નવેમ્બર 9, 2025 7:51 પી એમ(PM)

views 101

બિહાર વિધાનસભા ચૂંટણીના અંતિમ તબક્કાનો ચૂંટણી પ્રચાર આજે સાંજે પૂર્ણ થયો

બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા માટે પ્રચાર પૂર્ણ થઈ ગયો છે. મંગળવારે 20 જિલ્લાઓમાં 122 વિધાનસભા બેઠકો માટે મતદાન થશે. આ બીજા તબક્કામાં 3 કરોડ 70 લાખથી વધુ મતદારો 136 મહિલાઓ સહિત 1,302 ઉમેદવારોનું ચૂંટણી ભાવિ નક્કી કરશે. આજે પ્રચારના અંતિમ દિવસે, NDA, મહાગઠબંધન અને અન્ય પક્ષોના ટોચના ન...

નવેમ્બર 9, 2025 7:50 પી એમ(PM)

views 28

અમેરિકામાં સરકારી શટડાઉનને કારણે એરલાઇન્સે 1 હજાર 700 થી વધુ ઉડાનો રદ કરી

અમેરિકામાં સરકારી શટડાઉનને કારણે એરલાઇન્સે 1700 થી વધુ ઉડાનો રદ કરી છે. પગાર ચૂકવવામાં ન આવતા કર્મચારીઓની અછતને કારણે હજારો ઉડાન મોડી પડી હતી. આ કારણે ગઈકાલે ન્યુયોર્ક શહેરના ત્રણ મુખ્ય વિમાનીમથક - નેવાર્ક લિબર્ટી ઇન્ટરનેશનલ, લાગાર્ડિયા અને જોન એફ. કેનેડી ઇન્ટરનેશનલ - પરથી ઉડાનો મોડી પડી હતી. શિકાગો...

નવેમ્બર 9, 2025 7:14 પી એમ(PM)

views 37

મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદીનો આજથી રાજ્યવ્યાપી શુભારંભ થયો

કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ગાંધીનગરના દહેગામ ખાતેથી મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદીનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો. આ પ્રસંગે શ્રી વાઘાણીએ ખેડૂતો સાથે વાતચીત પણ કરી હતી. બજાર કરતા વધુ ભાવે જણસીની ખરીદી કરવા બદલ ખેડૂતોએ રાજ્ય સરકારનો આભાર માન્યો. ઉલ્લેખનીય છે કે, ખેડૂતો પાસેથી 15 હજાર કરો...

નવેમ્બર 9, 2025 7:12 પી એમ(PM)

views 11

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યવ્યાપી યુનિટી માર્ચનું જૂનાગઢથી પ્રસ્થાન કરાવ્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી અંતર્ગત આજે રાજ્યવ્યાપી યુનિટી માર્ચનું જૂનાગઢથી પ્રસ્થાન કરાવ્યું. જૂનાગઢ મુક્તિ દિવસના અવસરે બહાઉદ્દીન કોલેજથી શરૂ થયેલી સરદાર@150 પદયાત્રાનો પ્રારંભ કરાવતા શ્રી પટેલે કહ્યું, આ યુનિટી માર્ચ ‘એક ભારત, આત્મનિર્ભર ભારત’ની વિભા...

નવેમ્બર 9, 2025 7:11 પી એમ(PM)

views 9

ગુજરાત ATSએ આતંકી પ્રવૃતિ સાથે સંકળાયેલા ત્રણ શખ્સની ધરપકડ કરી

ગુજરાત આતંકવાદ વિરોધી ટુકડી- ATSએ આતંકી પ્રવૃતિ સાથે સંકળાયેલા ત્રણ શખ્સની ધરપકડ કરી છે. મળેલી બાતમીને આધારે ATSએ તપાસ કરતા ગાંધીનગરના અડાલજ પાસેથી અહેમદ મોહીયુદીન નામના શખ્સને ઝડપી લીધો હતો. તેની પાસેથી 3 પિસ્તોલ અને 30 જીવતા કારતૂસ મળી આવ્યા હતા. ત્યારબાદ તે શખ્સની પૂછપરછ અને તેના મોબાઈલમાંથી મળેલ...

