પ્રાદેશિક સમાચાર

ફેબ્રુવારી 10, 2025 7:50 પી એમ(PM)

views 7

અંબાજી શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં  બે દિવસમાં બે લાખ કરતાં વધું શ્રધ્ધાળુઓએ દર્શન કર્યા

અંબાજી શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં  બે દિવસમાં બે લાખ કરતાં વધું શ્રધ્ધાળુઓએ દર્શન કર્યા. ગઇકાલથી શરૂ થયેલ પરિક્રમા મહોત્સવમાં ભક્તો અવિરતપણે જોડાઈ રહ્યા છે, આવતીકાલે પરિક્રમા મહોત્સવના ત્રીજા અને અંતિમ  દિવસે  હજારોની સંખ્યામાં ભાવિકો ગબ્બર પરિક્રમા માટે પહોંચી રહ્યા છે. યાત્રિકોની સુવિધા માટે અમદ...

ફેબ્રુવારી 10, 2025 7:48 પી એમ(PM)

views 7

કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે. પી. નડ્ડાએ ગાંધીનગર ખાતે વર્ચ્યુઅ લરીતે હાથીપગા રોગ’ને નાબૂદ કરવા માટેના સામૂહિક દવા વિતરણ કાર્યક્રમનું લોન્ચિંગ કર્યું

કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે. પી. નડ્ડાએ ગાંધીનગર ખાતે વર્ચ્યુઅ લરીતે હાથીપગા રોગ’ને નાબૂદ કરવા માટેના સામૂહિક દવા વિતરણ કાર્યક્રમનું લોન્ચિંગ કર્યું. આ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના નેત્રંગ, નાંદોદ, ડેડીયાપાડા અને વઘઈ એમ ચાર તાલુકાઓમાં અંદાજે 5 લાખ 46 હજાર નાગરિકોને સામૂહિક દવા વિતરણ કરાશે. જ્યારે, બે વર...

ફેબ્રુવારી 10, 2025 7:46 પી એમ(PM)

views 10

રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે, સરકારી કર્મચારીઓને  ટ્રાફિક નિયમોનું પાલન કરવા સ્પષ્ટપણે સૂચના આપી છે

રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે, સરકારી કર્મચારીઓને  ટ્રાફિક નિયમોનું પાલન કરવા સ્પષ્ટપણે સૂચના આપી છે. રાજ્યની સરકારી કચેરીઓના પ્રવેશ અને નિકાસ ઉપર ટ્રાફિક પોલીસ હાજર  રહેશે તેમજ હેલ્મેટ નહિ પહેરેલ કર્મચારી સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. આવતીકાલથી આ નિયમનું કડક પાલન કરાવવા અંગે શ્રી સહાયે સૂચના આપ...

ફેબ્રુવારી 10, 2025 7:44 પી એમ(PM)

views 10

ભુજ સેશન્સ અદાલતે 40 વર્ષ જૂના કેસમાં તત્કાલીન ભુજ જિલ્લા પોલીસ વડા એસપી કુલદીપ શર્માને 3 માસની કેદની સજા કરી છે

ભુજ સેશન્સ અદાલતે 40 વર્ષ જૂના કેસમાં તત્કાલીન ભુજ જિલ્લા પોલીસ વડા એસપી કુલદીપ શર્માને 3 માસની કેદની સજા કરી છે. આજે જાહેર કરાયેલા ચુકાદામાં, અદાલતે કચ્છના કોંગ્રેસ અગ્રણી ઈભલાશેઠને માર મારી અપમાનિત કરાયાની ફરિયાદમાં કુલદીપ શર્મા અને સાથી કર્મચારી ગિરીશવસાવડાને દોષીત જાહેર કર્યાં હતાં. આ કેસનાં સહ ...

ફેબ્રુવારી 10, 2025 7:39 પી એમ(PM)

views 8

અમદાવાદનાં નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે બુધવારે રમાનારી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની એક દિવસીય ક્રિકેટ મેચ અંતર્ગત પોલીસ કમિશ્નરે એક જાહેરનામું બહાર પાડ્યું છે.

અમદાવાદનાં નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે બુધવારે રમાનારી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની એકદિવસીય ક્રિકેટ મેચ અંતર્ગત પોલીસ કમિશ્નરે એક જાહેરનામું બહાર પાડ્યું છે. મેચ જોવા આવતાં દર્શકોને પગલે ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે  જનપથથી મોટેરા સ્ટેડિયમ મુખ્ય ગેટ થઈ કૃપા રેસીડેન્સી થઈ મોટેરા ગામ સુધી...

