ટેટ આતંકવાદી સંગઠનના તાલીમ કેન્દ્રો પાકિસ્તાનમાં કાર્યરત છે. અફઘાન મીડિયા અનુસાર, પાકિસ્તાન દ્વારા વારંવાર ઇનકાર કરવા છતાં, ISIS-ખોરાસનને હજુ પણ ત્યાં સુરક્ષિત આશ્રયસ્થાનો અને સક્રિય નેટવર્ક જાળવી રાખ્યા છે. સુરક્ષા સૂત્રોના અનુસાર નુસરત અથવા અબુ ઝાર તર...

ઓક્ટોબર 31, 2025 7:57 પી એમ(PM)

views 22

લોખંડી પુરુષ સરદાર પટેલની 150-મી જન્મજયંતી નિમિત્તે રાજ્યભરમાં એકતા દોડ યોજાઈ.

લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150-મી જન્મજયંતી અને રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે રાજ્યભરમાં આજે એકતા દોડ યોજાઇ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા યોજાયેલી સરદાર એટ 150 એકતા દોડનું પ્રસ્થાન કરાવ્યું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરમાં સ્વર્ણિમ્ પાર્કથી મહાત્મા મંદિ...

ઓક્ટોબર 31, 2025 7:19 પી એમ(PM)

views 35

જુનાગઢમાં આ વખતે ગિરનારની લીલી પરિક્રમા સ્થગિત

જુનાગઢમાં યોજાનારી આ વર્ષની લીલી પરિક્રમા સ્થગિત કરવામાં આવી છે. કમોસમી વરસાદના કારણે પરિક્રમાના માર્ગમાં કાદવ-કીચડ થતાં યાત્રિકોની સલામતીને ધ્યાને લઈ ગિરનારની પરિક્રમા નહીં યોજાય. સાધુ સંતો, સંસ્થાઓ અને અધિકારીઓએ પરિક્રમા માર્ગનું સર્વગ્રાહી નિરીક્ષણ કર્યા બાદ જિલ્લા વહીવટી તંત્રએ માત્ર સાધુ-સંતોની...

ઓક્ટોબર 31, 2025 7:13 પી એમ(PM)

views 38

ભરૂચ અને સુરત સહિત અનેક વિસ્તારમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી

અરબી સમુદ્રમાં દબાણના કારણે હવામાન ખાતાએ આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. ભરૂચ અને સુરત સહિત રાજ્યના અનેક વિસ્તારમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી અપાઈ છે. આ સાથે જ માછીમારોને આગામી ત્રણ દિવસ દરિયો ન ખેડવા અને સતર્ક રહેવા સૂચના અપાઈ હોવાનું હવામાન ખાતાના વૈજ્ઞાનિક પ્ર...