નવેમ્બર 9, 2025 2:03 પી એમ(PM)

views 34

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડની સ્થાપનાના રજત જયંતી નિમિત્તે આઠ હજાર કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તરાખંડ રાજ્યની સ્થાપનાના રજત જયંતીના સમારોહમાં ઉપસ્થિત રહ્યા. પ્રધાનમંત્રીએ આઠ હજાર કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. જેમાં પીવાનું પાણી, સિંચાઈ, ટેકનિકલ શિક્ષણ, ઉર્જા, શહેરી વિકાસ, રમતગમત અને કૌશલ્ય વિકાસનો સમાવેશ થાય છે. પ્રધાનમં...

નવેમ્બર 9, 2025 2:02 પી એમ(PM)

views 8

રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રીએ ઉત્તરાખંડના લોકોને સ્થાપનાની રજત જયંતિ પ્રસંગે શુભકામનાઓ પાઠવી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડની સ્થાપનાની રજત જયંતિ પર રાજ્યવાસીઓને શુભેચ્છાઓ પાઠવી. સોશિયલ મીડિયા પોસ્ટમાં, રાષ્ટ્રપતિ મુર્મુએ જણાવ્યું હતું કે ઉત્તરાખંડે રાષ્ટ્રની ભવ્ય આધ્યાત્મિક અને સાંસ્કૃતિક યાત્રામાં અનોખું યોગદાન આપ્યું છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મો...

નવેમ્બર 9, 2025 2:01 પી એમ(PM)

views 40

ગુજરાત એટીએસે ગાંધીનગર પાસેથી આઇએસઆઇએસ સાથે સાંઠગાંઠ ધરાવતા ત્રણ સંદિગ્ધ આંતકવાદીઓને ઝડપ્યાં

ગુજરાત ATS એ ગાંધીનગરના અડાલજ પાસેથી ત્રણ આતંકીઓની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં આ ત્રણે આંતકવાદીઓ ISIS સાથે સાંઠગાઠ ધરાવતા હતા. ઝડપાયેલા ત્રણે આતંકવાદીઓ પાસેથી હથિયાર પણ મળી આવ્યા છે. આ ત્રણે આતંકવાદીઓની એટીએસ પૂછપરછ કરીને વધુ તપાસ હાથ ધરી રહી છે. આ ત્રણે આતંકવાદીઓ હુમલો કરવાનુ કાવતરૂ રચી રહ્યાં હ...

નવેમ્બર 9, 2025 2:00 પી એમ(PM)

views 42

સેમિકન્ડક્ટર મિશનને વિસ્તૃત કરવાના ભાગરૂપે ભારત અને અમેરિકા વચ્ચે બેઠક

અમેરિકામાં ભારતીય રાજદૂત વિનય મોહન ક્વાત્રાએ ઇન્ટેલના મુખ્ય કાર્યકારી અધિકારી લિપ-બૂ ટેન સાથે મુલાકાત કરી, જેથી સરકારના ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન અને ઇન્ડિયા એઆઇ મિશનને અનુરૂપ ભારતમાં સેમિકન્ડક્ટર અને એઆઇ કામગીરીને વિસ્તૃત કરવાની ઇન્ટેલની યોજનાઓ અંગે ચર્ચા કરી શકાય. ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન 2021 મા...

નવેમ્બર 9, 2025 1:57 પી એમ(PM)

views 28

ભારતની તીરંદાજી ટીમ બાંગ્લાદેશમાં યોજાનારી એશિયન તીરંદાજી ચેમ્પિયનશિપમાં ભાગ લેવા ઢાકા જશે

ભારતની 16 સભ્યોની તીરંદાજી ટીમ 9થી 14 નવેમ્બર દરમિયાન ઢાકા બાંગ્લાદેશમાં યોજાનારી એશિયન તીરંદાજી ચેમ્પિયનશિપમાં ભાગ લેશે. જ્યોતિ સુરેખા વેન્નમ અને અભિષેક વર્મા જેવા સ્ટાર્સ તેમના ત્રીજા વ્યક્તિગત ખિતાબનું લક્ષ્ય રાખે છે.અભિષેક વર્મા અને પ્રથમેશ જાવકર કમ્પાઉન્ડ પુરુષોની ટીમનું નેતૃત્વ કરશે, જ્યારે દી...

