પ્રાદેશિક સમાચાર

જાન્યુઆરી 25, 2025 8:19 એ એમ (AM) જાન્યુઆરી 25, 2025 8:19 એ એમ (AM)

views 1

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, “નીતિ આયોગ પ્રમાણે સુરત સહિત ભરૂચ, વલસાડ, ડાંગ,નવસારી અને તાપીના વિકાસનો 25 વર્ષનો માસ્ટર પ્લાન તૈયાર છે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, “નીતિ આયોગ પ્રમાણે સુરત સહિત ભરૂચ, વલસાડ, ડાંગ,નવસારી અને તાપીના વિકાસનો 25 વર્ષનો માસ્ટર પ્લાન તૈયાર છે.” તેમણે કહ્યું, “સુરત શહેરે સ્વચ્છતા અંગે મેળવેલી સિદ્ધિ સમગ્ર રાજ્ય માટે પ્રેરણાદાયી છે.” સુરતમાં ગઈકાલે 350 કરોડ રૂપિયાથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અન...

જાન્યુઆરી 24, 2025 7:43 પી એમ(PM) જાન્યુઆરી 24, 2025 7:43 પી એમ(PM)

views 7

ગુજરાત યુનિવર્સિટીનાં પદવીદાન સમારોહમાં પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ આજના યુવાનોને માતૃભાષાને માન આપવાની અપીલ કરી.

ગુજરાત યુનિવર્સિટીનો 73મો પદવીદાન સમારોહ આજે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વૈકૈયા નાયડુની અધ્યક્ષતામાં યોજાયો. આ પદવીદાન સમારોહમાં 240 વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક તેમજ લૉ વિભાગની વિદ્યાર્થીનીને LLBમાં પ્રથમ ક્રમે આવવા બદલ કુલ 11 જેટલા સુવર્ણચંદ્રક આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે વેંકૈયા નાયડુએ જણાવ્યું કે જ્ઞાનની ...

જાન્યુઆરી 24, 2025 7:20 પી એમ(PM) જાન્યુઆરી 24, 2025 7:20 પી એમ(PM)

views 1

શ્રદ્ધાળુઓ માટે મહાકુંભની યાત્રા સરળ બનાવવા રાજ્ય સરકારે દરરોજ અમદાવાદથી પ્રયાગરાજ એસી વોલ્વો બસ સેવા શરૂ કરી

શ્રદ્ધાળુઓ માટે મહાકુંભની યાત્રા સરળ બનાવવા રાજ્ય સરકારે દરરોજ અમદાવાદથી પ્રયાગરાજ એસી વોલ્વો બસ સેવા શરૂ કરી છે. ગાંધીનગરમાં પત્રકારો સાથેની વાતચીતમાં વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ હતુ કે, આગામી 27 જાન્યુઆરીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર સરકિટ હાઉસથી આ સેવાનો પ્રારંભ કરાવશે. એસી વોલ...

જાન્યુઆરી 24, 2025 7:19 પી એમ(PM) જાન્યુઆરી 24, 2025 7:19 પી એમ(PM)

views 4

અમૂલ ડેરીએ અમૂલ દૂધની ત્રણ પ્રોડક્ટનાં ભાવમાં ઘટાડો કર્યો

અમૂલ ડેરીએ અમૂલ દૂધની ત્રણ પ્રોડક્ટનાં ભાવમાં ઘટાડો કર્યો છે. અમૂલ ગોલ્ડ, તાજા અને ટી સ્પેશ્યિલનાં એક લિટરનાં પાઉચનાં ભાવમાં એક-એક રૂપિયાનો ઘટાડો કર્યો છે. દૂધનાં ભાવમાં ઘટાડો આજથી લાગુ કરાયો છે. અમૂલ ટી સ્પેશિયલ દૂધનો એક લીટરનો જૂનો ભાવ 62, અમૂલ ગોલ્ડનો 66 અને અમૂલ તાજાનો 54 રૂપિયા હતો. જે હવે નવા ...

જાન્યુઆરી 24, 2025 7:17 પી એમ(PM) જાન્યુઆરી 24, 2025 7:17 પી એમ(PM)

views 7

સૌરાષ્ટ્ર અને દિલ્હી વચ્ચે રાજકોટમાં રમાયેલી રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્રનો વિજય થયો

સૌરાષ્ટ્ર અને દિલ્હી વચ્ચે રાજકોટમાં રમાયેલી રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્રનો વિજય થયો છે. ગઈકાલે પ્રથમ દાવમાં દિલ્હીને 188 રન બનાવ્યા હતા જેની સામે સૌરાષ્ટ્રે 271 રન બનાવ્યા હતાં. અને આજે બીજા દિવસે દિલ્હીની ટીમ બીજા દાવમાં 94 રનમાં આઉટ થઈ ગઈ હતી. સૌરાષ્ટ્રે જીત માટે 12 રનની જરૂર હતી. જે સૌરાષ્ટ્રની ટીમે...