ફેબ્રુવારી 10, 2025 7:31 પી એમ(PM)

views 9

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગાંધીનગરમાં કડી સર્વ વિદ્યાલયના બાળકો સાથે પ્રધાનમંત્રીના ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ નિહાળ્યું હતું

ગાંધીનગરમાં કડી સર્વ વિદ્યાલયના બાળકો સાથે પ્રધાનમંત્રીના 'પરીક્ષા પે ચર્ચા' કાર્યક્રમ નિહાળતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે સફળતા માટે સખત મહેનત, આત્મવિશ્વાસ અને આત્મનિયંત્રણ ખૂબ જ મહત્વના છે. આ પ્રસંગે શ્રી દેવવ્રતે વિદ્યાર્થીઓને પરીક્ષા સમયે વધુ સારું પ્રદર્શન કેવી રીતે કરી શકાય તે અંગે મા...

ફેબ્રુવારી 10, 2025 7:27 પી એમ(PM)

views 10

કચ્છ જિલ્લાના રાપરમાં આજે વહેલી સવારે  ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

કચ્છ જિલ્લાના રાપરમાં આજે વહેલી સવારે  ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. પશ્ચિમ કચ્છનાઅમારા સંવાદદાતા હેમાંગ પટણી જણાવે છે કે રાપરથી 7 કિલોમીટરદૂર દક્ષિણ-પશ્ચિમ દિશામાં 3.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકોનોંધાયો હતો. ગાંધીનગર સ્થિત ભૂકંપશાસ્ત્રીય સંશોધન કચેરીએ વહેલી સવારે 2 વાગ્યે અને 46મિનિટે આફ્ટરશોક નોંધાયો ...

ફેબ્રુવારી 10, 2025 3:17 પી એમ(PM)

views 11

રાજકોટ ખાતે રમાઇ રહેલી રણજી ટ્રોફીની ક્વાર્ટર ફાઇનલ મેચમાં ગુજરાતે સૌરાષ્ટ્ર પર 44 રનની સરસાઇ મેળવી લીધી છે

રાજકોટ ખાતે રમાઇ રહેલી રણજી ટ્રોફીની ક્વાર્ટર ફાઇનલ મેચમાં ગુજરાતે સૌરાષ્ટ્ર પર 44 રનની સરસાઇ મેળવી લીધી છે.રમતના બીજા દિવસના અંતે ગુજરાતે ચાર વિકેટે 260 રન બનાવી લીધા છે. જયમિત પટેલ 88 અને ઉર્વિલ પટેલ 29 રને રમતમાં છે. સૌરાષ્ટ્ર તરફથી ચિરાગ જાનીએ બે અને જયદેવ ઉનડકટ અને ધર્મેન્દ્રસિંહ જાડેજાએ એક-એક ...

ફેબ્રુવારી 10, 2025 3:15 પી એમ(PM)

views 7

ભાવનગરમાં આવેલા માતંગી માતાના મંદિરે આવતીકાલે યોજાનાર 24મા પાટોત્સવને અવસરે સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત સુધી નિ:શુલ્ક અખંડ યજ્ઞનું આયોજન કરાશે

ભાવનગરમાં આવેલા માતંગી માતાના મંદિરે આવતીકાલે યોજાનાર 24મા પાટોત્સવને અવસરે સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત સુધી નિ:શુલ્ક અખંડ યજ્ઞનું આયોજન કરાશે. જેમાં તમામ ભાવિકો  મંત્રોચ્ચાર સાથે આહૂતિ અને શીખર સ્નાનનો લાભ લેશે. ઉલ્લેખનીય છે કે, આવતીકાલે સવારે કેસર સ્નાન, મંગળા આરતી, ધ્વજારોહણ અને અભિષેક પૂજા જેવા વિ...

ફેબ્રુવારી 10, 2025 3:09 પી એમ(PM)

views 9

શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે સમાજ ઘડતરમાં શ્રેષ્ઠ નાગરિકોનું નિર્માણ કરવા શિક્ષકોને અનુરોધ કર્યો છે

શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે સમાજ ઘડતરમાં શ્રેષ્ઠ નાગરિકોનું નિર્માણ કરવા શિક્ષકોને અનુરોધ કર્યો છે.પેટલાદની ચારૂસેટ યુનિવર્સિટીનાં ચાંગા કેમ્પસ ખાતે ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સંઘ મહામંડળના ૮મા શૈક્ષણિક અધિવેશનને સંબોધતા શ્રી ડીંડોરે નવી શિક્ષણ નીતિના સંદર્ભમાં  વિદ્યાર્થીઓના ઘડતરમાં ઉચ્ચતર...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.