નવેમ્બર 2, 2025 10:07 એ એમ (AM)

views 11

આજથી 67મા આકાશવાણી સંગીત સંમેલનનો પ્રારંભ

પ્રસાર ભારતી અને સંસ્કૃતિ મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે આજથી 29મી નવેમ્બર સુધી દેશભરના 24 કેન્દ્રો ખાતે 67મા આકાશવાણી સંગીત સંમેલન યોજાશે.માહિતી અને પ્રસારણ મંત્રાલયે જણાવ્યું કે, 1954થી આયોજિત આકાશવાણી સંગીત સંમેલન ભારતની પ્રખ્યાત સાંસ્કૃતિક પરંપરાઓમાંનુ એક તરીકે ઉભરી આવ્યું છે. દેશભરના શ્રોતાઓ સુધી હ...

નવેમ્બર 2, 2025 8:30 એ એમ (AM)

views 246

મહિલા ક્રિકેટ વિશ્વ કપની ફાઇનલમાં આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મુકાબલો

ICC મહિલા ક્રિકેટ વિશ્વ કપની ફાઇનલ મેચમાં આજે ભારત દક્ષિણ આફ્રિકા સામે રમશે. નવી મુંબઈમાં ડૉ. ડી. વાય. પાટિલ સ્પોર્ટ્સ એકેડેમી ખાતે આ મેચ બપોરે 3 વાગ્યે શરૂ થશે. ગુરુવારે નવી મુંબઈમાં રમાયેલી રોમાંચક સેમિફાઇનલ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 5 વિકેટથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. જ્યારે ગુવાહાટીમાં...

નવેમ્બર 1, 2025 7:53 પી એમ(PM)

views 23

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે એ દિવસ દૂર નથી જ્યારે છત્તીસગઢ સહિત દેશનો દરેક ભાગ માઓવાદી હિંસાથી મુક્ત થઈ જશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે એ દિવસ દૂર નથી જ્યારે છત્તીસગઢ સહિત દેશનો દરેક ભાગ માઓવાદી હિંસાથી મુક્ત થઈ જશે. આજે રાયપુરમાં છત્તીસગઢ રજત જયંતિની ઉજવણીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે છત્તીસગઢના આદિવાસી વિસ્તારો લાંબા સમયથી માઓવાદી આતંકને કારણે રસ્તાઓ, શાળાઓ અને હોસ્પિટલો જેવી ...

નવેમ્બર 1, 2025 7:47 પી એમ(PM)

views 20

આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લાના શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરમાં થયેલી ભાગદોડમાં નવ લોકોના મોત

આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લાના કાશીબુગ્ગા ખાતે આવેલા શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરમાં આજે ભીડમાં નવ લોકોના મોત થયા હતા. એકાદશીના દિવસે દર્શન માટે ભક્તોની મોટી ભીડ એકઠી થઈ હતી. અહેવાલો અનુસાર, રેલિંગ તૂટી પડવાથી ભાગદોડ મચી હતી. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર...

નવેમ્બર 1, 2025 7:46 પી એમ(PM)

views 44

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં વિપરિત હવામાનની પરિસ્થિતિ હોવા છતાં પણ ચૂંટણી પ્રચાર તેજ

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં વિપરિત હવામાનની પરિસ્થિતિ હોવા છતાં પણ ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. ગોપાલગંજમાં વર્ચ્યુઅલી ચૂંટણી રેલીને સંબોધતા, ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારો ખેડૂતોના હિતમાં કામ કરી રહી છે. NDA ના ચૂંટણી ઢંઢેરામાં બિહારને વધુ વિકસિત બનાવવા અને ...

