પ્રાદેશિક સમાચાર

જાન્યુઆરી 6, 2025 4:30 પી એમ(PM) જાન્યુઆરી 6, 2025 4:30 પી એમ(PM)

views 5

વલસાડના ધરમપુર ખાતે વિશ્વ આરોગ્ય સંસ્થાની માર્ગદર્શિકા મુજબ સૌપ્રથમ “સર્પ સંશોધન સંસ્થાન”ની સ્થાપના કરવામાં આવી છે

વલસાડના ધરમપુર ખાતે વિશ્વ આરોગ્ય સંસ્થાની માર્ગદર્શિકા મુજબ સૌપ્રથમ “સર્પ સંશોધન સંસ્થાન”ની સ્થાપના કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં તથા વન-પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા અને રાજ્ય મંત્રી મુકેશ પટેલના માર્ગદર્શનમાં આ સંસ્થાનની સ્થાપના કરવામાં આવી છે. ધરમપુર ખાતેના આ સર્પ સંશોધન ...

જાન્યુઆરી 6, 2025 4:21 પી એમ(PM) જાન્યુઆરી 6, 2025 4:21 પી એમ(PM)

views 4

અમદાવાદના ઇન્દિરા બ્રિજ પાસે છઠ ધાટ ખાતે સિંધી સાંસ્કૃતિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું

સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા અમદાવાદના ઇન્દિરા બ્રિજ પાસે છઠ ધાટ ખાતે સિંધી સાંસ્કૃતિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્ર્મમાં રાજયના પ્રવાસન મંત્રી મૂળુ બેરા અને સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિતિ રહ્યા હતા. આ પ્રસંગે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું તેમજ સિંધી ફૂડ ફેસ્ટિવલનું પણ...

જાન્યુઆરી 6, 2025 9:16 એ એમ (AM) જાન્યુઆરી 6, 2025 9:16 એ એમ (AM)

views 7

એમડી – એમએસ માં ઓલ ઈન્ડિયા ક્વોટામાં પીજી નીટ પર્સન્ટાઇલમાં ઘટાડો કરાશે

પોસ્ટ ગ્રેજ્યુએશન મેડિકલમાં MD અને MSમાં પ્રવેશ માટેના બે તબક્કા પૂર્ણ થયા બાદ ઓલ ઈન્ડિયા ક્વોટાની 10 હજારથી વધુ બેઠકો ખાલી પડી હોવાથી કેન્દ્ર સરકારે હવે પ્રવેશ માટેની લાયકાત એટલે કે પીજી નીટના પર્સન્ટાઈલમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. જે અંતર્ગત ત્રીજા તબક્કામાં સામાન્ય કેટેગરીમાં 15 અને અનામત કેટ...

જાન્યુઆરી 6, 2025 8:51 એ એમ (AM) જાન્યુઆરી 6, 2025 8:51 એ એમ (AM)

views 9

એશિયન પેરા ગેમ્સમાં સુવર્ણ અને કાંસ્ય પદક મેળવનાર દિવ્યાંગ ખેલાડીને રાજ્ય સરકાર નોકરી આપશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ષ 2023ની એશિયન પેરા ગેઇમ્સની ચેસ રમતમાં સુવર્ણ અને કાંસ્ય ચંદ્રક જીતનાર રાજ્યના બે દિવ્યાંગ પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓને રાજ્ય સેવામાં નિમણૂક આપવાનો નિર્ણય કર્યો છે.આ ખેલાડીઓની રાજ્ય સરકારમાં વર્ગ ૧ અને વર્ગ-૨ના અધિકારી તરીકે નિમણૂક કરાશે. ચોથી એશિયન પેરા ગેઇમ્સમાં પુરુષોની ...

જાન્યુઆરી 6, 2025 8:45 એ એમ (AM) જાન્યુઆરી 6, 2025 8:45 એ એમ (AM)

views 13

ગુજરાત આગામી ત્રણ વર્ષમાં પાંચ વિશ્વ સ્તરના રમતોત્સવ માટે પ્રયત્નશીલ : મુખ્યમંત્રી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, 2036ના ઓલિમ્પિક્સની યજમાની માટે ભારતે દાવેદારી કરી છે, ત્યારે રાજ્ય સરકાર વર્ષ ૨૦૨૫, ૨૦૨૬ તથા ૨૦૨૯ એમ ત્રણ વર્ષમાં પાંચ જેટલાં વિશ્વ કક્ષાનાં રમતોત્સવનાં આયોજન માટે પ્રયત્નશીલ છે. ગઈ કાલે ભાવનગરમાં સિદસર સ્પોર્ટ્સ સંકુલ ખાતે 74મી સિનિયર નેશનલ બાસ્કેટબોલ સ્...

