પ્રાદેશિક સમાચાર

માર્ચ 15, 2025 10:20 એ એમ (AM) માર્ચ 15, 2025 10:20 એ એમ (AM)

views 4

બનાસકાંઠામાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ બનાસ કમલમનું ઉદ્ધાટન કરશે

બનાસકાંઠામાં આજે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ બનાસ કમલમનું ઉદ્ધાટન કરશે. અમારા બનાસકાંઠાના પ્રતિનિધિ સવજી ચૌધરી જણાવે છે કે આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્ય, જિલ્લા તાલુકા મંડળના આગેવાનો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપ...

માર્ચ 15, 2025 10:17 એ એમ (AM) માર્ચ 15, 2025 10:17 એ એમ (AM)

views 5

રાજ્યભરમાં આગામી બે દિવસ મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની આગાહી

રાજ્યભરમાં આગામી બે દિવસ મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની આગાહી છે. દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છનાં કેટલાંક વિસ્તારમાં અતિશય ગરમીનું મોજું ફરી વળવાની એટલે કે, હીટવેવની શક્યતા છે. ત્યારબાદના દિવસોમાં તાપમાનમાં કોઈ ફેરફાર જોવા નહીં મળે.

માર્ચ 15, 2025 10:16 એ એમ (AM) માર્ચ 15, 2025 10:16 એ એમ (AM)

views 5

ભરૂચ જિલ્લાના અહેમદનગરના તળાવમાં ત્રણ બાળકો ડૂબી જતાં એકનું મોત

ભરૂચ જિલ્લાના નંદેલાવ અને રહાડપોર વચ્ચે આવેલા અહેમદનગર પાસેના તળાવમાં ત્રણ બાળકો ડૂબી જતાં એકનું મોત થયું છે. માછલી પકડવા જતાં ત્રણ બાળકો ડૂબ્યાં હતા. જેમાં એકને બચાવી લેવાયો હતો. જ્યારે એકનો મૃતદેહ મળી આવ્યો હતો અને અન્ય એકની શોધખોળ હજુ ચાલી રહી છે.

માર્ચ 15, 2025 10:15 એ એમ (AM) માર્ચ 15, 2025 10:15 એ એમ (AM)

views 37

આજે 15 માર્ચે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી કરાશે

આજે 15 માર્ચે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ એ બધા ગ્રાહકોના મૂળભૂત અધિકારોને પ્રોત્સાહન આપવાની અને તે અધિકારોને આદર અને સુરક્ષિત રાખવા માટે પ્રોત્સાહિત કરવાની તક છે. વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ સૌ પ્રથમ 1983માં મનાવવામાં આવ્યો હતો. આ તારીખ 15 માર્ચ, 1962ના રોજ અમેરિકન સંસદમાં પ્રમુખ ...

માર્ચ 15, 2025 10:38 એ એમ (AM) માર્ચ 15, 2025 10:38 એ એમ (AM)

views 3

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમદાવાદના સાયન્સ સિટી ખાતે મેગા બ્રાહ્મણ બિઝનેસ મીટની ચોથી આવૃત્તિનું ઉદ્ઘાટન કરશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમદાવાદના સાયન્સ સિટીમાં મેગા બ્રાહ્મણ બિઝનેસ મીટની ચોથી આવૃત્તિનું ઉદ્ઘાટન કરશે. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટિલ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. 17 માર્ચ સુધી યોજાનારી સમિટમાં અંદાજે બે લાખ લોકો ઉપસ્થિત રહેવાની શક્યતા છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બ્રાહ્મણ ઉદ્યોગપતિઓ...

માર્ચ 14, 2025 7:37 પી એમ(PM) માર્ચ 14, 2025 7:37 પી એમ(PM)

views 3

દેશભરમાં રાજ્યભરમાં હર્ષોલ્લાસનાં વાતાવરણ સાથે ધુળેટીના તહેવારની ઉજવણી થઈ રહી છે

ઉજરાજ્યભરમાં આજે પરંપરાગતથી લઈ આધુનિક રીતથી એમ દરેક પ્રકારે ધામધૂમથી ધુળેટીના પર્વની વણી કરવામાં આવી. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત સહિતના મહાનગરોમાં ઠેરઠેર મોટા પાર્ટી પ્લૉટ, ક્લબ, શેરીઓ અને સોસાયટીઓમાં તેમ જ મંદિરથી લઈ અનેક સ્થળે રંગપર્વની ઉજવણી કરવામાં આવી. દેવભૂમિદ્વારકાના સુપ્રસિદ્ધ દ્વારકાધીશ ...

