પ્રાદેશિક સમાચાર

એપ્રિલ 5, 2025 9:50 એ એમ (AM)

views 7

માધવપુર ઘેડ મેળાની ઉજવણીના ભાગરૂપે આજે સોમનાથમાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન

પોરબંદરમાં આવતીકાલે માધવપુર ઘેડ મેળાનો પ્રારંભ થશે. તેની ઉજવણીના ભાગરૂપે આજે સોમનાથ મંદિર પરિસરના ચોપાટી મેદાન ખાતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. અગાઉ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ કાર્યક્રમના આયોજન અંગે બેઠક યોજી તમામ તૈયારીઓની સમીક્ષા કરી હતી. ઉલ્લેખનીય છે કે, સોમનાથમાં સાંજે સાત વાગ્યે ...

એપ્રિલ 5, 2025 9:47 એ એમ (AM)

views 13

બગસરા-ઉનાથી રાષ્ટ્રીય ધોરીમાર્ગના 89 કિલોમીટરની લંબાઈના માર્ગને અપગ્રેડ કરાશે

રાજ્યના બગસરા-ઉનાથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ 351-Kના 89 કિલોમીટરની લંબાઈના માર્ગને બૅ લેનવાળા પાકા શૉલ્ડરમાં અપગ્રેડ કરાશે. કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ સોશિયલ મીડિયા આ અંગે માહિતી આપતા કહ્યું, 943 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે આ ધોરીમાર્ગને અપગ્રેડ કરવા મંજૂરી આપવામાં આવી છે.આ પ્રૉજેક્ટનો ...

એપ્રિલ 5, 2025 9:45 એ એમ (AM)

views 9

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા આજથી બે દિવસ પોરબંદર લોકસભા વિસ્તારના પ્રવાસે

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા આજથી બે દિવસ પોરબંદર લોકસભા વિસ્તારના પ્રવાસે રહેશે. સત્તાવાર યાદી મુજબ, દરમિયાન શ્રી માંડવિયા રાજકોટ, ગોંડલ, જેતપુર અને પોરબંદરની મુલાકાત લેશે. તેઓ આજે સાંજે પ્રબુદ્ધ ગોષ્ઠી કાર્યક્રમમાં જોડાશે. આવતીકાલે તેઓ 21 કિલોમીટર લાંબી સાઈક્લો ફન 2025 સહિતના વિવિધ કાર્યક્ર...

એપ્રિલ 5, 2025 9:44 એ એમ (AM)

views 12

રાજ્યભરમાં આગામી 31 મે સુધી જળસંચયનું મહાઅભિયાન યોજાશે

રાજ્યભરમાં આગામી 31 મે સુધી જળસંચયનું મહાઅભિયાન યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે મહેસાણાના દવાડાથી કેચ ધ રેઈન- સુજલામ્ સુફલામ્ જળ અભિયાનના રાજ્યવ્યાપી બીજા તબક્કાનો પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકોને વરસાદી પાણીને બચાવવા અનુરોધ કર્યો હતો.આ પ્રસંગે શ્રી પટેલે દવાડ...

એપ્રિલ 4, 2025 7:53 પી એમ(PM)

views 9

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણા જિલ્લાના દવાડા ગામેથી “કેચ ધ રેઈન” અભિયાનના બીજા તબક્કાનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણા જિલ્લાના દવાડા ગામેથી સુજલામ્ સુફલામ્ જળ અભિયાન “કેચ ધ રેઈન”ના બીજા તબક્કાનો રાજ્યવ્યાપી શુભારંભ કર્યો. આ પ્રસંગે, મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે, રાજ્ય સરકાર જળસંચય માટે તમામ પ્રયત્નો કરી રહી છે અને સોસાયટીઓ પણ સરકારની યોજના હેઠળ જળસંચય માટે સ્થાનિક પ્રતિનિધીઓની ગ્ર...