જાન્યુઆરી 5, 2025 7:26 પી એમ(PM) જાન્યુઆરી 5, 2025 7:26 પી એમ(PM)

views 3

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ભાવનગરમાં 74મી સિનિયર નેશનલ બાસ્કેટબોલ સ્પર્ધાનું ઉદઘાટન કર્યું હતું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ભાવનગરમાં 74મી સિનિયર નેશનલ બાસ્કેટબોલ સ્પર્ધાનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે, 2035નાં ઓલિમ્પિકની દાવેદારી માટે રાજ્ય સરકારે અત્યારથી તૈયારી શરૂ કરી છે. તેમણે સ્પર્ધામાં ભાગ લઈ રહેલા તમામ ખેલાડીઓને શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્...

જાન્યુઆરી 5, 2025 7:23 પી એમ(PM) જાન્યુઆરી 5, 2025 7:23 પી એમ(PM)

views 5

અમદાવાદમાં પાન મસાલાના ધંધા સાથે સંકળાયેલા જૂથ પર રાજ્ય જીએસટીના દરોડામાં અંદાજે 5 કરોડની કરચોરી બહાર આવી

અમદાવાદમાં પાન મસાલાના ધંધા સાથે સંકળાયેલા જૂથ પર રાજ્ય જીએસટીના દરોડામાં અંદાજે 5 કરોડની કરચોરી બહાર આવી છે. અમદાવાદ જિલ્લાના ચાંગોદર વિસ્તારમાં આવેલ પાન મસાલા ઈલાયચીનું ઉત્પાદન કરતાં બે જૂથ તેમ જ સરખેજ-અસલાલીમાં દસ સ્થળોએ જીએસટી વિભાગના દરોડા પડ્યા છે.પ્રાથમિક તપાસમાં અંદાજે પાંચ કરોડની કરચોરી બહા...

જાન્યુઆરી 5, 2025 7:22 પી એમ(PM) જાન્યુઆરી 5, 2025 7:22 પી એમ(PM)

views 4

રાજ્ય સરકાર દ્વારા લુણાવાડાનાં કિશન સાગર તળાવ અને અને દરરકોલી તળાવનાં સૌંદર્યીકરણની કામગીરી શરૂ કરવામાં આવી

રાજ્ય સરકાર દ્વારા લુણાવાડાનાં કિશન સાગર તળાવ અને અને દરરકોલી તળાવનાં સૌંદર્યીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે. નગરપાલિકા દ્વારા તળાવોને આકર્ષક બનાવી લુણાવાડા શહેરીજનો માટે વિવિધ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે જેથી શહેરીજનો માટે પિકનિક પોઇન્ટ બનશે.

જાન્યુઆરી 5, 2025 7:21 પી એમ(PM) જાન્યુઆરી 5, 2025 7:21 પી એમ(PM)

views 18

પીએમ શ્રી યોજના હેઠળ દેશભરની 14 હજાર 500 શાળા સુધારણાની મંજૂરી આપવામાં આવી છે, જેમાં નર્મદા જિલ્લાની આઠ શાળાનો સમાવેશ થાય છે

પીએમ શ્રી યોજના હેઠળ દેશભરની 14 હજાર 500 શાળા સુધારણાની મંજૂરી આપવામાં આવી છે, જેમાં નર્મદા જિલ્લાની આઠ શાળાનો સમાવેશ થાય છે. પીએમ શ્રી યોજના હેઠળ આકાંક્ષી નર્મદા જિલ્લાના વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત અધ્યતન શિક્ષણ મળશે. આ યોજના હેઠળ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓનાં અભ્યાસ માટે અલગ વ્યવસ્થા કરવામાં આવશે. ...

જાન્યુઆરી 5, 2025 7:20 પી એમ(PM) જાન્યુઆરી 5, 2025 7:20 પી એમ(PM)

views 4

જૂનાગઢમાં આજે રાજ્યકક્ષાની 39 મી આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાઈ હતી

જૂનાગઢમાં આજે રાજ્યકક્ષાની 39 મી આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાઈ હતી. સ્પર્ધામાં એક હજાર 193 જેટલાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધા ચાર વિભાગમાં યોજાતી હોય છે. જેમાં જુનિયર ભાઈઓ, અને જુનિયર બહેનો તેમજ સિનિયર ભાઈઓ અને સિનિયર બહેનોની હોય છે. ભાઈઓ માટે પાંચ હજાર પગથિયાં એટલે અંબાજી મંદિર સુધી અને બહેનો મા...