નવેમ્બર 7, 2025 3:09 પી એમ(PM)

views 21

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભા પરિસર ખાતે રાષ્ટ્રીય ગીત વંદે માતરમ્-ની રચનાને દોઢ સો વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરવામાં આવી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભા પરિસર ખાતે રાષ્ટ્રીય ગીત વંદે માતરમ્-ની રચનાને દોઢ સો વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ વંદે માતરમ્-ને પ્રેરણા ગીત ગણાવતા કહ્યું, સ્વતંત્રતાના સંગ્રામથી આજ દિવસ સુધી સૌના હૃદયમાં આગવું સ્થાન ધરાવે છે. શ્રી...

નવેમ્બર 7, 2025 9:26 એ એમ (AM)

views 29

નેશનલ ટેબલ ટેનિસમાં વિવાન દવે અને દેવ ભટ્ટએ કાંસ્ય ચંદ્રક જીત્યા

ઈન્દોર ખાતે યોજાયેલી નેશનલ રેન્કિંગ ટેબલ ચેમ્પિયનશિપમાં રાજ્યના ટેનિસ ખેલાડી વિવાન દવેએ ટેનિસમાં અંડર 15ની કેટેગરીમાં અને દેવ ભટ્ટે અંડર 13 કેટેગરીમાં કાંસ્ય જીત્યા છે.ગત ઑગસ્ટે યોજયેલી સ્પર્ધામાં 13 વર્ષીય વિવાને કાંસ્ય ચંદ્રક મેળવ્યો હતો. આ સાથે નેશનલ સ્પર્ધામાં ગુજરાતે 2 ચંદ્રકો મેળવ્યા છે.

નવેમ્બર 7, 2025 9:25 એ એમ (AM)

views 22

આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થવાની આગાહી

આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થવાની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 12 નવેમ્બર સુધી, રાજ્યમાં હવામાન સામાન્ય રીતે સૂકું રહેશે. જ્યારે લઘુત્તમ તાપમાનમાં ત્રણ દિવસ સુધી 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો ક્રમશઃ ઘટાડો રહેશે. હવામાન વિભાગના નિયામક ડૉ.એ.કે. દાસે જણાવ્યું, અત્યારે દરિયાકાંઠાના પવનની દિશા ઉત્ત...

નવેમ્બર 7, 2025 9:20 એ એમ (AM)

views 16

કચ્છની મુલાકાત લેતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, સરહદી ગામોએ ‘સરહદના સંત્રી’ની ભૂમિકા અદા કરી છે

રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કચ્છ જિલ્લાના સરહદી ગામોની મુલાકાત દરમિયાન લખપત તાલુકાના કપુરાશી ગામ ખાતે કપૂરાશી અને કોરિયાણી ગ્રામજનો સાથે સંવાદ કર્યો.આ પ્રસંગે શ્રી સંઘવીએ જણાવ્યું, સરહદી ગામોનો વિકાસ કેવી રીતે કરી શકાય તે ઉદ્દેશ સાથે 30થી વધુ IPS અધિકારીઓ ગામોમાં સભા સંવાદ યોજીને નાગરિકોની સ...

નવેમ્બર 7, 2025 9:19 એ એમ (AM)

views 24

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અંબાજીથી જનજાતીય ગૌરવયાત્રાનો શુભારંભ કરાવશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અંબાજીથી જનજાતીય ગૌરવયાત્રાનો શુભારંભ કરાવશે. સરકાર દ્વારા 14 આદિજાતિ જિલ્લા સહિત રાજ્યભરમાં જનજાગૃતિ અને આદિજાતિ ગૌરવના સંદેશ સાથે જનજાતીય ગૌરવયાત્રાનું આયોજન કરાયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા-દર્શનમાં ‘જનજાતીય ગૌરવ વર્ષ ઉત્સવ’ અંતર્ગત યોજાઈ રહેલી જનજાતીય ગ...

નવેમ્બર 7, 2025 9:18 એ એમ (AM)

views 51

રાજ્ય સહિત દેશભરમાં આજે રાષ્ટ્રગીત “વંદે માતરમ્”ના 150 વર્ષની ભવ્ય ઉજવણી

રાજ્ય સહિત દેશભરમાં આજે રાષ્ટ્રગીત “વંદે માતરમ્”ના 150 વર્ષની ભવ્ય ઉજવણી થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રની ઉપસ્થિતિમાં ગુજરાત વિધાનસભા પરિસર રાજયકક્ષાનો કાર્યક્રમ યોજાશે. જેમાં રાષ્ટ્રગીત “વંદે માતરમ્”ના મૂળ સ્વરૂપના સમૂહગાન સાથે સ્વદેશીના શપથ ગ્રહણ કરાશે. આ ઉપરાંત રાજ્યના વિવિધ પ્રભારી મંત્રીઓની ઉપસ્થિત...

નવેમ્બર 7, 2025 9:16 એ એમ (AM)

views 20

ભારત અને લક્ઝમબર્ગે વિજ્ઞાન, ટેકનોલોજી અને અવકાશ સંશોધનમાં સહયોગ વધારવા માટે તેમની પ્રતિબદ્ધતા વ્યકત કરી

ભારત અને લક્ઝમબર્ગે વિજ્ઞાન, ટેકનોલોજી અને અવકાશ સંશોધનમાં સહયોગ વધારવા માટે તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. નવી દિલ્હીમાં મળેલી બેઠકમાં, વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહ અને લક્ઝમબર્ગના રાજદૂત ક્રિશ્ચિયન બિવરે યુરોપિયન બજારોમાં ભારતીય અવકાશ સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવાની તક...

નવેમ્બર 7, 2025 9:15 એ એમ (AM)

views 24

નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશમાં વિશ્વ કક્ષાની બેંકો વિકસાવવા માટે હાકલ કરી

નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશમાં વિશ્વ કક્ષાની બેંકો વિકસાવવા માટે હાકલ કરી છે. તેમણે બેંકોને વૃદ્ધિને વેગ આપવા માટે ઉત્પાદક ક્ષેત્રોને વધુ ધિરાણ આપવા વિનંતી કરી હતી.મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે, સરકારે 2014થી વ્યવસાય કરવાની સરળતા સુધારવા માટે અનેક ક્રાંતિકારી પગલાં લીધાં છે. તેમણે કહ્યું ક...

નવેમ્બર 7, 2025 7:36 એ એમ (AM)

views 98

દેશભરમાં આજે રાષ્ટ્રગીત “વંદે માતરમ્”ના 150 વર્ષની ભવ્ય ઉજવણી -પ્રધાનમંત્રી નવી દિલ્હીમાં એક વર્ષ લાંબા સ્મારક કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય ગીત "વંદે માતરમ"ની 150મી વર્ષગાંઠ નિમિત્તે એક વર્ષ લાંબા સ્મારક કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. તેઓ આ પ્રસંગે એક સ્મારક ટપાલ ટિકિટ અને સિક્કો પણ બહાર પાડશે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, આ દિવસ દરેક ભારતીય માટે એક મહત્વપૂર્ણ પ્રસ...

નવેમ્બર 7, 2025 7:34 એ એમ (AM)

views 52

બિહાર વિધાનસભાના પ્રથમ તબક્કાનું મતદાન 64.66 ટકા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ

બિહાર વિધાનસભાના પ્રથમ તબક્કાનું મતદાન 64.66 ટકા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું. એક હજાર 314 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ થઈ ગયું છે..વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે મતદાન 11 નવેમ્બરે યોજાશે. બંને તબક્કાની મતગણતરી 14 નવેમ્બરે થશે.