નવેમ્બર 9, 2025 2:28 પી એમ(PM)

views 22

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આજે જૂનાગઢના 78મા મુક્તિ દિવસની ઉજવણી કરવામાં આવી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આજે જૂનાગઢના 78મા મુક્તિ દિવસની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે શ્રી પટેલે સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મજયંતી નિમિત્તે યુનિટી માર્ચનો પણ પ્રારંભ કરાવ્યો. શ્રી પટેલે કહ્યું, કે આઝાદ ભારતના ઇતિહાસમાં જૂનાગઢનો સ્વતંત્રતા સંગ્રામ સુવર્ણ અક્ષરે અંકિત થયેલો છે. આર...

નવેમ્બર 9, 2025 9:17 એ એમ (AM)

views 39

રશિયાએ ગતરાત્રે યુક્રેન પર ડ્રોન અને મિસાઇલોથી કરેલા હુમલામાં સાત લોકો માર્યા ગયા અનેક ઇજાગ્રસ્ત

રશિયાએ સમગ્ર રાત્રિ દરમ્યાન યુક્રેન પર ડ્રોન અને મિસાઇલોથી હુમલો કર્યો, જેમાં સાત લોકો માર્યા ગયા. બે પરમાણુ પાવર પ્લાન્ટના સબસ્ટેશનને પણ નિશાન બનાવવામાં આવ્યા. યુક્રેનના વિદેશમંત્રી એન્ડ્રી સિબિહાએ જણાવ્યું હતું કે આ હુમલા પૂર્વયોજિત હતા અને રશિયા જાણી જોઈને યુરોપમાં પરમાણુ સુરક્ષાને જોખમમાં મૂકી ર...

નવેમ્બર 9, 2025 9:16 એ એમ (AM)

views 44

આજના જૂનાગઢના મુક્તિ દિવસથી ગુજરાતના મુખ્યમંત્રી રાજ્યવ્યાપી યુનિટિ માર્ચનો આરંભ કરાવશે

આજે જૂનાગઢ પોતાનો 78મો આઝાદ દિવસ મનાવશે. 15 ઓગસ્ટ 1947ના રોજ ભારત જ્યારે આઝાદ થયુ. ત્યારે જૂનાગઢના નવાબે જૂનાગઢ અને માણાવદરને પાકિસ્તાનમાં ભેળવવાની જાહેરાત કરી હતી. એ સમયે સરદાર વલ્લભભાઈ પટેલે કુનેહભરી રાજનીતિ અપનાવી આરજી હુકુમત સેનાની સ્થાપના કરી અને 84 દિવસની લડત બાદ 9 નવેમ્બર 1947ના રોજ જુનાગઢ નવ...

નવેમ્બર 9, 2025 8:34 એ એમ (AM)

views 23

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મુક્ત વેપાર કરાર પર ચોથા તબક્કાની વાટાઘાટો પૂર્ણ થઈ

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મુક્ત વેપાર કરાર પર ચોથા તબક્કાની વાટાઘાટો પૂર્ણ થઈ છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું હતું કે વાટાઘાટો માલ અને સેવાઓમાં વેપાર, આર્થિક સહયોગ જેવા મુખ્ય ક્ષેત્રો પર કેન્દ્રિત હતી. બંને પક્ષોએ જણાવ્યું હતું કે ચર્ચાઓ સકારાત્મક હતી અને મજબૂત, આધુનિક અને સંતુલિત વેપાર ભ...

નવેમ્બર 9, 2025 8:34 એ એમ (AM)

views 115

બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા માટે પ્રચાર આજે સાંજે સમાપ્ત થશે

બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા માટે પ્રચાર આજે સાંજે સમાપ્ત થશે. આ તબક્કામાં, 11 નવેમ્બરના રોજ 20 જિલ્લાઓમાં ફેલાયેલા 122 વિધાનસભા મતવિસ્તારોમાં મતદાન થશે. અંતિમ તબક્કામાં, 3.7 કરોડથી વધુ મતદારો 136 મહિલાઓ સહિત 1,302 ઉમેદવારોનું ચૂંટણી ભાવિ નક્કી કરશે. આજે પ્રચારના છેલ્લા દિવસે, વરિષ્...