જાન્યુઆરી 24, 2025 7:16 પી એમ(PM) જાન્યુઆરી 24, 2025 7:16 પી એમ(PM)

views 3

પ્રયાગરાજ ખાતે મહાકુંભ મેળામાં આજે દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ અને લક્ષદ્વીપના યુટી પેવેલિયનનું ઉદ્ઘાટન થયું

પ્રયાગરાજ ખાતે મહાકુંભ મેળામાં આજે દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ અને લક્ષદ્વીપના યુટી પેવેલિયનનું ઉદ્ઘાટન થયું જેમાં કેન્દ્રશાસિત પ્રદેશોના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા, જીવંત પરંપરાઓ અને નોંધપાત્ર વિકાસ યાત્રાનું પ્રદર્શન દર્શાવવામાં આવશે. આ પેવેલિયનમાં મુલાકાતીઓ માટે એક કાર્યક્રમનું આયોજન કરાશે તેમજ...

જાન્યુઆરી 24, 2025 7:15 પી એમ(PM) જાન્યુઆરી 24, 2025 7:15 પી એમ(PM)

views 5

સાયન્સ સિટી, અમદાવાદ ખાતે આજે રોબોટિક્સ સ્પર્ધા “રોબોફેસ્ટ ગુજરાત”ની ચોથી આવૃત્તિની ગ્રાન્ડ ફિનાલેનું સમાપન સમારોહ યોજાયો

સાયન્સ સિટી, અમદાવાદ ખાતે આજે રોબોટિક્સ સ્પર્ધા “રોબોફેસ્ટ ગુજરાત”ની ચોથી આવૃત્તિની ગ્રાન્ડ ફિનાલેનું સમાપન સમારોહ યોજાયો. વિજેતા ટીમોને રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. દેશની સૌથી મોટી રોબોટિક્સની આ સ્પર્ધામાં STEMના વિદ્યાર્થીઓએ ટુ વ્હીલ્ડ સેલ્ફ બેલેન્સિંગ રોબોટ, સબમરીન અથવા અંડરવોટર રોબોટ,...

જાન્યુઆરી 24, 2025 7:14 પી એમ(PM) જાન્યુઆરી 24, 2025 7:14 પી એમ(PM)

views 6

દિલ્હીમાં યોજાનાર પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં તાપી જિલ્લાની દિવ્યાંગ દિકરી ગૌરી શાર્દુલને આમંત્રણ મળતાં પરિવારમાં ખુશીની લહેર જોવા મળી

દિલ્હીમાં યોજાનાર પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં તાપી જિલ્લાની દિવ્યાંગ દિકરી ગૌરી શાર્દુલને આમંત્રણ મળતાં પરિવારમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. અમારા તાપી જિલ્લાના પ્રતિનિધિ નિરવ કંસારા જણાવે છે કે, વ્યારાના કાકરાપાર ટાઉનશીપમાં રહેતી આંખોથી દિવ્યાંગ ગૌરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના “મન કી બાત” કાર્ય...

જાન્યુઆરી 24, 2025 7:09 પી એમ(PM) જાન્યુઆરી 24, 2025 7:09 પી એમ(PM)

views 5

નળ સરોવર પક્ષી અભ્યારણ ખાતે 25 અને 26મી જાન્યુઆરીએ જળાશયના પક્ષીઓની પ્રાથમિક ગણતરી કરવામાં આવશે

નળ સરોવર પક્ષી અભ્યારણ ખાતે 25 અને 26મી જાન્યુઆરીએ જળાશયના પક્ષીઓની પ્રાથમિક ગણતરી કરવામાં આવશે. અગ્ર મુખ્ય વન સંરક્ષકના જણાવ્યા મુજબ પક્ષી ગણતરી દરમ્યાન બે દિવસ નળ સરોવર પક્ષી અભ્યારણ પ્રવાસીઓ માટે બંધ રહેશે. પક્ષી ગણતરીનાં કાર્યમાં ખલેલ ન પહોંચે તે માટે વનવિભાગને સહયોગ આપવા લોકોને અપીલ કરવામાં આવી...

જાન્યુઆરી 24, 2025 7:09 પી એમ(PM) જાન્યુઆરી 24, 2025 7:09 પી એમ(PM)

views 7

નવસારી જિલ્લામાં આદિજાતિ વિસ્તારનાં સર્વાંગી વિકાસ માટે ન્યુ ગુજરાત પેટર્ન 2024-25 યોજના હેઠળ 35 કરોડ રૂપિયાથી વધુની જોગવાઈના 701 કામોને બહાલી આપવામાં

નવસારી જિલ્લામાં આદિજાતિ વિસ્તારનાં સર્વાંગી વિકાસ માટે ન્યુ ગુજરાત પેટર્ન 2024-25 યોજના હેઠળ 35 કરોડ રૂપિયાથી વધુની જોગવાઈના 701 કામોને બહાલી આપવામાં આવી. નાણામંત્રી કનુ દેસાઈના અધ્યક્ષસ્થાને મળેલી નવસારી જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠકમાં વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં વલસાડના ધારસભ્ય...