પ્રાદેશિક સમાચાર

માર્ચ 11, 2025 6:33 પી એમ(PM)

views 14

K.S.U.એ ફાઈન્ડ જૉબ્સ જર્મની અને ડૉક્ટર સ્કીલ આઉટરીચ પ્રાઇવૅટ લિમિટેડ ભારત સાથે ત્રિપક્ષીય સમજૂતી કરાર- MoU કર્યા

રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળની કૌશલ્યા- ધ સ્કીલ યુનિવર્સિટી- K.S.U.એ ફાઈન્ડ જૉબ્સ જર્મની અને ડૉક્ટર સ્કીલ આઉટરીચ પ્રાઇવૅટ લિમિટેડ ભારત સાથે ત્રિપક્ષીય સમજૂતી કરાર- MoU કર્યા છે. MoUનો મુખ્ય ઉદ્દેશ પ્રવાસન, આગતાસ્વાગતા અને લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં કુશળ માનવબળ વિકસાવવા સહયોગી મ...

માર્ચ 11, 2025 6:31 પી એમ(PM)

views 8

પ્રવાસન મંત્રી મુળૂભાઈ બેરા આજે સુરેન્દ્રનગરમાં બે દિવસના યોજાનારા ચોટીલા ઉત્સવનો પ્રારંભ કરાવશે

પ્રવાસન મંત્રી મુળૂભાઈ બેરા સુરેન્દ્રનગરના ચોટિલા ખાતે આજથી બે દિવસ યોજાનારા ચોટીલા ઉત્સવનો પ્રારંભ કરાવશે.આ ઉત્સવમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાશે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2014-15થી સોમનાથ,અંબાજી,દ્વારકા સહિતના 11 યાત્રાધામ ખાતે બે દિવસનાં ઉત્સવનું આયોજન કરાય છે.

માર્ચ 11, 2025 6:28 પી એમ(PM)

views 12

આકાશવાણી અમદાવાદના વરિષ્ઠ તબલા વાદક લક્ષ્મણ ફૂલ પગારે આજે દેવલોક પામ્યા

આકાશવાણી અમદાવાદના વરિષ્ઠ તબલા વાદક લક્ષ્મણ ફૂલ પગારેનું આજે અમદાવાદ ખાતે અવસાન થયું છે. તેઓ 80 વર્ષના હતા.તેમણે સંગીત ક્ષેત્રે તબલા વાદક તરીકેની કારકિર્દીનો આરંભ આકાશવાણી ભુજથી કર્યો હતો. તેમણે નિવૃત્તિસુધી આકાશવાણી અમદાવાદ ખાતે ફરજ ભજવી હતી અને ઘણા કાર્યક્રમો થકી સંગીત ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપ...

માર્ચ 11, 2025 6:23 પી એમ(PM)

views 17

મહીસાગર જિલ્લામાં ડમ્પર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈકચાલકનું મોત નીપજ્યું

મહીસાગર જિલ્લામાં ડમ્પર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈકચાલકનું મોત નીપજ્યું છે. જિલ્લાના અમારા પ્રતિનિધિ કૌશિક જોષી જણાવે છે, બાબલિયા રાજસ્થાન રાજમાર્ગ પર ખાનપુરા તાલુકાના પાંડરવાડા ગામ પાસે ડમ્પર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બાઈકચાલકનું મોત નીપજ્યું છે. ઘટનાની જાણ થતાં બાકોર પો...

માર્ચ 11, 2025 3:58 પી એમ(PM)

views 11

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભા ગૃહમાં માહિતીના અધિકાર-RTI અંગે જણાવ્યું કે RTIનો કાયદો પારદર્શક વહીવટ માટે બનાવાયો છે પરંતુ તેનો દુરુપયોગ થઈ રહ્યો છે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભા ગૃહમાં માહિતીના અધિકાર-RTI અંગે જણાવ્યું કે RTIનો કાયદો પારદર્શક વહીવટ માટે બનાવાયો છે પરંતુ તેનો દુરુપયોગ થઈ રહ્યો છે. RTI એક્ટિવિસ્ટ કાયદાનો દૂરઉપયોગ કરતા હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા શ્રી સંઘવીએ અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો-AC...

