પ્રાદેશિક સમાચાર

જાન્યુઆરી 27, 2025 9:13 એ એમ (AM) જાન્યુઆરી 27, 2025 9:13 એ એમ (AM)

views 4

સ્ટેચ્યુ ઓફ યુનિટિને દેશનું આધુનિક સ્થળ ગણાવીને સરદાર પટેલની વિશાળ પ્રતિમાના નિર્માણ બદલ અભિનેતા આમિર ખાને પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કર્યો

એકતાનગર સ્થિત સરદારસાહેબની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા તેમજ આસપાસના પરિસરને નિહાળીને બોલીવુડ અભિનેતા આમિરખાને આ સ્થળને આધુનિક ગણાવ્યું હતું.. પ્રજાસત્તાક દિને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવેલા આમિરખાને ધ્વજવંદન પણ કર્યુ હતું. ખાદી-ના વસ્ત્રો પરિધાન કરીને આવેલા આ બોલીવુડ અભિનેતાએ પિન્કરિક્ષામાં બેસી ...

જાન્યુઆરી 27, 2025 8:52 એ એમ (AM) જાન્યુઆરી 27, 2025 8:52 એ એમ (AM)

views 2

પ્રજાસત્તાક પર્વ નિમિત્તે રાજભવન ખાતે રાજ્યપાલ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ‘એટ હૉમ’ કાર્યક્રમ યોજાયો

૭૬મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં 'એટ હૉમ’ કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે રાજ્યપાલ દેવવ્રતજીએ પ્રાકૃતિક ખેતીના મહત્વ વિશે વાત કરતાં જણાવ્યું કે પ્રાકૃતિક કૃષિ પર્યાવરણ, ધરતી માતા, પાણી, ગૌ માતા તથા લોકોના સ્વાસ્થ્યને બચા...

જાન્યુઆરી 27, 2025 8:51 એ એમ (AM) જાન્યુઆરી 27, 2025 8:51 એ એમ (AM)

views 6

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે બે જાહેર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે બે જાહેર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. જેમાં સવારે દસ વાગીને ત્રીસ મિનીટે ગિફ્ટ સિટીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેન્ટરનું ઉદઘાટન કરશે. આ ઉપરાંત તેઓ બપોરે બે કલાકે અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા શહિદવીર મંગલ પાંડે હોલ ખાતે એક સામાજીક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. અહીં તેઓ...

જાન્યુઆરી 27, 2025 9:36 એ એમ (AM) જાન્યુઆરી 27, 2025 9:36 એ એમ (AM)

views 7

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતેથી ચલો કુંભ ચલેની વોલ્વો બસને પ્રસ્થાન કરાવશે

ગુજરાત એસ. ટી. નિગમ અને ગુજરાત પ્રવાસન નિગમના સંયુક્ત ઉપક્રમે શરૂ કરવામાં આવેલ "ચલો કુંભ ચલે" વોલ્વો બસની પ્રથમ બસનું પ્રસ્થાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરવામાં આવશે.. આજે સવારે ગાંધીગરના સર્કિટ હાઉસ ખાતેથી આ બસને મુખ્યમંત્રી શરૂ કરાવશે.. રાજ્ય સરકારે આઠ હજાર એક સો રૂપિયાના પેકેજ સાથે કુંભમાં જવા ગ...

જાન્યુઆરી 26, 2025 6:29 પી એમ(PM) જાન્યુઆરી 26, 2025 6:29 પી એમ(PM)

views 5

જામનગરમાં ભારતીય હવાઈ દળે એર શો યોજ્યો, આકાશમાં બનાવ્યો ત્રિરંગો

76માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે જામનગરમાં ભારતીય હવાઈ દળે એર શો યોજ્યો. જેમાં સૂર્યકિરણ ટીમે રંગીન ધુમાડાથી આકાશમાં ત્રિરંગો બનાવ્યો. હવાઈ દળના 9 વિમાનોએ કરતબો કરતાં આકાશ ત્રિરંગાના રંગે રંગાયું હતું.

જાન્યુઆરી 26, 2025 6:27 પી એમ(PM) જાન્યુઆરી 26, 2025 6:27 પી એમ(PM)

views 7

દ્વારકાધીશ મંદિરના શિખર પર ત્રિરંગી ધ્વજા લહેરાવવામાં આવી

પોરબંદરમાં 76માં પ્રજાસત્તાક પર્વની અનોખી રીતે ઉજવણી કરાઇ. શ્રીરામ સ્વિમિંગ ક્લબ દ્વારા સમુદ્રમાં ધ્વજવંદન કરાયું. આ પ્રસંગે નાગરિકો અને ક્લબના સભ્યોએ ધ્વજવંદનમાં સહભાગી બની ગૌરવની લાગણી અનુભવી હતી. દ્વારકામાં ભગવાન દ્વારકાધીશ મંદિરના શિખર પર ત્રિરંગી ધ્વજા લહેરાવવામાં આવી. ઉચ્ચ શિખર પર ત્રિરંગી ધ્વ...

જાન્યુઆરી 26, 2025 6:19 પી એમ(PM) જાન્યુઆરી 26, 2025 6:19 પી એમ(PM)

views 3

અભિનેતા આમિર ખાને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી

બોલિવુડનાં જાણીતા અભિનેતા આમિર ખાન આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 76માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં સહભાગી બન્યાં હતાં. તેમણે ગાંધીજીને પ્રિય ખાદીમાંથી બનાવેલ વસ્ત્રો ધારણ કર્યાં હતાં. અને ધ્વજવંદન કર્યું હતું. ત્યારબાદ તેઓ પ્રદર્શન ગેલેરી નિહાળવા ગયાં હતાં. અને ત્યાંથી ડેમનું નિર્દશન કર્યું હતું. મીડિ...

જાન્યુઆરી 26, 2025 6:15 પી એમ(PM) જાન્યુઆરી 26, 2025 6:15 પી એમ(PM)

views 4

રાજ્યભરમાં આન, બાન, શાન સાથે પ્રજાસત્તાક દિનની ઉજવણી

અમદાવાદનાં મેયર પ્રતિભા જૈને ઈસનપુર ખાતે ધ્વજવંદન કર્યું હતું. આકાશવાણીમાં પણ 76માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી. આકાશવાણી અમદાવાદનાં DDG અને હેડ ઓફ ઓફિસ શ્રી એલ.એન. ચૌહાણે ધ્વજવંદન કર્યું હતું. તેમની સાથે ટૂંક સમયમાં નિવૃત થનાર અધિકારીઓ જેમ કે, સહાયક નિદેશક શ્રી મૌલીન મુન્શી, CBS અમદાવાદનાં...

જાન્યુઆરી 26, 2025 6:06 પી એમ(PM) જાન્યુઆરી 26, 2025 6:06 પી એમ(PM)

views 8

ભારતીય સરહદી સુરક્ષાદળે કચ્છ સરહદેથી પાકિસ્તાની ઘૂસણખોરને ઝડપી પાડ્યો

કચ્છ સરહદેથી ભારતીય સરહદી સુરક્ષાદળે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઝડપી પાડ્યો હતો. આજના પ્રજાસત્તાક દિન નિમિત્તે બીએસએફ દ્વારા ચલાવાયેલા આ વિશેષ અભિયાનમાં પાકિસ્તાની નાગરિકને પકડી લેવાયો હતો. બીએસએફના જવાનો પહેરો ભરી રહ્યાં હતા ત્યારે પાકિસ્તાનની સરહદ પર શંકાસ્પદ હિલચાલ નજરે પડી હતી જેને કારણે સતર્ક થયેલ...

જાન્યુઆરી 26, 2025 2:59 પી એમ(PM) જાન્યુઆરી 26, 2025 2:59 પી એમ(PM)

views 6

અમરેલી: વિદ્યાસભા પરિસરમાં 15માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી

અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર અજય દહિયાના અધ્યક્ષ સ્થાને અમરેલી સ્થિત વિદ્યાસભા પરિસરમાં 15માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મતદાનથી વિશેષ કંઈ નથી, હું અવશ્ય મતદાન કરીશ' થીમ પર આ ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આયોજિત સમારોહમાં ચૂંટણીમાં ...