પ્રાદેશિક સમાચાર

જાન્યુઆરી 18, 2025 8:15 એ એમ (AM) જાન્યુઆરી 18, 2025 8:15 એ એમ (AM)

views 8

ગીર સોમનાથના ઉના તાલુકાના અહેમદપુર માંડવી બીચને હવે વિકસાવવામાં આવશે.

ગીર સોમનાથના ઉના તાલુકાના અહેમદપુર માંડવી બીચને હવે વિકસાવવામાં આવશે. આ બીચ પણ દેશ અને દુનિયામાં પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનવા જઈ રહ્યો છે. આગામી 24, 25 અને 26 જાન્યુઆરીનાં રોજ અહીં બીચ ફેસ્ટિવલ રંગારંગ રીતે ઉજવાશે.આ બીચને ડેવલપ કરવાનું બીડુ ગીર સોમનાથના કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાએ ઉઠાવ્યું છ...

જાન્યુઆરી 18, 2025 8:13 એ એમ (AM) જાન્યુઆરી 18, 2025 8:13 એ એમ (AM)

views 3

નર્મદા નદીના પાણીનો લાભ હવેથી કચ્છ જિલ્લાના અંતરીયાળ ગામડાના ખેડૂતોને પણ મળશે.

નર્મદા નદીના પાણીનો લાભ હવેથી કચ્છ જિલ્લાના અંતરીયાળ ગામડાના ખેડૂતોને પણ મળશે. રાજ્ય સરકાર કચ્છ જિલ્લાના ટપ્પર ડેમથી દૂરના ગામડાઓ સુધી પાઈપલાઈન નાખવાની યોજના અમલમાં મૂકી રહી છે અને નાબાર્ડે આ માટે 2 હજાર 6 કરોડ રૂપિયાનું ફંડ પણ મંજૂર કર્યું છે. આ યોજનાથી 127 ગામડાના લગભગ 2 લાખ લોકોને લાભ મળશે અને 1 ...

જાન્યુઆરી 18, 2025 8:11 એ એમ (AM) જાન્યુઆરી 18, 2025 8:11 એ એમ (AM)

views 4

આદિવાસી સમાજના બાળકો ઉચ્ચ શિક્ષણના માધ્યમથી પ્રગતિશીલ બને તે માટે રાજ્ય શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરની ઉપસ્થિતિમાં ઇનરેકા સંસ્થાન ટિંબાપાડાનો ૪૧મો વાર્ષિકોત્સવ યોજાયો.

આદિવાસી સમાજના બાળકો ઉચ્ચ શિક્ષણના માધ્યમથી પ્રગતિશીલ બને તે માટે રાજ્ય શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરની ઉપસ્થિતિમાં ઇનરેકા સંસ્થાન ટિંબાપાડાનો ૪૧મો વાર્ષિકોત્સવ યોજાયો. આ કાર્યક્રમમાં ઇનરેકા સંસ્થાન દ્વારા સંચાલિત વંદના નર્સિંગ અને પેરા મેડીકલ કોલેજનું લોકાર્પણ કરવામાં આવ્યું. વર્ષ દરમિયાન વિવિઘ ક્ષેત્...

જાન્યુઆરી 18, 2025 8:10 એ એમ (AM) જાન્યુઆરી 18, 2025 8:10 એ એમ (AM)

views 11

નાગરિકોની આરોગ્ય સુખાકારી માટે આયુષ્માન આરોગ્ય મંદિરથી લઈને મેડિકલ કૉલેજ અને અત્યાધુનિક હૉસ્પિટલ્સ મળીને અગિયાર હજારથી વધુ સ્વાસ્થ્ય સંસ્થાઓ રાજ્યમાં કાર્યરત હોવાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું.

નાગરિકોની આરોગ્ય સુખાકારી માટે આયુષ્માન આરોગ્ય મંદિરથી લઈને મેડિકલ કૉલેજ અને અત્યાધુનિક હૉસ્પિટલ્સ મળીને અગિયાર હજારથી વધુ સ્વાસ્થ્ય સંસ્થાઓ રાજ્યમાં કાર્યરત હોવાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું, મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ગાંધીગનરમાં ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ પબ્લિક હેલ્થના હેલ્થ ડિપ્લોમ...

જાન્યુઆરી 18, 2025 8:08 એ એમ (AM) જાન્યુઆરી 18, 2025 8:08 એ એમ (AM)

views 4

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ગુજરાતના બે દિવસના પ્રવાસે.

