પ્રાદેશિક સમાચાર

ફેબ્રુવારી 28, 2025 9:34 એ એમ (AM) ફેબ્રુવારી 28, 2025 9:34 એ એમ (AM)

views 1

રાજ્યભરમાં ગઈકાલથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરિક્ષાઓ શરૂ થઈ ગઈ છે.

રાજ્યભરમાં ગઈકાલથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરિક્ષાઓ શરૂ થઈ ગઈ છે. બોર્ડ પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાઈ તે માટે તંત્ર દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. પંચમહાલ જિલ્લામાં ધોરણ ૧૦ માં 26 હજાર 136, ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં 11 હજાર 848 અને ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૨ હજાર 65 વિદ્યાર્થીઓ પરીક...

ફેબ્રુવારી 28, 2025 9:32 એ એમ (AM) ફેબ્રુવારી 28, 2025 9:32 એ એમ (AM)

views 2

પ્રયાગરાજ મહાકુંભમાં પશ્ચિમ રેલવેએ અમદાવાદ, રાજકોટ, વડોદરા, મુંબઈ, રતલામ સહિતના ડિવિઝનમાંથી વિશેષ ટ્રેનો દોડાવી 125 જેટલી ટ્રિપ કરી છે.

પ્રયાગરાજ મહાકુંભમાં પશ્ચિમ રેલવેએ અમદાવાદ, રાજકોટ, વડોદરા, મુંબઈ, રતલામ સહિતના ડિવિઝનમાંથી વિશેષ ટ્રેનો દોડાવી 125 જેટલી ટ્રિપ કરી છે. જેમાં અંદાજે 1 લાખ 70 હજાર યાત્રિકોએ મુસાફરીનો લાભ લીધો છે. ઉલ્લેખનીય છે કે પશ્ચિમ રેલ્વેની વિશેષ ટ્રેનોએ શ્રદ્ધાળુઓની અવરજવરને સરળ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી...

ફેબ્રુવારી 28, 2025 9:31 એ એમ (AM) ફેબ્રુવારી 28, 2025 9:31 એ એમ (AM)

views 4

રાજ્યભરના લોકોને કાળઝાળ ગરમીમાંથી આંશિક રાહત મળવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

રાજ્યભરના લોકોને કાળઝાળ ગરમીમાંથી આંશિક રાહત મળવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. રાજસ્થાનમાં સર્જાયેલા સાયકલોનિક સર્ક્યુલેશનને કારણે તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના છે. આ સાથે જ તાપમાનમાં આગામી ચાર દિવસ દરમિયાન ધીમે ધીમે ત્રણ ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો થઈ શકે છે.ર...

ફેબ્રુવારી 28, 2025 9:30 એ એમ (AM) ફેબ્રુવારી 28, 2025 9:30 એ એમ (AM)

views 3

આજે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસઃ એક મહિનાની ઉજવણીનું સમાપન અમદાવાદમાં ગુજરાત સાયન્સ સિટી ખાતે થશે.

આજે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ છે. ૨૮ ફેબ્રુઆરી ૧૯૨૮ના રોજ ભારતીય ભૌતિકશાસ્ત્રી સર સી.વી. રમન દ્વારા રમન ઇફેક્ટની શોધના સન્માનમાં દર વર્ષે ૨૮ ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ (NSD) ઉજવવામાં આવે છે. આ વર્ષની વિષયવસ્તુ છેઃ "વિકસિત ભારત માટે વિજ્ઞાન અને નવીનતામાં વૈશ્વિક નેતૃત્વ માટે ભારતીય યુવાનોનું...

ફેબ્રુવારી 28, 2025 9:27 એ એમ (AM) ફેબ્રુવારી 28, 2025 9:27 એ એમ (AM)

views 4

ગુજરાત વેપાર ઉદ્યોગ મહામંડળ-GCCI દ્વારા અમદાવાદમાં આવતીકાલે સસ્ટેનિબિલિટી સમિટ 2025નું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાત વેપાર ઉદ્યોગ મહામંડળ-GCCI દ્વારા અમદાવાદમાં આવતીકાલે સસ્ટેનિબિલિટી સમિટ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. પર્યાવરણ જાળવણી મુદ્દે જાગૃતિ લાવવા અને રાજ્યમાં સાતત્યતા અને ઔદ્યોગિક વિકાસ વચ્ચે સહયોગ પ્રસ્થાપિત કરવા મંચ પૂરો પાડવાનાં હેતુથી આ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે જીસીસીઆઇના પ્રમુ...

