પ્રાદેશિક સમાચાર

ડિસેમ્બર 16, 2024 4:13 પી એમ(PM) ડિસેમ્બર 16, 2024 4:13 પી એમ(PM)

views 4

મહેસાણા જિલ્લા વહીવટી વિભાગ તેમજ આરોગ્ય વિભાગ દ્વારા “બેટી બચાવો બેટી પઢાઓ” ના વિષય સાથે પ્રચાર પ્રસાર અર્થે ભવાઈ રેલી યોજા

મહેસાણા જિલ્લા વહીવટી વિભાગ તેમજ આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં જાતિ દરના પ્રમાણમાં સુધારો થાય તે હેતુથી “બેટી બચાવો બેટી પઢાઓ” ના વિષય સાથે પ્રચાર પ્રસાર અર્થે ભવાઈ રેલી યોજાઈ હતી. અમારા મહેસાણા જિલ્લાના પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે કે વિસનગર તાલુકાના ગોઠવા, રંગાકુઈ, હસનપુર અને કડા જેવા ગામોમાં શિ...

ડિસેમ્બર 16, 2024 4:12 પી એમ(PM) ડિસેમ્બર 16, 2024 4:12 પી એમ(PM)

views 5

બાગાયત મહાવિદ્યાલય જગુદણ ખાતે ખેડૂત તાલીમવર્ગનું આયોજન કરાયું

બાગાયત મહાવિદ્યાલય જગુદણ ખાતે ચાલતી બીજ મસાલા પાકોની વૈજ્ઞાનિક ખેતી, કાપણી અને તે બાદની તજજ્ઞતાઓ વિષય પર વિસનગરના ભૂણાવ ગામ ખાતે ખેડૂત તાલીમવર્ગનું આયોજન કરાયું હતું. જેમાં 110 ખેડુતોએ ભાગ લીધો હતો. તાલીમ વર્ગમાં ખેડૂતોને બીજ મસાલા પાકોની સુધારેલી ખેત પદ્ધતિઓના ચાવીરૂપ મુદ્દાઓ તેમજ, સંકલિત રોગ જીવાત...

ડિસેમ્બર 16, 2024 4:10 પી એમ(PM) ડિસેમ્બર 16, 2024 4:10 પી એમ(PM)

views 4

આહવાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે બે દિવસની ‘શિતકાલીન યોગ શિબિર’ નું સમાપન થયું

આહવાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આજે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન અને યોગસેવક શીશપાલજીના અધ્યક્ષ સ્થાને બે દિવસની ‘શિતકાલીન યોગ શિબિર’ નું સમાપન થયું હતું. આ પ્રસંગે શીશપાલજીએ જણાવ્યું હતું કે, યોગને છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સતત કાર્યશીલ છે. રાજ્યભરમાં અત્યાર સુધી ...

ડિસેમ્બર 16, 2024 11:36 એ એમ (AM) ડિસેમ્બર 16, 2024 11:36 એ એમ (AM)

views 10

કચ્છમાં પ્રવાસનને વધુ વેગ આપવા રણ પ્રવાસન સર્કિટ વિકસાવાશે : મુખ્યમંત્રી

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કચ્છમાં પ્રવાસનને વધુ વેગ આપવા આગામી સમયમાં રણ પ્રવાસન સર્કિટ વિકસાવવાની નેમ વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ ગઇકાલે  ધોરડોના સફેદ રણની ઔપચારિક મુલાકાત દરમિયાન એક કાર્યક્રમને સંબોધતા જણાવ્યુ હતું કે, રણોત્સવમાં આવતા પ્રવાસીઓ માતાના મઢ, કાળો ડુંગર, નારાયણ સરોવર, માંડવી જેવા અન...

ડિસેમ્બર 16, 2024 11:24 એ એમ (AM) ડિસેમ્બર 16, 2024 11:24 એ એમ (AM)

views 21

સેમી કન્ડક્ટર ઉત્પાદનનું ગુજરાત વૈશ્વિક કેન્દ્ર બનશે : સી. આર. પાટિલ

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે ગઇકાલે સુરતથી સેમીકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટિંગ માટેના રાજ્યના પ્રથમ આઉટ સોર્સ્ડ પ્લાન્ટનો શુભારંભ કર્યો હતો. આ પ્રસંગે સી આર પાટીલે ઈલેક્ટ્રોનિક ઉત્પાદન માટે સૌથી અગત્યનું રો-મટીરીયલ ગણાતા સેમી કન્ડક્ટર ઉત્પાદનનું ગુજરાત વૈશ્વિક કેન્દ્ર બનશે તેવો વિશ્વાસ વ્યક્...