માર્ચ 14, 2025 7:32 પી એમ(PM) માર્ચ 14, 2025 7:32 પી એમ(PM)

views 391

રાજ્ય સરકાર દ્વારા “કૃષિ પ્રગતિ” મોબાઇલ એપ્લિકેશન રજૂ કરવામાં આવી છે

રાજ્ય સરકાર દ્વારા “કૃષિ પ્રગતિ” મોબાઇલ એપ્લિકેશન રજૂ કરવામાં આવી છે. એપ્લિકેશનથી ખેડૂતો આધુનિક ટેકનોલોજીનો લાભ લઈ  ,મોબાઇલ એપ્લિકેશન દ્વારા સેટેલાઈટની માહિતી, હવામાનની માહિતી, કૃત્રિમ બુદ્ધિની તમામ માહિતી મેળવી શકશે.“ કૃષિપ્રગતિ” મોબાઇલ એપ્લિકેશન દ્વારા ખેડૂતો પાકની વાવણીથી લઈ કાપણી સુધીનું આયોજન ક...

માર્ચ 14, 2025 7:29 પી એમ(PM) માર્ચ 14, 2025 7:29 પી એમ(PM)

views 4

વડોદરાના પોર નજીક  અકસ્માતની ઘટનામાં ત્રણ લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા છે

વડોદરાના પોર નજીક  અકસ્માતની ઘટનામાં ત્રણ લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા છે.પાવાગઢ દર્શન કરીને પરત સુરત આવતી વખતે, વડોદરાના પોર નજીક કાર હાઈવે પરથી નીચે ઉતરી જતાં આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં ત્રણ લોકોના ઘટનાસ્થળે મોત થયા હતાં. જ્યારે પાંચ લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામ...

માર્ચ 14, 2025 7:26 પી એમ(PM) માર્ચ 14, 2025 7:26 પી એમ(PM)

views 4

રાજ્યભરમાં 108 ઈમરજન્સી સેવાને આજે સાંજે છ વાગ્યા સુધીમાં ત્રણ હજાર 485 ઈમરજન્સી કેસ મળ્યાં છે

રાજ્યભરમાં 108 ઈમરજન્સી સેવાને આજે સાંજે છ વાગ્યા સુધીમાં ત્રણ હજાર 485 ઈમરજન્સી કેસ મળ્યાં છે. સત્તાવાર યાદી મુજબ માર્ગ અકસ્માતનાં 715, મારામારીનાં 360 અને નીચે પડી જવાનાં 209 કેસ મળ્યાં હતાં. સૌથી વધુ માર્ગ અકસ્માતનાં 95 કેસ અમદાવાદ અને 93 કેસ સુરતમાં નોંધાયા છે. જ્યારે વડોદરામાં 51 અને રાજકોટમાં ...

માર્ચ 14, 2025 7:24 પી એમ(PM) માર્ચ 14, 2025 7:24 પી એમ(PM)

views 4

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી 24 માર્ચે મહેસાણાનાં વડનગરના અતિ પ્રાચીન  હાટકેશ્વર મહાદેવ મંદિરના સુવર્ણ શિખરનું અનાવરણ કરશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી 24 માર્ચે મહેસાણાનાં વડનગરના અતિ પ્રાચીન  હાટકેશ્વર મહાદેવ મંદિરના સુવર્ણ શિખરનું અનાવરણ કરશે. આ માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.ઉલ્લેખનીય છે કે, વડનગર ખાતે આગામી 22મી માર્ચથી ત્રિ-દિવસ મહોત્સવ દરમિયાન જળયાત્રા, હવન સહિતના કાર્યક્રમ યોજાશે, જેમાં યજ્ઞશાળાને ખુલ્...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.