પ્રાદેશિક સમાચાર

જાન્યુઆરી 24, 2025 7:09 પી એમ(PM)

views 34

નળ સરોવર પક્ષી અભ્યારણ ખાતે 25 અને 26મી જાન્યુઆરીએ જળાશયના પક્ષીઓની પ્રાથમિક ગણતરી કરવામાં આવશે

નળ સરોવર પક્ષી અભ્યારણ ખાતે 25 અને 26મી જાન્યુઆરીએ જળાશયના પક્ષીઓની પ્રાથમિક ગણતરી કરવામાં આવશે. અગ્ર મુખ્ય વન સંરક્ષકના જણાવ્યા મુજબ પક્ષી ગણતરી દરમ્યાન બે દિવસ નળ સરોવર પક્ષી અભ્યારણ પ્રવાસીઓ માટે બંધ રહેશે. પક્ષી ગણતરીનાં કાર્યમાં ખલેલ ન પહોંચે તે માટે વનવિભાગને સહયોગ આપવા લોકોને અપીલ કરવામાં આવી...

જાન્યુઆરી 24, 2025 7:09 પી એમ(PM)

views 16

નવસારી જિલ્લામાં આદિજાતિ વિસ્તારનાં સર્વાંગી વિકાસ માટે ન્યુ ગુજરાત પેટર્ન 2024-25 યોજના હેઠળ 35 કરોડ રૂપિયાથી વધુની જોગવાઈના 701 કામોને બહાલી આપવામાં

નવસારી જિલ્લામાં આદિજાતિ વિસ્તારનાં સર્વાંગી વિકાસ માટે ન્યુ ગુજરાત પેટર્ન 2024-25 યોજના હેઠળ 35 કરોડ રૂપિયાથી વધુની જોગવાઈના 701 કામોને બહાલી આપવામાં આવી. નાણામંત્રી કનુ દેસાઈના અધ્યક્ષસ્થાને મળેલી નવસારી જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠકમાં વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં વલસાડના ધારસભ્ય...

જાન્યુઆરી 24, 2025 7:08 પી એમ(PM)

views 13

ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે આયોજિત ત્રિ-દિવસીય હિન્દુ આધ્યાત્મીક સેવા મેળામાં આજે મહિષાસુર મદિની આચાર્ય વંદન કાર્યક્રમ યોજાયો

ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે આયોજિત ત્રિ-દિવસીય હિન્દુ આધ્યાત્મીક સેવા મેળામાં આજે મહિષાસુર મદિની આચાર્ય વંદન કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં પ્રવાસનમંત્રી મૂળુભાઈ બેરા ઉપસ્થિત રહ્યાં હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે, આ મેળામાં 250થી વધુ હિન્દુ સેવાભાવી સંસ્થાઓના સહયોગથી અગિયાર કુંડી સામાજિક સમરસ...

જાન્યુઆરી 24, 2025 7:07 પી એમ(PM)

views 7

રૂરલ ડેવલપમેન્ટ એન્ડ મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા હિતેશ ઓઝાને નંદિનીબેન દિવેટીયા ગ્રામીણ પુન:વર્સન પારિતોષક એનાયત કરવામાં આવ્યો

રૂરલ ડેવલપમેન્ટ એન્ડ મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા હિતેશ ઓઝાને નંદિનીબેન દિવેટીયા ગ્રામીણ પુન:વર્સન પારિતોષક એનાયત કરવામાં આવ્યો. હિતેશ ઓઝા લોકોમોટર દિવ્યાંગથી પીડીત હોવા છતાં P.N.R. સોસાયટીમાં કોમ્યુટર ઓપરેટર તરીકે કાર્યરત છે. સેવા અને નિષ્ઠાને કારણે તેઓને અગાઉ ત્રણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા...

જાન્યુઆરી 24, 2025 6:57 પી એમ(PM)

views 8

મુન્દ્રા કસ્ટમ્સ વિભાગે 150 કરોડ રૂપિયાના ટ્રામાડોલ ગોળીઓનાં જથ્થાનો નાશ કર્યો

મુન્દ્રા કસ્ટમ્સ વિભાગે 150 કરોડ રૂપિયાના ટ્રામાડોલ ગોળીઓનાં જથ્થાનો નાશ કર્યો છે. કસ્ટમ્સ વિભાગ મુન્દ્રાએ 2024માં આફ્રિકા જતી નિકાસ કન્સાઇન્મેન્ટમાંથી 94 લાખ ટ્રામાડોલ ગોળીઓ, જપ્ત કરી હતી, તેનો કચ્છના ભચાઉ ખાતે નાશ કરવામાં આવ્યો છે. NDPS એક્ટ-2018 હેઠળ ટ્રામાડોલને સાયકોએક્ટિવ ડ્રગ તરીકે વર્ગીકૃત કર...