નવેમ્બર 1, 2025 7:45 પી એમ(PM)

views 10

આ વર્ષે ઓક્ટોબરમાં કુલ GST વસૂલાતમાં ઓક્ટોબર ૨૦૨૪ની સરખામણીમાં ૪.૬ ટકાનો વધારો નોંધાયો

૨૨ સપ્ટેમ્બરથી વસ્તુ અને સેવા કર - GST દરોમાં ઘટાડા બાદ, આ વર્ષે ઓક્ટોબરમાં કુલ GST વસૂલાતમાં ઓક્ટોબર ૨૦૨૪ની સરખામણીમાં ૪.૬ ટકાનો વધારો નોંધાયો છે. ઓક્ટોબર ૨૦૨૪માં કુલ GST મહેસૂલ વસૂલાત ૧.૮૭ લાખ કરોડ રૂપિયા હતી. જે હવે વધીને ૧.૯૫ લાખ કરોડ રૂપિયાથી વધુ થઈ છે. ઓક્ટોબરમાં સેન્ટ્રલ GST વસૂલાત ૩૬ હજાર ૫૪...

નવેમ્બર 1, 2025 7:44 પી એમ(PM)

views 86

ભારતના બે વખતના ગ્રાન્ડ સ્લેમ વિજેતા રોહન બોપન્નાએ વ્યાવસાયિક ટેનિસમાંથી નિવૃત્તિની જાહેરાત કરી

ભારતના બે વખતના ગ્રાન્ડ સ્લેમ વિજેતા રોહન બોપન્નાએ આજે વ્યાવસાયિક ટેનિસમાંથી નિવૃત્તિની જાહેરાત કરી, 20 વર્ષની કારકિર્દીનો અંત લાવ્યો. બોપન્નાએ સોશિયલ મીડિયા સંદેશ દ્વારા નિવૃત્તિની જાહેરાત કરી. ભારતના મહાન ટેનિસ ખેલાડીઓમાંના એક તરીકે ગણવામાં આવતા, બોપન્નાએ તેમની શક્તિશાળી સર્વિસ, માસ્ટરફુલ નેટ કુશળ...

નવેમ્બર 1, 2025 7:16 પી એમ(PM)

views 26

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એકતાનગર ખાતે ભારત પર્વ 2025નો પ્રારંભ કરાવ્યો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, અનેકતામાં એકતાનો એ જ આપણી વિશેષતા છે. એકતાનગર ખાતે આજથી ભારત પર્વ 2025નો પ્રારંભ કરાવતા શ્રી પટેલે આ મુજબ જણાવ્યું હતું. આગામી 15 નવેમ્બર સુધી યોજાનારા ભારત પર્વમાં ભારતના વિવિધ સાંસ્કૃતિક વારસા, પરંપરા અને કળાત્મક કૌશલ્યનું પ્રદર્શન યોજાશે. તેમજ દરરોજ સાંજે બે અલ...

નવેમ્બર 1, 2025 7:14 પી એમ(PM)

views 21

પાક નુકસાનીનો સરવે ત્રણ દિવસમાં પૂર્ણ કરી અહેવાલ સરકારને સોંપવા મુખ્યમંત્રીની સૂચના

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાક નુકસાનીનો સરવે ત્રણ દિવસમાં પૂર્ણ કરી અહેવાલ સરકારને સોંપવા ઉચ્ચ અધિકારીઓને સૂચના આપી છે. રાજ્યમાં થયેલા કમોસમી વરસાદથી ખેતી પાકોને થયેલા નુકસાન અંગે મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં આ સંદર્ભમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજીને રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં ખેતી પાકોને થયેલા નુકસાનની સમ...

નવેમ્બર 1, 2025 7:13 પી એમ(PM)

views 25

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, રાજ્યમાં કમોસમી વરસાદને કારણે લગભગ 250 તાલુકાઓમાં ખેડૂતોને નુકસાન થયું

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, રાજ્યમાં કમોસમી વરસાદને કારણે લગભગ 250 તાલુકાઓમાં ખેડૂતોને નુકસાન થયું છે. સુરતના સેલુત ગામમાં પાક નુકસાનની સમીક્ષા કર્યા બાદ શ્રી સંઘવીએ આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું, મુખ્યમંત્રીએ તાત્કાલિક તમામ મંત્રીઓને તેમના સંબંધિત વિસ્તારોમાં જવા અને ખેડૂતો સાથે રહેવા...