ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

પ્રાદેશિક સમાચાર

સપ્ટેમ્બર 8, 2024 3:17 પી એમ(PM)

મોરબી- વાંકાનેર હાઇવે પાસે બંધુનગર ગામે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં 3 લોકોના મૃત્યુ અને 3 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા

મોરબી- વાંકાનેર હાઇવે પાસે બંધુનગર ગામે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં 3 લોકોના મૃત્યુ અને 3 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છ...

સપ્ટેમ્બર 8, 2024 3:14 પી એમ(PM)

રાજ્યભરમાં વરસાદનું જોર ઘટ્યું

રાજ્યભરમાં વરસાદનું જોર ઘટ્યું છે. રાજ્યના મોટાભાગના જળાશયો નવા નીરથી છલકાયા છે. ત્યારે મહિસાગર જિલ્લાના અમારા પ...

સપ્ટેમ્બર 8, 2024 3:13 પી એમ(PM)

નર્મદા જિલ્લા પોલીસે મહારાષ્ટ્ર તથા રાજસ્થાનના અલગ-અલગ વિસ્તારોમાં ATM કાર્ડની અદલાબદલી કરી છેતરપિંડી કરનારા 2 વ્યક્તિઓને ઝડપી પડ્યા

નર્મદા જિલ્લા પોલીસે મહારાષ્ટ્ર તથા રાજસ્થાનના અલગ-અલગ વિસ્તારોમાં એ.ટી.એમ. કાર્ડની અદલાબદલી કરી છેતરપિંડી કરના...

સપ્ટેમ્બર 7, 2024 7:49 પી એમ(PM)

ભારતે આ મહિના દરમિયાન મોર્ગન સ્ટેનલીકેપિટલ ઈન્ટરનેશનલ (MSCI)ના  ઇમર્જિંગ માર્કેટ્સ ઈન્વેસ્ટેબલ માર્કેટસૂચકાંકમાં સંદર્ભમાં ચીનને પાછળ છોડી દીધું છે

ભારતે આ મહિના દરમિયાન મોર્ગન સ્ટેનલીકેપિટલ ઈન્ટરનેશનલ (MSCI)ના  ઇમર્જિંગ માર્કેટ્સ ઈન્વેસ્ટેબલ માર્કેટસૂચકાંકમા...

સપ્ટેમ્બર 7, 2024 7:47 પી એમ(PM)

પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આગામી 12મી સપ્ટેમ્બરે ભાદરવી પૂનમનો મેળો યોજાશે.

પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આગામી 12મી સપ્ટેમ્બરે ભાદરવી પૂનમનો મેળો યોજાશે. આ મેળામાં લાખો ભક્તો મા અંબાના ચર...

સપ્ટેમ્બર 7, 2024 7:41 પી એમ(PM)

હવામાન વિભાગે આગામી દિવસોમાં ધીમેધીમે વરસાદ ઓછી થવાની આગાહી કરી છે

હવામાન વિભાગે આગામી દિવસોમાં ધીમેધીમે વરસાદ ઓછી થવાની આગાહી કરી છે.હવામાન વિભાગે આવતીકાલે ઉત્તર ગુજરાતના સાબરક...

સપ્ટેમ્બર 7, 2024 7:40 પી એમ(PM)

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી રાહત નિધિ માટે 4 કરોડ 64 લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી રાહત નિધિ માટે 4 કરોડ 64 લાખ રૂપિયાનો ચેક અ...

સપ્ટેમ્બર 7, 2024 7:38 પી એમ(PM)

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી- જીટીયુ દ્વારા આંતરિક હેકાથોન-2024નુ આયોજન કરવામાં આવ્યું હતું

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી- જીટીયુ દ્વારા આંતરિક હેકાથોન-2024નુ આયોજન કરવામાં આવ્યું હતું. યુવાનો રોજબરોજની સ...

સપ્ટેમ્બર 7, 2024 7:37 પી એમ(PM)

સુરેન્દ્રનગર જિલ્લાનાં વિશ્વપ્રસિદ્ધ તરણેતરના મેળામાં આજે ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવને બાવન ગજની ધજા ચડાવવામાં આવી

સુરેન્દ્રનગર જિલ્લાનાં વિશ્વપ્રસિદ્ધ તરણેતરના મેળામાં આજે ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવને બાવન ગજની ધજા ચડાવવા...

સપ્ટેમ્બર 7, 2024 7:35 પી એમ(PM)

રાજ્ય સરકાર દ્વારા આગામી નવેમ્બર મહિનામાં પાંચ જિલ્લામાં આરોહણ-અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે

રાજ્ય સરકાર દ્વારા આગામી નવેમ્બર મહિનામાં પાંચ જિલ્લામાં આરોહણ-અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. 14 થી 35 ...

1 422 423 424 425 426 506

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