ડિસેમ્બર 15, 2024 7:27 પી એમ(PM) ડિસેમ્બર 15, 2024 7:27 પી એમ(PM)

views 5

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે આજે સરદાર વલ્લભભાઈ પટેલને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે આજે સરદાર વલ્લભભાઈ પટેલને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું કે, સરદાર વલ્લભભાઈ પટેલનું વ્યક્તિત્વ અને કાર્યો દેશની એકતા અને અખંડિતતા અને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં દેશવાસીઓ માટે પ...

ડિસેમ્બર 15, 2024 7:24 પી એમ(PM) ડિસેમ્બર 15, 2024 7:24 પી એમ(PM)

views 4

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે રાજકોટ જિલ્લાના ગાયત્રી આશ્રમ, ગધેથડ ખાતે આયોજીત ગુરૂપૂજન કાર્યક્રમમાં સહભાગી થયા

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે રાજકોટ જિલ્લાના ગાયત્રી આશ્રમ, ગધેથડ ખાતે આયોજીત ગુરૂપૂજન કાર્યક્રમમાં સહભાગી થયા હતા. પ્રજાની સુખાકારી માટે તેમણે ગાયત્રી મંદિરમાં શીશ ઝુકાવી પ્રાર્થના કરી હતી, અને આશ્રમના મહંત શ્રી લાલ બાપુના આશીર્વાદ પણ મેળવ્યા હતા. મુખ્યમંત્રીએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે ગધેથડ ...

ડિસેમ્બર 15, 2024 7:23 પી એમ(PM) ડિસેમ્બર 15, 2024 7:23 પી એમ(PM)

views 3

ખ્યાતિકાંડ કેસના આરોપી રાજશ્રી કોઠારીને અમદાવાદની ગ્રામ્ય કોર્ટે દસ દિવસના રિમાન્ડ મંજુર કર્યા

ખ્યાતિકાંડ કેસના આરોપી રાજશ્રી કોઠારીને અમદાવાદની ગ્રામ્ય કોર્ટે દસ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. ખ્યાતિ મલ્ટી હોસ્પિટલના ડાયરેક્ટર રાજશ્રી કોઠારીની 32 દિવસ બાદ અમદાવાદની ગુનાશોદક શાખાએ ગઇકાલે રાજસ્થાનથી ધરપકડ કરી હતી. પોલીસે આજે આ કેસમાં વધુ તપાસ કરવા માટે દસ દિવસના રિમાન્ડનની માંગણી કરી હતી. બંને...

ડિસેમ્બર 15, 2024 7:23 પી એમ(PM) ડિસેમ્બર 15, 2024 7:23 પી એમ(PM)

views 7

કચ્છ રણોત્સવ એ વિશ્વ પ્રવાસનનું તોરણ બની ગયું છે અને રણોત્સવથી રાજ્યના પ્રવાસન ઉદ્યોગને વેગ મળ્યો છે :મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું કે, કચ્છ રણોત્સવ એ વિશ્વ પ્રવાસનનું તોરણ બની ગયું છે અને રણોત્સવથી ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને વેગ મળ્યો છે. ધોરડો ખાતે યોજાતો રણોત્સવ એ એક ભારત શ્રેષ્ઠ ભારતને સાકાર કરવાનો અવસર છે. યુનાઇટેડ નેશન દ્વારા ધોરડોને બેસ્ટ ટુરીઝમ વિલેજમાં સ્થાન મળ્યું છે તે અંગે મુખ્યમંત...

ડિસેમ્બર 15, 2024 7:22 પી એમ(PM) ડિસેમ્બર 15, 2024 7:22 પી એમ(PM)

views 6

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રીના વિઝનને અનુરૂપ ભવિષ્યના ક્ષેત્રોના વિકાસમાં ગુજરાતને અગ્રેસર રાખવાની નેમ વ્યક્ત કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝનને અનુરૂપ ભવિષ્યના ક્ષેત્રોના વિકાસમાં ગુજરાતને અગ્રેસર રાખવાની નેમ વ્યક્ત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મુંબઇમાં વર્લ્ડ હિન્દુ ઇકોનોમિક ફોરમ આયોજિત વાર્ષિક સભામાં સંબોધન કરતાં આ મુજબ જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ લોહપુરુષ સરદાર વલ્લભ...