ડિસેમ્બર 8, 2024 3:11 પી એમ(PM) ડિસેમ્બર 8, 2024 3:11 પી એમ(PM)
7
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ધરમપુરના શ્રીમદ્ રાજચંદ્ર મિશનના 20 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત કાર્યક્રમમાં સહભાગી રહ્યા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ધરમપુરના શ્રીમદ્ રાજચંદ્ર મિશનના 20 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત કાર્યક્રમમાં સહભાગી રહ્યા હતા. મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે આ પ્રસંગે 'મોહશત્રુનો પરાજય' પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ સૌને આ પુસ્તકમાંથી...