પ્રાદેશિક સમાચાર

માર્ચ 16, 2025 3:15 પી એમ(PM) માર્ચ 16, 2025 3:15 પી એમ(PM)

views 7

અરવલ્લી જિલ્લામાં ખેડૂતો બાગાયત ખેતી તરફ વળ્યા

અરવલ્લી જિલ્લામાં ખેડૂતો હવે બાગાયત ખેતી તરફ વળી રહ્યા છે. બાયડ તાલુકાના સવેલાકંપા ખાતે બે ખેડૂતે ડ્રેગન ફ્રૂટ, જામફળ, આંબા, સીતાફળ, આમળા સહિતના પાકની ખેતી કરી છે. આ ઉપરાંત બંને ખેડૂત અન્ય ખેડૂતોને જરૂરી માહિતી પણ આપી રહ્યા છે. આ અંગે ખેડૂત કુંદન પટેલે માહિતી આપી.

માર્ચ 16, 2025 3:14 પી એમ(PM) માર્ચ 16, 2025 3:14 પી એમ(PM)

views 1

રાજ્યમાં હાલમાં નવથી 11 મહિનાના બાળકો માટે રસીકરણનો દર 95 ટકાથી વધુ

સમગ્ર દેશમાં આજે રાષ્ટ્રીય રસીકરણ દિવસની ઉજવણી થઈ રહી છે. હાલમાં રાજ્યમાં નવથી 11 મહિનાના બાળકો માટે રસીકરણનો દર 95 ટકાથી વધુ છે. રાજ્યમાં મિશન ઈન્દ્રધનુષના પાંચમાં તબક્કા હેઠળ વર્ષ 2023માં નવ લાખ 95 હજાર 395 બાળકો અને બે લાખ 25 હજાર 960 ગર્ભવતી મહિલાઓને રસી આપવામાં આવી હોવાનું ગાંધીનગર પરિવાર કલ્યા...

માર્ચ 16, 2025 3:12 પી એમ(PM) માર્ચ 16, 2025 3:12 પી એમ(PM)

views 4

અગ્નિવીર તરીકે ભારતીય સેનામાં જોડાવવા માગતા બનાસકાંઠાના યુવાનો 10 એપ્રિલ સુધીમાં ઑનલાઈન અરજી કરી શકશે.

અગ્નિવીર તરીકે ભારતીય સેનામાં જોડાવવા માગતા બનાસકાંઠાના યુવાનો 10 એપ્રિલ સુધીમાં ઑનલાઈન અરજી કરી શકશે. ઉમેદવારોની લેખિત પરીક્ષા આગામી જૂન મહિનામાં યોજાશે. આ માટેની અરજી WWW.JOININDIANARMY.NIC.IN વેબસાઈટ પર કરી શકાશે. કોઈ પ્રશ્ન હોય અથવા માર્ગદર્શન મેળવવા માગતા યુવાનો પાલનપુરની જિલ્લા રોજગાર કચેરીનો ...

માર્ચ 16, 2025 2:06 પી એમ(PM) માર્ચ 16, 2025 2:06 પી એમ(PM)

views 3

કેન્દ્રિય મંત્રી ડો. મનસુખ માંડવિયાએ આજે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે તબીબો સાથે સાયકલ ચલાવી

કેન્દ્રિય ખેલ અને યુવા મંત્રી ડો. મનસુખ માંડવિયાએ આજે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સન્ડે ઓન સાયકલ અંતર્ગત તબીબો સાથે સાયકલ ચલાવી ફિટ ઈન્ડિયાનું ઉદાહરણ પુરૂ પાડ્યું. આ સાથે જ અનેક લોકો પણ આ કાર્યક્રમમાં સહભાગી થયા હતા. શ્રી માંડવિયાએ જણાવ્યું હતું કે સન્ડે ઓન સાયકલ એ આખા દેશમાં એક કલ્ચર બની ગયું...