નવેમ્બર 9, 2025 7:09 પી એમ(PM)

views 10

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, ઝડપી, સરળ અને પારદર્શક ન્યાય એ દરેક નાગરિકનો બંધારણીય અધિકાર

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, ઝડપી, સરળ અને પારદર્શક ન્યાય એ દરેક નાગરિકનો બંધારણીય અધિકાર છે. તાપી જિલ્લાના ઉચ્છલ ખાતે નવનિર્મિત અદ્યતન સિવિલ ન્યાય મંદિરનું લોકાર્પણ કરતા શ્રી સંઘવીએ કહ્યું, ન્યાયની પારદર્શિતા અને સુલભતા માટે સરકાર પ્રતિબદ્ધ છે. તાપી જિલ્લાના પ્રવાસ દરમિયાન શ્રી સંઘવીએ આજે ડ...

નવેમ્બર 9, 2025 7:08 પી એમ(PM)

views 13

પ્રાકૃતિક ચિકિત્સા પર્વની ઉજવણી અંતર્ગત અમદાવાદમાં 685 લોકોએ એક સાથે વૃક્ષાસન કરી વિશ્વ વિક્રમ સર્જ્યો

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે અમદાવાદમાં નેચરોપેથી – પ્રાકૃતિક ચિકિત્સા દિવસ પર્વનો આજે શુભારંભ કરાવ્યો. આ પ્રસંગે તેમણે 'નેચરોપથી ડે' અને 'પ્રાકૃતિક ચિકિત્સા દિવસપર્વ'ના કટ આઉટનું અનાવરણ કર્યું હતું. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ૬૮૫ લોકો દ્વારા કરાયેલા સામૂહિક વૃક્ષાસન અને ધૂપસ્નાનને એશ...

નવેમ્બર 9, 2025 2:29 પી એમ(PM)

views 17

રાજ્યમાં કમોસમી વરસાદ થવાને કારણે ખેડૂતોને મોટું નુકસાન..

રાજ્યમાં કમોસમી વરસાદ થવાને કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે. મહેસાણાના ઊંઝા માર્કેટયાડમાં કમોસમી વરસાદ બાદ જીરાની આવકની સાથે ભાવમાં પણ વધારો થયો છે. દૈનિક 15 હજાર બોરીની આવક નોંધાઇ હતી. જીરાનો ભાવ રૂપિયા 3 હજાર 750 થી 3 હજાર 800 અને એવરેજ ભાવ 3 હજાર 700 થી 3 હજાર 750 નો ભાવ રહ્યો. વરિયાળીનો ભાવ ...

નવેમ્બર 9, 2025 2:27 પી એમ(PM)

views 15

ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદીનો આજથી રાજ્યવ્યાપી શુભારંભ..

ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદીનો આજથી રાજ્યવ્યાપી શુભારંભ થયો છે. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ગાંધીનગરના દહેગામમાં ટેકાના ભાવે ખરીદીનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યા ખેડૂતો સાથે સંવાદ કર્યો. બજાર કરતા વધુ ભાવે જણસીની ખરીદી કરવા બદલ ખેડૂતોએ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો. ઉલ્લેખનીય છે, ખેડૂતો પાસેથી 15 હજા...

નવેમ્બર 9, 2025 2:26 પી એમ(PM)

views 15

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે તાપીના ઉચ્છલ ખાતે નવનિર્મિત અદાલત ભવનનું ઉદ્ઘાટન કર્યું.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે તાપીના ઉચ્છલ ખાતે નવનિર્મિત અદાલત ભવનનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે શ્રી સંઘવીએ કાયદા વ્યવસ્થા મજબૂત બનાવવા અને લોકોને વધુ ઝડપથી ન્યાય મળે તેવી ભગવાનને પ્રાર્થના કરી. દરમિયાન તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત શ્રી સંઘવીના હસ્તે મૂળમાલિકોને તેમનો ચોરાયેલો માલસામાન પરત...