પ્રાદેશિક સમાચાર

ફેબ્રુવારી 23, 2025 8:11 એ એમ (AM) ફેબ્રુવારી 23, 2025 8:11 એ એમ (AM)

views 7

બોટાદ જિલ્લામાં 70 હજાર જેટલા રત્નકલાકારોને પરિચય કાર્ડ અપાશે.

બોટાદ જિલ્લામાં 70 હજાર જેટલા રત્નકલાકારોને પરિચય કાર્ડ અપાશે. બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશન અને જેમ્સ એન્ડ જ્વેલર્સ મુંબઈના સંયુક્ત ઉપક્રમે સૌપ્રથમ વખત જિલ્લાના રત્નકલાકારોને આ કાર્ડ અપાશે. હાલમાં જિલ્લાના ડાયમંડ બજાર ખાતે સ્વૈસ્છિક આવનારા રત્ન કલાકારોને કાર્ડ કાઢી આપવાની કામગીરી શરૂ હોવાનું જિલ્લા ...

ફેબ્રુવારી 23, 2025 8:10 એ એમ (AM) ફેબ્રુવારી 23, 2025 8:10 એ એમ (AM)

views 5

કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પ્રાકૃતિક ખેતીના વિસ્તરણ અને નિરીક્ષણ માટે રાષ્ટ્રીય સમિતિ બનાવવાની જાહેરાત કરી છે.

કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પ્રાકૃતિક ખેતીના વિસ્તરણ અને નિરીક્ષણ માટે રાષ્ટ્રીય સમિતિ બનાવવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું, રાજ્યસ્તરે પણ આ સમિતિઓ રચાશે, જે જિલ્લા વિકાસ અધિકારી મારફતે પ્રાકૃતિક ખેતીની પ્રગતિનો અહેવાલ સરકાર સુધી પહોંચાડશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે ગુરુકુલ કુરુક્ષેત્...

ફેબ્રુવારી 23, 2025 8:08 એ એમ (AM) ફેબ્રુવારી 23, 2025 8:08 એ એમ (AM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આકાશવાણી પરથી પ્રસારિત થનારા ‘મન કી બાત’ કાર્યક્રમમાં પોતાના વિચાર રજૂ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગ્યે આકાશવાણી પરથી પ્રસારિત થનારા ‘મન કી બાત’ કાર્યક્રમમાં દેશ-વિદેશના લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની 119મી કડી હશે. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણી અને દૂરદર્શનના તમામ નૅટવર્ક, આકાશવાણી સમાચાર વૅબસાઈટ અને ન્યૂઝ ઑન A.I.R. મૉબાઈલ એ...

ફેબ્રુવારી 23, 2025 8:06 એ એમ (AM) ફેબ્રુવારી 23, 2025 8:06 એ એમ (AM)

views 11

મહારાષ્ટ્રમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સૂચવેલા સૂચનો પર યોગ્ય કાર્યવાહી કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાતરી આપી.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ ક્ષેત્રના રાજ્યોમાં મુખ્યમંત્રીઓ, મંત્રીઓ અને મુખ્યસચિવોને એકંદર આરોગ્ય સુધારવા કુપોષણ દૂર કરવાને પ્રાથમિકતા આપવા વિનંતી કરી છે. મહારાષ્ટ્રના પુણેમાં ગઈકાલે શ્રી શાહની અધ્યક્ષતામાં યોજાયેલી પશ્ચિમ ક્ષેત્રિય પરિસદની 27મી બેઠકમાં તેમણે આ મુજબ જણાવ્યું હતું. આ પ્રસં...

ફેબ્રુવારી 22, 2025 7:38 પી એમ(PM) ફેબ્રુવારી 22, 2025 7:38 પી એમ(PM)

views 1

પાકિસ્તાન સરકારે ગુજરાતનાં 18 અને કેન્દ્રશાસિત પ્રદેશ દીવના ત્રણ માછીમારોને જેલમુક્ત કર્યા

પાકિસ્તાન સરકારે કરાચીની જેલમાંથી ગઇકાલે 22 ભારતીય માછીમારોને મુક્ત કર્યા છે, જેમાં ગુજરાતનાં 18 અને કેન્દ્રશાસિત પ્રદેશ દીવના ત્રણ માછીમારનો સમાવેશ થાય છે. સૌથી વધુ 15 માછીમારો ગીરસોમનાથ જિલ્લાના અને જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ત્રણ માછીમારો છે. મુક્ત કરવામાં આવેલા માછીમારો સોમવારે ગીરસોમનાથ પર...

