નવેમ્બર 11, 2025 1:50 પી એમ(PM)
21
દિલ્હી વિસ્ફોટના ષડયંત્રકારીઓને છોડવામાં નહીં આવે તેમ ભૂટાનના પ્રવાસ દરમિયાનના સંબોધનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે દિલ્હીમાં બનેલી ભયાનક ઘટના પાછળના કાવતરાખોરોને છોડવામાં આવશે નહીં અને જવાબદાર તમામ લોકોને ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે. ભૂટાનના થિમ્પુમાં એક કાર્યક્રમને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે, તેઓ ગઈકાલે આખી રાત આ ઘટનાની તપાસમાં સામેલ એજન્સીઓ સાથે સંપર્કમાં રહ્યા હતા. ત...