ડિસેમ્બર 15, 2024 7:20 પી એમ(PM) ડિસેમ્બર 15, 2024 7:20 પી એમ(PM)
5
કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવિયાએ આજે ભાવનગરમાં 150 કરોડના 11 વિકાસકામોનું ખાતમુહુર્ત અને બે કરોડના કામોનું લોકાર્પણ કર્યું
કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવિયાએ આજે ભાવનગર શહેરના લોકોની જનસુખાકારી માટે 150 કરોડના 11 વિકાસકામોનું ખાતમુહુર્ત અને બે કરોડના એક કામનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે રાજ્યના મંત્રી નીમુબેન બાંભણીયા ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે શ્રી માંડવિયાએ જણાવ્યું હતું કે આજે થયેલા વિકાસ કામોના ખાતમુહુર્ત અને ...