ફેબ્રુવારી 22, 2025 7:24 પી એમ(PM) ફેબ્રુવારી 22, 2025 7:24 પી એમ(PM)

views 3

કેન્દ્ર સરકારે વિવિધ સ્પર્ધાત્મક અને અન્ય પરીક્ષાઓ માટેના કોચીંગ ક્લાસીસમાં ભણતા વિદ્યાર્થીઓને આશરે દોઢ કરોડ રૂપિયાની રાહત મળે એ બાબત સુનિશ્ચિત કરી છે

કેન્દ્ર સરકારે વિવિધ સ્પર્ધાત્મક અને અન્ય પરીક્ષાઓ માટેના કોચીંગ ક્લાસીસમાં ભણતા વિદ્યાર્થીઓને આશરે દોઢ કરોડ રૂપિયાની રાહત મળે એ બાબત સુનિશ્ચિત કરી છે. વિવિધ વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય ગ્રાહક હેલ્પલાઇન દ્વારા નોંધાવેલી ફરિયાદના આધારે ગ્રાહક બાબતોના કેન્દ્રીય મંત્રાલયે 600થી વધુ વિદ્યાર્થીઓને આર્થિક રાહત...

ફેબ્રુવારી 22, 2025 7:21 પી એમ(PM) ફેબ્રુવારી 22, 2025 7:21 પી એમ(PM)

views 5

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શહેરમાં તલવાર, બંદૂક, ખંજર, જવલનશીલ સામગ્રી જેવા હથિયારો રાખતા લોકો સામે ઝુંબેશ શરૂ કરવામાં આવી

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શહેરમાં તલવાર, બંદૂક, ખંજર, જવલનશીલ સામગ્રી જેવા હથિયારો રાખતા લોકો સામે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આવા ઘાતક હથિયારો સાથે કોઈપણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર ફોટો અને વિડિઓ પોસ્ટ કરનારા લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. નાગરિકો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના વોટ્સએપ નંબર 63...

ફેબ્રુવારી 22, 2025 7:20 પી એમ(PM) ફેબ્રુવારી 22, 2025 7:20 પી એમ(PM)

views 5

પ્રયાગરાજમાં ચાલી રહેલો કુંભ મેળો અંતિમ તબક્કામાં છે ત્યારે જૂનાગઢમાં પણ આજે ધ્વજારોહણ સાથે મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ થયો છે.

પ્રયાગરાજમાં ચાલી રહેલો કુંભ મેળો અંતિમ તબક્કામાં છે ત્યારે જૂનાગઢમાં પણ આજે ધ્વજારોહણ સાથે મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ થયો છે. મહાવદ નોમથી મહાવદ તેરસ સુધી ચાલનારા ધર્મ મેળામાં રાજ્યભરમાંથી અનેક શિવભક્તો આવે છે. ભવનાથ દાદાને શીશ નમાવીને મૃગીકુંડમાં શાહી સ્નાન અને દિગંબર સાધુઓની રવાડી આ મેળાનું મુખ...

ફેબ્રુવારી 22, 2025 7:18 પી એમ(PM) ફેબ્રુવારી 22, 2025 7:18 પી એમ(PM)

views 6

વલસાડ, પારડી અને ધરમપુર નગરપાલિકામાં ભાજપના વિજય બાદ હવે પ્રમુખ પદ માટે દોડ શરૂ થઈ છે

વલસાડ, પારડી અને ધરમપુર નગરપાલિકામાં ભાજપના વિજય બાદ હવે પ્રમુખ પદ માટે દોડ શરૂ થઈ છે. વલસાડ નગરપાલિકામાં OBC મહિલા માટે અનામત પ્રમુખપદની પ્રથમ અઢી વર્ષની ટર્મ માટે 7 મહિલા દાવેદારો છે. વોર્ડ નંબર 8માંથી જેસ્ટિકા દર્શન પટેલ જનરલ કેટેગરીમાં બિનહરીફ ચૂંટાયા છે. અન્ય દાવેદારોમાં ગૌરી હિતેશ રાણા, ભારતીબ...

ફેબ્રુવારી 22, 2025 7:16 પી એમ(PM) ફેબ્રુવારી 22, 2025 7:16 પી એમ(PM)

views 4

કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતી શિષ્યવૃતિઓ માટે લેવાતી નેશનલ મિન્સ કમ મેરીટ સ્કોલરશીપ – NMMSની પરીક્ષા આજે રાજ્યભરમાં યોજાઇ હતી

કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતી શિષ્યવૃતિઓ માટે લેવાતી નેશનલ મિન્સ કમ મેરીટ સ્કોલરશીપ - NMMSની પરીક્ષા આજે રાજ્યભરમાં યોજાઇ હતી. બનાસકાંઠા જિલ્લાના 18 હજાર 900થી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ઉલ્લેખનીય છે કે, NMMS પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓને સરકાર દ્વારા 4 વર્ષ સુધી દર વર્ષે 12 હજાર રૂપિયા...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.