નવેમ્બર 11, 2025 7:24 પી એમ(PM)

views 15

દિલ્હીમાં કારમાં વિસ્ફોટ બાદ ગુજરાતમાં પોલીસ દ્વારા તપાસ કામગીરી-ધાર્મિક સ્થળો સઘન સુરક્ષા વ્યવસ્થા

દિલ્હીમાં લાલ કિલ્લા પાસે કારમાં વિસ્ફોટ બાદ ગુજરાતમાં પણ એલર્ટ અપાયું છે. પોલીસ દ્વારા વિવિધ જિલ્લામાં તપાસ કરવામાં આવી રહી છે. વિસ્ફોટની ઘટનામાં બાદ ગાંધીનગર રેન્જના તમામ જિલ્લાઓમાં ચેકિંગ શરૂ કરાયું છે. ગાંધીનગર રેન્જ આઇ.જી વિરેન્દ્રસિંહ યાદવે જણાવ્યું કે ગુના શાખા, SOG, ATS સહિત તમામ સુરક્ષા એજન...

નવેમ્બર 11, 2025 7:19 પી એમ(PM)

views 18

વાવ-થરાદ, પાટણ, કચ્છ, પંચમહાલ અને જૂનાગઢ જિલ્લામાં પિયત અને બિનપિયત જમીન બંનેમાં ખેડૂતોને 22 હજાર રૂપિયાની સહાય અપાશે

રાજ્યના વાવ-થરાદ, પાટણ, કચ્છ, પંચમહાલ અને જૂનાગઢ જિલ્લામાં પિયત અને બિનપિયત બંનેમાં એક સમાન કૃષિ સહાય અપાશે. સત્તાવાર યાદીમાં જણાવ્યાઅનુસાર વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ કરેલી રજૂઆતને પગલે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું, પિયત અને બિનપિયત બંને પાકોમાં ખેડૂતોને 22 હ...

નવેમ્બર 11, 2025 5:04 પી એમ(PM)

views 16

ગાંધીનગરના નવા સચિવાલયમાં મહિલા મંડળ સંચાલિત સ્વદેશી ‘સખી નીર’ બ્રાન્ડ દ્વારા અંદાજે એક લાખ 20 હજાર જેટલી પાણી બોટલનું વેચાણ કરાયું

ગાંધીનગરના નવા સચિવાલયમાં મહિલા મંડળ સંચાલિત સ્વદેશી ‘સખી નીર’ બ્રાન્ડ દ્વારા અંદાજે એક લાખ 20 હજાર જેટલી પાણી બોટલનું વેચાણ કરાયું છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે પ્રતિ બોટલ 7 રૂપિયાના દરે ચાર મહિનામાં 11 લાખ રૂપિયાથી વધુનું બોટલનું પાણીનું વેચાણ કરવામાં આવ્યું છે. સચિવાલયમાં શરૂ કરાયેલા આ પ્લ...

નવેમ્બર 11, 2025 5:02 પી એમ(PM)

views 16

રાજ્યના વાવ-થરાદ, પાટણ, કચ્છ, પંચમહાલ અને જૂનાગઢ જિલ્લામાં પિયત અને બિનપિયત બંનેમાં એક સમાન કૃષિ સહાય અપાશે

રાજ્યના વાવ-થરાદ, પાટણ, કચ્છ, પંચમહાલ અને જૂનાગઢ જિલ્લામાં પિયત અને બિનપિયત બંનેમાં એક સમાન કૃષિ સહાય અપાશે. સત્તાવાર યાદીમાં જણાવ્યાઅનુસાર વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ કરેલી રજૂઆતને પગલે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું, પિયત અને બિનપિયત બંને પાકોમાં ખેડૂતોને 22 હ...

નવેમ્બર 11, 2025 5:00 પી એમ(PM)

views 15

દિલ્હીમાં થયેલા વિસ્ફોટ બાદ રાજ્ય પોલીસ દ્વારા વિવિધ જિલ્લામાં તપાસ વધુ સક્રિય કરી

દિલ્હીમાં લાલ કિલ્લા પાસે કારમાં થયેલા વિસ્ફોટ બાદ રાજ્ય પોલીસ દ્વારા વિવિધ જિલ્લામાં તપાસ કરવામાં આવી રહી છે. પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં પણ સઘન તપાસ હાથ ધરાઈ છે. બનાસકાંઠામાં શક્તિપીઠ અંબાજી મંદિર, અમીરગઢ ચેક પોસ્ટ, અને વાવ થરાદ જિલ્લામાં આવેલ ચેકપોસ્ટ પર પણ સુરક્ષા વ્યવસ્થા સઘન...