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. તેઓ આજે અમદાવાદમાં સ્વામિત્વ કાર્ડનું વિતરણ કરશે ત્યારે બાદ અમદાવાદના આઇઆઇએમ ખાતે હેલ્થકેર સમિટમાં પણ ઉપસ્થિત રહેશે .આ કાર્યક્રમમા ઉપસ્થિત રહ્યા બાદ ગાંધીનગરના પાલજ ખાતેને નિપેરના કાર્યક્રમમાં હાજર રહેશે. જ્યારે પ્રવાસના બીજા દ...

જાન્યુઆરી 18, 2025 8:03 એ એમ (AM) જાન્યુઆરી 18, 2025 8:03 એ એમ (AM)

views 2

પ્રધાનમંત્રી દ્વારા વર્ચ્યુઅલી વિતરીત થનારા સ્વામિત્વ કાર્ડ વિતરણ કાર્યક્રમમાં અમદાવાદ ખાતે કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા ઉપસ્થિત રહેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સ્વામિત્વ યોજના હેઠળ મિલકત માલિકોને 65 લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડનું વર્ચ્યુઅલી વિતરણ કરશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જે.પી.નડ્ડા અમદાવાદ ખાતે ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં અમદાવાદના સાયન્સ સિટી નજીકના સાલ એજ્યુકેશન ઓડિયોરિયમ ખા...

જાન્યુઆરી 17, 2025 7:32 પી એમ(PM) જાન્યુઆરી 17, 2025 7:32 પી એમ(PM)

views 8

છેલ્લા એક દાયકામાં ફિનટેક ક્રાંતિને કારણે દેશમાં નાણાકીય પ્રવૃતિ ડિઝિટલાઇઝ થઈ છે : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, પાછલા એક દશકમાં દેશમાં સૌએ ફિનટેક ક્રાંતિનો અનુભવ કર્યો છે. જેના પરિણામે દેશમાં નાણાકીય પ્રવૃતિઓ ડિજિટલાઈઝડ થઈ ગઈ છે. ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે સ્ટાર્ટઅપ માટેના એક નવતર અભિગમ રૂપે ગિફ્ટ ઇન્ટરનેશનલ ફિન્ટેક ઇન્સ્ટિટ્યૂટ અને ઇનોવેશન હબનું ઉદ્ઘાટન કરતાં મુખ્યમંત્ર...

જાન્યુઆરી 17, 2025 7:27 પી એમ(PM) જાન્યુઆરી 17, 2025 7:27 પી એમ(PM)

views 2

નવસારીના જલાલપોર તાલુકાના મરોલી ખાતે આવતીકાલે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાશે

નવસારીના જલાલપોર તાલુકાના મરોલી ખાતે આવતીકાલે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાશે. નવસારીથી અમારાં પ્રતિનિધિ અશોક પટેલ જણાવે છે કે, કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલ તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ આ એક દિવસીય પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં હાજરી આપશે. ઉપરાંત આસપાસના ગામોના ૪૦૦ થી વધારે ખેડૂતો પણ ઉપસ્થિત રહેશે.

જાન્યુઆરી 17, 2025 7:26 પી એમ(PM) જાન્યુઆરી 17, 2025 7:26 પી એમ(PM)

views 6

અમદાવાદના નવરંગપુરામાં અમરનાથ કો-ઓપરેટિવ બેન્કના મેનેજરે અઢી કરોડ રૂપિયાનું કૌભાંડ કરતા છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ

અમદાવાદના નવરંગપુરામાં અમરનાથ કો-ઓપરેટિવ બેન્કના મેનેજરે અઢી કરોડ રૂપિયાનું કૌભાંડ કરતા છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. બેન્કના મેનેજરે સત્તાનો દુરુપયોગ કરીને માત્ર પાંચ જ મહિનામાં અઢી કરોડની રકમ પોતાના ખાતામાં જમા કરી દીધી હતી. ગત નવેમ્બર મહિનામાં બેંકના ઓડિટ દરમિયાન કેટલીક શંકાસ્પદ નોંધ જણાતા સમગ્ર ...

જાન્યુઆરી 17, 2025 6:28 પી એમ(PM) જાન્યુઆરી 17, 2025 6:28 પી એમ(PM)

views 8

ગુજરાત મેડિકલ ટુરિઝમ અને મેડિકલ વેલ્યુ ટ્રાવેલ માટે એક કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું

ગુજરાત મેડિકલ ટુરિઝમ અને મેડિકલ વેલ્યુ ટ્રાવેલ માટે એક કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે, રાજ્યના મેડિકલ ટુરીઝમ ઉદ્યોગનો વાર્ષિક ૩૦ ટકાના દરે વિકાસ થયો છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે, અમદાવાદ સિવિલ મેડિસીટીની યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ખાતે આયોજીત 'ગ્લોબલ હેલ્થ-ટ્રાન્સફોર્મિંગ લાઈવ્સ બિયોન્ડ હોરાઈઝન્સ' કાર...