એપ્રિલ 4, 2025 7:51 પી એમ(PM)

views 5

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષણ અને મનોરંજન માટે રેડિયોને શક્તિશાળી માધ્યમ ગણાવ્યું

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે અંતરિયાળ વિસ્તારોમાં રહેતા લોકોના શિક્ષણ અને મનોરંજન માટે રેડિયોને શક્તિશાળી માધ્યમ ગણાવ્યું છે. આજે આકાશવાણી, અમદાવાદની મુલાકાતે આવેલા રાજ્યપાલે આકાશવાણીના અધિકારીઓ અને કર્મચારીઓને સંબોધન કર્યું. જે દરમિયાન, તેમણે દેશની પ્રાચીન પરંપરા જાળવવામાં અને સાંસ્કૃતિક વારસા...

એપ્રિલ 4, 2025 7:49 પી એમ(PM)

views 7

મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેનના કોરિડોર માટે કીમ નદી પર પુલ બનાવવાની કામગીરી પૂર્ણ

મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેનના કોરિડોર માટે કીમ નદી પર પુલ બનાવવાની કામગીરી પૂર્ણ થઈ છે. કીમ નદી પર 120 મીટરની લંબાઈ ધરાવતો આ પુલ સુરત અને ભરૂચ બુલેટ ટ્રેન સ્ટેશન વચ્ચે આવેલો છે. ઉલ્લેખનીય છે કે, બુલેટ ટ્રેન પ્રોજેકટ અંતર્ગત ગુજરાતમાં 21 નદી પુલ બનાવવામાં આવશે. જેમાંથી અત્યાર સુધી 14 પુલના નિર્માણ કાર્...

એપ્રિલ 4, 2025 7:48 પી એમ(PM)

views 11

હવામાન વિભાગે 9 એપ્રિલ સુધી સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉતર ગુજરાતમાં હીટવેવની આગાહી કરી

હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉતર ગુજરાતમાં હીટવેવની આગાહી કરી છે. હવામાન વિભાગના નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું કે, રાજ્યના દરિયાઈ જિલ્લાઓમાં 9 એપ્રિલ સુધી ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેશે. રાજ્યમાં આવતી કાલથી 8 એપ્રિલ સુધીમાં મહતમ તાપમાનમાં ક્રમશઃ બેથી ત્રણ ડિગ્રી સેલ્સ...

એપ્રિલ 4, 2025 7:47 પી એમ(PM)

views 12

ઓલ ઈન્ડિયા પોલીસ શૂટિંગ ચેમ્પિયનશીપમાં ગુજરાત પોલીસની શૂટિંગ ટીમે ત્રણ કાંસ્ય ચંદ્રક જીત્યા

૧૮મી ઓલ ઈન્ડિયા પોલીસ શૂટિંગ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપમાં ગુજરાત પોલીસની શૂટિંગ ટીમે ત્રણ કાંસ્ય ચંદ્રક જીત્યા છે. ઇન્દોર ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં પીઆઈ લજ્જા ગોસ્વામીએ ૩૦૦ મીટર ૩ પોઝિશન રાઈફલ, વ્યક્તિગત અને ૫૦ મીટર ૩ પોઝિશન રાઈફલ, વ્યક્તિગત સ્પર્ધામાં અને પીએસઆઈ સિયા તોમરે ૩૦૦ મીટર પ્રોન રાઈફલ વિભાગમા...

એપ્રિલ 4, 2025 4:00 પી એમ(PM)

views 8

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં ગુજકોમાસોલ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટી વચ્ચે સમજૂતી કરાર કરાયા

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં ગુજકોમાસોલ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટી વચ્ચે સમજૂતી કરાર કરાયા હતા. શિક્ષણ, સંશોધન અને વિસ્તરણ દ્વારા વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તથા ગુજકોમાસોલના માધ્યમથી પ્રાકૃતિક ખેત ઉત્પાદનોનું દેશ-વિદેશમાં વેચાણ થાય અને ખેડૂતોને વધુમાં વધુ વળત...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.