જાન્યુઆરી 18, 2026 3:44 પી એમ(PM)
10
કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયા આજે રાજકોટના ગોંડલમાં સંડે ઓન સાઇકલ કાર્યક્રમમાં જોડાયા હતા.
કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયા આજે રાજકોટના ગોંડલમાં સંડે ઓન સાઇકલ કાર્યક્રમમાં જોડાયા હતા.આ સાઇકલ રેલીનો ગોંડલના અક્ષર મંદિરેથી પ્રારંભ થયો હતો. આ પ્રસંગે શ્રી માંડવિયાએ યુવાનોને સાયકલ થકી સ્વાસ્થ્યનો ફિટનેસ મંત્ર આપ્યો હતો. આ સાઇકલ રેલીમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા.