ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

પ્રાદેશિક સમાચાર

જૂન 14, 2025 9:50 એ એમ (AM)

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની યોજાનારી ચૂંટણી અગાઉ 751 જેટલી પંચાયતો અને બેઠકો સંપૂર્ણ બિનહરીફ જાહેર

રાજ્યમાં સ્તાનિક સ્વરાજની 22મી જૂનના રોજ ચૂંટણી યોજનારી છે. ગ્રામ પંચાયત સામાન્ય, વિભાજન, મધ્યસત્ર ચૂંટણી-2025 સંદર્...

જૂન 14, 2025 9:47 એ એમ (AM)

ખેડૂતો પાસેથી આજથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરૂ કરવામાં આવશે

ખેડૂતો પાસેથી આજથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરૂ કરવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2024-25 માટે મગના પાક માટ...

જૂન 14, 2025 9:45 એ એમ (AM)

દિવંગત વિજય રૂપાણીનો પુત્ર વિદેશની વહેલી સવારે અમદાવાદ પહોંચ્યો. આજે રાજકોટમાં શાળા અને વેપાર ધંધા બંધ રાખીને સ્વર્ગસ્થ રૂપાણીને રાજકોટ શોકાંજલી અર્પશે

અમદાવાદમાં સર્જાયેલી વિમાનની દુર્ઘટનામાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું હતું. ત્યારે વિદે...

જૂન 14, 2025 9:43 એ એમ (AM)

રાજ્ય સરકાર દ્વારા અમદાવાદની વિમાન દુર્ઘટના બાદ યુદ્ધની ધોરણે રાહત અને બચાવ કામગીરી કરવામાં આવી

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં રાજ્ય સરકારે યુદ્ધના ધોરણે બચાવ – રાહત અને સારવારની કામગીરીથી આપત્તિ વ્યવસ્થાપનનું શ...

જૂન 14, 2025 9:42 એ એમ (AM)

અમદાવાદની વિમાન દુર્ઘટનામાં મૃતકોના 222 જેટલા પરિજનોના ડી.એન.એ. ટેસ્ટ કરાયા

અમદાવાદમાં સર્જાયેલી વિમાન દુર્ઘટનાના મૃતકોના મૃતદેહોની ઓળખ કરવા માટે D.N.A. ટેસ્ટ લેવામાં આવી રહ્યાં છે. મૃતકોના પ...

જૂન 13, 2025 7:37 પી એમ(PM)

અમદાવાદમાં ક્રિકેટ પ્રિમિયર લીગની ફાઈનલમાં હેરીટેજ સિટી ટાઈટન્સ અને કર્ણાવતી કિંગ્સ વચ્ચે મૂકાબલો થશે

અમદાવાદમાં ક્રિકેટ પ્રિમિયર લીગની ફાઈનલમાં હેરીટેજ સિટી ટાઈટન્સ અને કર્ણાવતી કિંગ્સ વચ્ચે મૂકાબલો થશે.પેહલી સે...

જૂન 13, 2025 7:35 પી એમ(PM)

બાવીસમી જૂને યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણી માટેની તૈયારીઓ પૂરજોશમાં

પંચમહાલ જીલ્લાની 249 ગ્રામ પંચાયતના 391 સરપંચ અને 1993 સભ્યો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે.આગામી 22 જૂને જિલ્લાના 7 તાલુકા ગોધરા...

જૂન 13, 2025 7:31 પી એમ(PM)

દુર્ઘટનાગ્રસ્ત વિમાનનું બ્લેક બોક્સ મળી આવતા સાચું કારણ જાણવાનું સરળ બનશે

અમદાવાદમાં થયેલા જીવલેણ વિમાન દુર્ઘટનાની તપાસ ચાલુ છે, ફોરેન્સિક નિષ્ણાતો આજે ક્રેશ સ્થળની મુલાકાત લઈને વિગતવા...

જૂન 13, 2025 3:47 પી એમ(PM)

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં એક માત્ર બચી જનાર વ્યક્તિ રમેશ વિશ્વાસની આજે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાંથી જુદા જુદા મેડિકલ ટેસ્ટ માટે કરવામાં આવ્યા

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં એક માત્ર બચી જનાર વ્યક્તિ રમેશ વિશ્વાસની આજે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાંથી જુદા જુદા...

જૂન 13, 2025 3:38 પી એમ(PM)

સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા મોટાભાગના ઇજાગ્રસ્તો જોખમથી બહાર : સુપ્રિન્ટેન્ડન્ટ ડો. રાકેશ જોશી

અમદાવાદમાં વિમાન દુર્ઘટના બાદ ઈજાગ્રસ્ત થયેલા લોકોની સિવિલ હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મળતી માહિતી મુજબ, ઈજા...

1 2 3 4 5 6 529

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