નવેમ્બર 11, 2025 4:43 પી એમ(PM)

views 19

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તાપી જિલ્લાના ઉચ્છલમાં પ્રાકૃતિક કૃષિ તાલીમ કેન્દ્ર નવનિર્માણધીન સમારોહમાં ઉપસ્થિત રહ્યા

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આજે તાપી જિલ્લાના ઉચ્છલમાં પ્રાકૃતિક કૃષિ તાલીમ કેન્દ્ર નવનિર્માણધીન સમારોહમાં ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે તેમણે પ્રાકૃતિક ખેતીના ફાયદા અંગે માહિતી આપી હતી. શ્રી દેવવ્રતે કહ્યું રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનું અભિયાન પૂરજોશમાં હાથ ધરાયું છે. તેમાં કૃષિ વિભાગના આત્મા પ્રોજેક્ટ અંતર્ગત...

નવેમ્બર 11, 2025 1:52 પી એમ(PM)

views 13

આજે પુડુચેરીમાં પ્રથમ વિશ્વયુદ્ધના અંતની ૧૦૭મા વર્ષની ઉજવણી

આજે પુડુચેરીમાં પ્રથમ વિશ્વયુદ્ધના અંતની ૧૦૭મી વર્ષગાંઠ ઉજવવામાં આવી હતી. પુડુચેરી સરકાર અને ફ્રેન્ચ કોન્સ્યુલેટ દ્વારા સંયુક્ત રીતે આ સ્મૃતિનું આયોજન કરવામાં આવ્યું હતું. નવેમ્બર ૧૯૧૮માં આ દિવસે પ્રથમ વિશ્વયુદ્ધના સાથી દેશો અને જર્મની વચ્ચે યુદ્ધવિરામ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ભારતમાં ફ્...

નવેમ્બર 11, 2025 1:52 પી એમ(PM)

views 16

ભારતે આતંકવાદમાં ઉપયોગમાં લેવાતા ગેરકાયદેસર શસ્ત્રોને નાણાં પૂરા પાડનારા સામે શૂન્ય-સહિષ્ણુતાની નીતિ અપનાવવા અપીલ કરી

ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને આતંકવાદમાં ઉપયોગમાં લેવાતા ગેરકાયદેસર શસ્ત્રોને નાણાં પૂરા પાડનારા અને દાણચોરી કરનારાઓ સામે શૂન્ય-સહિષ્ણુતાની નીતિ અપનાવવા અપીલ કરી છે. નાના શસ્ત્રો પર યુએનમાં ચર્ચા દરમિયાન, ભારતના કાયમી પ્રતિનિધિ, રાજદૂત પી. હરીશે જણાવ્યું કે, દેશ દાયકાઓથી સરહદ પારના આતંકવાદ સ...

નવેમ્બર 11, 2025 1:52 પી એમ(PM)

views 13

બિહારમા બીજા તબક્કાનું અગિયાર વાગ્યા સુધીમાં 31.38 ટકા જેટલુ મતદાન

બિહારમાં, વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કામાં આજે અત્યાર સુધીમાં 31.38 ટકા મતદાન નોંધાયું છે. આ તબક્કામાં 20 જિલ્લાઓના 122 મતવિસ્તારો માટે મતદાન થઈ રહ્યું છે. 136 મહિલાઓ સહિત 1,302 ઉમેદવારોનું ભાવિ 3 કરોડ 70 લાખથી વધુ મતદાતાઓ નક્કી કરશે. સવારે 7 વાગ્યે શરૂ થયેલ મતદાન સાંજે 6 વાગ્યે પૂર્ણ થશે,...

નવેમ્બર 11, 2025 1:51 પી એમ(PM)

views 20

દિલ્હી વિસ્ફોટ બાદની સ્થિતિની સમીક્ષા માટે કેન્દ્રીય ગૃહમંત્રીની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક…. દેશભરમાં હાઇએલર્ટ

ગઈકાલે નવી દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા કાર વિસ્ફોટ બાદ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કર્તવ્ય ભવનમાં ઉચ્ચ સ્તરીય સુરક્ષા સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ સચિવ, ગુપ્તચર બ્યુરોના ડિરેક્ટર, દિલ્હી પોલીસ કમિશનર અને રાષ્ટ્રીય તપાસ એજન્સી ના...