પ્રાદેશિક સમાચાર

માર્ચ 1, 2025 6:57 પી એમ(PM) માર્ચ 1, 2025 6:57 પી એમ(PM)

views 8

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ખેડા જિલ્લાના ઉત્તરસંડા પાસે નવ નિર્મિત બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ખેડા જિલ્લાના ઉત્તરસંડા પાસે નવ નિર્મિત બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી. શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે, મુંબઈ-અમદાવાદ કોરીડોરથી રૂટ પરના શહેરો સિંગલ ઈકોનોમિક ઝોનમાં તબદિલ થશે અને તેનાથી અર્થતંત્રમાં ગતિશીલતા આવશે. આ અંગે શ્રી વૈષ્ણવે વધુ માહિતી આપી.શ્ર...

માર્ચ 1, 2025 2:03 પી એમ(PM) માર્ચ 1, 2025 2:03 પી એમ(PM)

views 3

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનની પુનઃ વિકાસ કામગીરીની સમીક્ષા કરી

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે અમદાવાદ રેલ્વે સ્ટેશનની મુલાકાત લીધી અને ચાલી રહેલા પુનર્વિકાસ કાર્યનું નિરીક્ષણ કર્યું. મીડિયાને સંબોધતા શ્રી વૈષ્ણવે જણાવ્યું કે જાહેર સૂચનોના આધારે, સ્ટેશનની ડિઝાઇનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પ્રવેશદ્વારમાં ગુજરાતના સાંસ્કૃતિક પ્રતીક 'તોરણ' જેવી મુખ્ય વિશેષતા...

માર્ચ 1, 2025 10:04 એ એમ (AM) માર્ચ 1, 2025 10:04 એ એમ (AM)

views 1

સાયન્સ સિટિ ખાતે એક મહિના સુધી ચાલેલા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણીનું ગઈકાલે સમાપન થયું છે.

સાયન્સ સિટિ ખાતે એક મહિના સુધી ચાલેલા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણીનું ગઈકાલે સમાપન થયું છે.આ મહિના દરમ્યાન ગુજકોસ્ટ દ્વારા રાજ્યભરમાં વિજ્ઞાન કેન્દ્રો ખાતે વર્કશોપ, વિજ્ઞાન મેળા, વ્યવહારુ પ્રયોગો, વૈજ્ઞાનિકો દ્વારા વાર્તાલાપ સહિતના અનેક કાર્યક્રમો યોજાયા હતા.એક મહિના સુધી ચાલેલી આ ઉજવણીમાં ત્રણ લા...

માર્ચ 1, 2025 10:03 એ એમ (AM) માર્ચ 1, 2025 10:03 એ એમ (AM)

views 4

સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના રાળોલ ગામે આગની ઘટનામાં ત્રણ વ્યક્તિઓ મોત થયા છે.

સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના રાળોલ ગામે આગની ઘટનામાં ત્રણ વ્યક્તિઓ મોત થયા છે.અમારા પ્રતિનિધિ દિનેશ પરમાર જણાવે છે કે, રાળોલ ગામના એક ઘરમાં ગઈખાલે સાંજે આગ ફાટી નીકળી હતી. જેમાં ત્રણ વ્યક્તિઓના મોત થયા છે. મૃત્યુઆંક વધવાની શક્યતા છે. ઘટનાની જાણ થતાં પોલીસ અને અગ્નીશામક દળો ઘટના સ્થળે પહોંચી આગને ક...

માર્ચ 1, 2025 9:57 એ એમ (AM) માર્ચ 1, 2025 9:57 એ એમ (AM)

views 5

રાજ્યની બિન અનુદાનિત કોલેજના કર્મચારીઓને મળતા મેડિકલ ભથ્થામાં વધારો કરાયો છે.

રાજ્યની બિન અનુદાનિત કોલેજના કર્મચારીઓને મળતા મેડિકલ ભથ્થામાં વધારો કરાયો છે.બિન અનુદાનિત કોલેજના કર્મચારીઓના હિતમાં નિર્ણય લેતા મંત્રીશ્રી ઋષિકેશ પટેલે તેમને અપાતા મેડિકલ ભથ્થામાં 700 રૂપિયાનો વધારો કર્યો છે. આ નિર્ણય બાદ આ કર્મચારીઓને એપ્રિલ માસની પ્રતિમાસ 1000 રૂપિયાનું મેડિકલ ભથ્થુ મળશે.