માર્ચ 11, 2025 3:53 પી એમ(PM)

views 17

ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન વિવિધ વિભાગના પ્રશ્નોની ચર્ચા કરાઇ.

ગુજરાત વિધાનસભામાં આજે પ્રશ્નોત્તરી કાળમાં આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, કાયદો, ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો, પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, આબોહવા પરિવર્તન વિભાગના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી. અમારા પ્રતિનિધિ જણાવે છે કે, ગુજરાત વિધાનસભા...

માર્ચ 11, 2025 9:57 એ એમ (AM)

views 8

એકતા નગર ખાતે અંદાજીત 50 કરોડ રૂપિયાના ખર્ચે સરદાર સરોવર ડેમ એક્સપિરિયન્સ સેન્ટર આકાર પામશે.

નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે અંદાજીત 50 કરોડ રૂપિયાના ખર્ચે સરદાર સરોવર ડેમ એક્સપિરિયન્સ સેન્ટર આકાર પામશે, જે સરદાર સરોવર ડેમના નિર્માણ પાછળની નોંધપાત્ર સફર દર્શાવશે.આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગઈકાલે વિધાનસભા ગૃહમાં જણાવ્યું કે, અંદાજિત 82 હજાર કરોડ રૂપિયાના ખર્ચે નર્મદા યોજના પૂર્ણ થવા જઇ રહી છે....

માર્ચ 11, 2025 9:55 એ એમ (AM)

views 10

નાગરિકો અને રાજ્ય સરકાર વચ્ચે સીધો સંવાદ કરવા મુખ્યમંત્રી હેલ્પલાઇન શરૂ કરવામાં આવશે.

રાજ્યનાં નાગરિકો અને રાજ્ય સરકાર વચ્ચે સીધો અને અસરકારક સંવાદ થઇ શકે તે માટે મુખ્યમંત્રી હેલ્પલાઇન શરૂ કરવામાં આવશે.આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગઈકાલે વિધાનસભા ગૃહમાં જણાવ્યું કે, રાજ્ય સરકારના વહીવટી વિભાગો હસ્તકના તમામ સંવર્ગોની ભરતીના આયોજનના ભાગરૂપે સરકાર દ્વારા વર્ષ-2024 થી 2033 માટે 10 વર્ષનું ...

માર્ચ 10, 2025 7:50 પી એમ(PM)

views 5

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું છે કે, અંદાજીત. ૮૨,૦૦૦ કરોડના ખર્ચે નર્મદા યોજના પૂર્ણ થવા જઇ રહી છે અને  માર્ચ-૨૦૨૫ પછી બાકી રહેતા નહેરોના નેટવર્કના કામો વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન ચાલુ રાખવાનું આયોજન છે

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું છે કે, અંદાજીત. ૮૨,૦૦૦ કરોડના ખર્ચે નર્મદા યોજના પૂર્ણ થવા જઇ રહી છે અને  માર્ચ-૨૦૨૫ પછી બાકી રહેતા નહેરોના નેટવર્કના કામો વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન ચાલુ રાખવાનું આયોજન છે. નર્મદા માટે વર્ષ 2025-26ની અંદાજપત્રીય માંગણીઓ આજે વિધાનસભા ગૃહમાં પસાર થઈ હતી.આ પ્રસંગે ચર્ચામાં ...

માર્ચ 10, 2025 7:44 પી એમ(PM)

views 6

અરવલ્લીના મોડાસા ખાતે આવતીકાલથી બે દિવસીય ટેલેન્ટ ટેસ્ટ યોજાશે

અરવલ્લીના મોડાસા ખાતે આવતીકાલથી બે દિવસીય ટેલેન્ટ ટેસ્ટ યોજાશે. રાજ્યની વિવિધ સરકારી જિલ્લાસ્તરની રમતગમત શાળા DLSSમાં વર્ષ 2025-26માં પ્રવેશ માટે આ ટેસ્ટનું આયોજન કરાયું છે, જેમાં 9 અને 11 વર્ષની વયના બાળકો જોડાઈ શકશે. આ ટેસ્ટમાં 30 અને 50 મીટર દોડ અને સ્ટેન્ડિંગ બ્રોડ જંપ જેવી સ્પર્ધા યોજાશે. પસંદગ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.