જાન્યુઆરી 24, 2025 3:49 પી એમ(PM)

views 16

શ્રદ્ધાળુઓ માટે મહાકુંભની યાત્રા સરળ બનાવવા માટે રાજ્ય સરકારે દરરોજ ગુજરાતથી પ્રયાગરાજ એસી વોલ્વો બસ શરૂ કરવાની જાહેરાત કરી

શ્રદ્ધાળુઓ માટે મહાકુંભની યાત્રા સરળ બનાવવા માટે રાજ્ય સરકારે દરરોજ ગુજરાતથી પ્રયાગરાજ એસી વોલ્વો બસ શરૂ કરવાની જાહેરાત કરી છે. આગામી 27મી જાન્યુઆરીથી આ સેવા શરૂ કરવામાં આવશે. પ્રથમ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર સર્કિટ હાઉસથી આ યાત્રાને પ્રસ્થાન કરાવશે. ત્યારબાદ દરરોજ સવારે સાત વાગે રાણી...

જાન્યુઆરી 24, 2025 3:48 પી એમ(PM)

views 13

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી ગુજરાતના નવા મુખ્ય સચિવ બનશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી ગુજરાતના નવા મુખ્ય સચિવ બનશે. હાલના મુખ્ય સચિવ રાજકુમારનો કાર્યકાળ 31 જાન્યુઆરીએ પૂર્ણ થઈ રહ્યો છે. ત્યારે પંકજ જોષી હાલ મુખ્યમંત્રી કાર્યાલયમાં અધિક મુખ્ય સચિવ તરીકે કાર્યરત છે. તેઓ 1989ની બેચના ગુજરાત કેડરના IAS અધિકારી છે. પંકજ જોષી પહેલી ફેબ...

જાન્યુઆરી 24, 2025 3:46 પી એમ(PM)

views 13

રાજ્યમાં આજે અને આવતીકાલે રાત્રે સાતથી દસનાં સમયગાળા દરમ્યાન એક દુલર્ભ ખગોળીય ઘટના જોવા મળશે

રાજ્યમાં આજે અને આવતીકાલે રાત્રે સાતથી દસનાં સમયગાળા દરમ્યાન એક દુલર્ભ ખગોળીય ઘટના જોવા મળશે. સૂર્યની આસપાસ ફરતા આઠ ગ્રહોમાંથી પાંચ ગ્રહો એક જ ક્ષેત્રમાં સંરેખિત થશે. એટલે કે ગ્રહોની પરેડ જોવા મળશે. આ ઘટનાનાં સાક્ષી બનવા માટે તેમજ આ ઘટના રાજ્યનાં લોકો સુધી પહોંચે તે માટે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન...

જાન્યુઆરી 24, 2025 3:45 પી એમ(PM)

views 13

વડોદરા શહેરની ત્રણ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ઈ-મેઈલથી ધમકી મળતા પોલીસે તપાસ શરૂ કરી

વડોદરા શહેરની ત્રણ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ઈ-મેઈલથી ધમકી મળતા પોલીસે ત્રણેય શાળાઓમાં બોમ્બ સ્કવોડ સાથે તપાસ શરૂ કરી છે. વડોદરા શહેરનાં ભાયલી વિસ્તારમાં આવેલી નવરચના શાળાનાં આચાર્યને સવારે ઈમેઈલ મળ્યો હતો. આચાર્યએ આ અંગેની જાણ પોલીસને કરી હતી. પોલીસે નવરચના ગ્રુપની ત્રણ શાળાઓમાં બોમ્બ સ્કવોર્ડ સ...

જાન્યુઆરી 24, 2025 3:43 પી એમ(PM)

views 9

સુરેન્દ્રનગરમાં જિલ્લા કક્ષા પ્રજાસત્તાક પર્વની મૂળી ખાતે ઉજવણી કરાશે

સુરેન્દ્રનગરમાં જિલ્લા કક્ષા પ્રજાસત્તાક પર્વની મૂળી ખાતે ઉજવણી કરાશે. જે અંતર્ગત મુળી ગામના પ્રવેશદ્વાર સામેના ગ્રાઉન્ડ ખાતે રિયલ ટાઈમ રિહર્સલ યોજાયું હતું. ત્યાર બાદ ટેબ્લો નિદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નિવાસી અધિક કલેકટર રાજેન્દ્ર ઓઝાએ કાર્યક્રમ અને પોલીસ પરેડ રિહર્સલનું નિરીક્ષણ કર્યું ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.