માર્ચ 1, 2025 9:56 એ એમ (AM) માર્ચ 1, 2025 9:56 એ એમ (AM)

views 2

તાપી જિલ્લાના વ્યારા ખાતે જિલ્લા કક્ષાએ વાનગી સ્પર્ધા તેમજ માતા યશોદા એવોર્ડ વિતરણ પોષણ ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો.

પોષણ યુક્ત વિવિધ વાનગીઓ અંગે જન જાગૃતિ લાવવા તાપી જિલ્લાના વ્યારા ખાતે જિલ્લા કક્ષાએ વાનગી સ્પર્ધા તેમજ માતા યશોદા એવોર્ડ વિતરણ પોષણ ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લાના અધિકારીઓ પદાધિકારીઓ તેમજ જિલ્લાવાસીઓ ઉપસ્થિત રહયા હતા.આ પ્રંસગે જિલ્લા કક્ષાએ વાનગી સ્પર્ધા તેમજ માતા યશોદા એવોર્ડ વિતરણ મહા...

માર્ચ 1, 2025 9:53 એ એમ (AM) માર્ચ 1, 2025 9:53 એ એમ (AM)

views 10

અમરેલી જિલ્લા પંચાયતનું 796.13 કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર કરાયું છે.

અમરેલી જિલ્લા પંચાયતનું 796.13 કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર કરાયું છે.સાંસદ અને જિલ્લા પંચાયત પ્રમુખ ભરત સુતરીયાની અધ્યક્ષતામાં અમરેલી જિલ્લા પંચાયતની ગઇકાલે યોજાયેલી સભામાં વર્ષ 2025-26નું 796.13 કરોડ રૂપિયાનું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું.આ સભામાં 13 મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામ...

માર્ચ 1, 2025 9:50 એ એમ (AM) માર્ચ 1, 2025 9:50 એ એમ (AM)

views 3

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગઈકાલે સુરત શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટની મુલાકાત લઈ પ્રભાવિત વેપારીઓ સાથે સંવાદ કરી સાંત્વના પાઠવી હતી.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગઈકાલે સુરત શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટની મુલાકાત લઈ પ્રભાવિત વેપારીઓ સાથે સંવાદ કરી સાંત્વના પાઠવી હતી.શ્રી સંઘવીએ આગને કાબુમાં લેવા માટે પ્રશંસનીય કામ કરનાર ફાયર બ્રિગેડના જવાનોનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.

માર્ચ 1, 2025 9:45 એ એમ (AM) માર્ચ 1, 2025 9:45 એ એમ (AM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે 7 માર્ચે સુરત જિલ્લાના 2 લાખ લાભાર્થીઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વિનામૂલ્યે અનાજ વિતરણ નો પ્રારંભ થશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે 7 માર્ચે સુરત જિલ્લાના 2 લાખ લાભાર્થીઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વિનામૂલ્યે અનાજ વિતરણ નો પ્રારંભ થશે.પ્રધાનમંત્રીના કાર્યક્રમના આયોજન માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તથા પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાઈ હતી. જેમાં કાર્...

માર્ચ 1, 2025 9:43 એ એમ (AM) માર્ચ 1, 2025 9:43 એ એમ (AM)

views 2

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ ન્યાય આધારિત વિકસિત ભારતને આકાર આપવામાં ન્યાય સહાયક વિજ્ઞાનની ભૂમિકા પર ભાર મુક્યો છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ ન્યાય આધારિત વિકસિત ભારતને આકાર આપવામાં ન્યાય સહાયક વિજ્ઞાનની ભૂમિકા પર ભાર મુક્યો છે. ગઈકાલે ગાંધીનગર ખાતે NFSUના પદવીદાન સમારોહને સંબોધતા તેમણે ગુનાઓના બદલાતા સ્વરૂપને ધ્યાને રાખી સમસસર ન્યાય અપાવવામાં ન્યાય સહાયક વિજ્ઞાનના વધતા મહત્વ પર ભાર મૂક્યો.રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.