ફેબ્રુવારી 28, 2025 9:26 એ એમ (AM) ફેબ્રુવારી 28, 2025 9:26 એ એમ (AM)

views 5

શિક્ષણના અધિકાર – RTEના કાયદાની જોગવાઇ મુજબ ધોરણ 1માં પ્રવેશ માટે આજથી તારીખ 12 માર્ચ સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે

શિક્ષણના અધિકાર - RTEના કાયદાની જોગવાઇ મુજબ ધોરણ 1માં પ્રવેશ માટે આજથી તારીખ 12 માર્ચ સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે. આ વખતે 93 હજાર 527 બેઠકો પર પ્રવેશ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ફોર્મ ચકાસણી સહિતની કામગીરી પૂર્ણ કરાયા બાદ 27 માર્ચે પ્રવેશની ફાળવણી કરવામાં આવશે. નબળા અને વંચિત પરિવારના બાળકો...

ફેબ્રુવારી 28, 2025 9:24 એ એમ (AM) ફેબ્રુવારી 28, 2025 9:24 એ એમ (AM)

views 3

સોમનાથ રેલવે સ્ટેશન નજીક પોલીસનાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડીમોલિશન હાથ ધરાયું હતું

સોમનાથ રેલવે સ્ટેશન નજીક પોલીસનાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડીમોલિશન હાથ ધરાયું હતું. શંખ સર્કલ સામે આવેલા રેલવે સ્ટેશન નજીક લાંબા સમયથી સરકારી જમીન પર ગેરકાયદે દબાણો હતા, જેને જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાની સૂચનાથી દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. 12 જેટલા આસામીને નોટિસ પણ મોકલવામાં આવી હતી.

ફેબ્રુવારી 28, 2025 9:22 એ એમ (AM) ફેબ્રુવારી 28, 2025 9:22 એ એમ (AM)

views 5

રાજ્ય સરકારની વન્યજીવ સંવર્ધન – સંરક્ષણ નીતિના પરિણામે ગુજરાતમાં વિવિધ પ્રજાતિઓની અંદાજે 5 લાખ 65 હજારથી વધુ વસ્તી નોંધાઈ છે.

રાજ્ય સરકારની વન્યજીવ સંવર્ધન - સંરક્ષણ નીતિના પરિણામે ગુજરાતમાં વિવિધ પ્રજાતિઓની અંદાજે 5 લાખ 65 હજારથી વધુ વસ્તી નોંધાઈ છે. રાજ્યમાં એશિયાઇ સિંહ, નીલગાય, વાનર, કાળીયાર, દિપડા, સાંભર, ચિંકારા, વરૂ, ઘુડખર, સર્પ જેવા અનેક વન્ય પ્રાણીઓને ભયમુક્ત વાતાવરણ મળ્યું છે. રાજ્યમાં તબક્કાવાર હાથ ધરાયેલી વન્ય-જ...

ફેબ્રુવારી 28, 2025 9:21 એ એમ (AM) ફેબ્રુવારી 28, 2025 9:21 એ એમ (AM)

views 3

પોક્સો કેસમાં રાજ્યની વિવિધ અદાલતોએ સાત બળાત્કારીઓને આજીવન કેદની સજા ફટકારી.

રાજ્યમાં મહિલાઓ અને બાળકો પર વધતા અત્યાચાર, શોષણ અને દુષ્કર્મના બનાવો પર અંકુશ લાવવા એક જ દિવસમાં પોક્સો કેસમાં અમરેલી, વડોદરા અને રાજકોટ જિલ્લામાં કોર્ટે સાત મહત્વપૂર્ણ ચુકાદા આપ્યા છે. જેમાં સાતેય બળાત્કારીઓને આજીવન કેદની સજા ફટકારતા પીડિતાઓને ન્યાય મળ્યો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ સાતેય કે...

ફેબ્રુવારી 27, 2025 8:02 પી એમ(PM) ફેબ્રુવારી 27, 2025 8:02 પી એમ(PM)

views 4

આકાશવાણીના અમદાવાદ કેન્દ્રની મુલાકાતે આવેલા પ્રસાર ભારતીના અધ્યક્ષ નવનીત સેહગલે રેડિયોની પહોંચ વધારવા પર ભાર મૂક્યો

પ્રસાર ભારતીના ચેરમેન નવનીત કુમાર સેહગલે યુવાનોને જોડવાના અને ખાસ કરીને શહેરી વિસ્તારોમાં રેડિયોની પહોંચ વધારવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. ગુજરાતની એક દિવસીય મુલાકાતે આવેલા સેહગલે આજે આકાશવાણી અમદાવાદની મુલાકાત લીધી હતી. સેહગલે સ્ટેશનના સ્ટુડિયો, સમાચાર અને કાર્યક્રમ એકમોની કામગીરીની સમીક્ષા કરી.સેહ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.