માર્ચ 16, 2025 9:38 એ એમ (AM) માર્ચ 16, 2025 9:38 એ એમ (AM)

views 4

હોળી-ધુળેટીના પવિત્ર દિવસે અમદાવાદની સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં ત્રણ અંગદાન થયાં

હોળી-ધુળેટીના પવિત્ર દિવસે અમદાવાદની સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં ત્રણ અંગદાન થયાં હતા. આ અંગદાનને કારણે કુલ ૦૯ અંગો અને ૪ આંખોનું દાન મળ્યું હતું સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં કુલ ૧૮૪ અંગદાન થકી ૬૦૦ અંગોનુ દાન મળ્યુ જેના થકી ૫૮૨ જરૂરીયાતમંદને નવજીવન મળ્યું હોવાનું સિવિલિ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડ...

માર્ચ 16, 2025 9:35 એ એમ (AM) માર્ચ 16, 2025 9:35 એ એમ (AM)

views 13

મુખ્યમંત્રીએ ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારની ભજન મંડળીઓને વિવિધ સંગીત સાધનોનું વિતરણ કર્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારની ભજન મંડળીઓને વિવિધ સંગીત સાધનોનું વિતરણ કર્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના માતાની સ્મૃતિમાં કાર્યરત કુસુમબા ફાઉન્ડેશન દ્વારા આ કાર્યક્રમનું આયોજન થયું હતું. તેમણે કહ્યું કે શરીરની જેમ મન અને હૃદયને સ્વસ્થ રાખવા માટે ભજન પૂરક...

માર્ચ 16, 2025 9:26 એ એમ (AM) માર્ચ 16, 2025 9:26 એ એમ (AM)

views 5

જામનગરની ધ્રોલ નગરપાલિકાના વોર્ડ નંબર સાત માટે મતદાન

જામનગર જિલ્લાની ધ્રોલ નગરપાલિકાના વોર્ડ નંબર સાત માટે આજે સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે ઉલ્લેખનીય છે કે સ્થાનિક સ્વરાજની ચુંટણી અગાઉ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર દસરથસિંહ જાડેજાનું અવસાન થતાં આ વોર્ડની સામાન્ય ચુંટણી રદ કરવામાં આવી હતી, રાજ્ય ચુંટણી આયોગ દ્વારા નવો ચુંટણી કાર્યક...

માર્ચ 16, 2025 9:23 એ એમ (AM) માર્ચ 16, 2025 9:23 એ એમ (AM)

views 2

લુણાવાડા શહેરની નગરપાલિકાને પણ ક વર્ગમાંથી અ વર્ગમાં અપગ્રેડ કરવાનો સરકારે નિર્ણય કર્યો

ગુજરાત રાજ્ય શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેરની નગરપાલિકાને પણ ક વર્ગમાંથી અ વર્ગમાં અપગ્રેડ કરવાનો સરકારે નિર્ણય કર્યો છે લુણાવાડા પાલિકા અ વર્ગમાં અપગ્રેડ કરાતા નવા આયોજન કરવામાં આવશે તેમ લુણાવાડાના ચીફ ઓફિસર નરેશ મુનિયાએ જણાવ્યું હતું

માર્ચ 16, 2025 9:17 એ એમ (AM) માર્ચ 16, 2025 9:17 એ એમ (AM)

views 2

કચ્છ જીલ્લાના અંજાર તાલુકાના ભવાનીપુર નજીક આવેલા તળાવમાં પાંચ બાળકો ન્હાવા જતાં ડૂબ્યાં

કચ્છ જીલ્લાના અંજાર તાલુકાના ભવાનીપુર નજીક આવેલા તળાવમાં હિંગોળજા વાંઢના પાંચ બાળકો ન્હાવા જતાં ડૂબી ગયા હતા. ઘટના ની જાણ થતાં ફાયર વિભાગની ટીમ અને તરવૈયાઓેએ શોધખોળ હાથ ધરી હતી. પાંચ પૈકી ચાર બાળકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યાં હતા જ્યારે આ અહેવાલ મળ્યાં ત્યાં સુધીમાં એક બાળકની શોધખોળ થઇ રહી છે. અમા...

માર્ચ 16, 2025 9:14 એ એમ (AM) માર્ચ 16, 2025 9:14 એ એમ (AM)

views 5

અનેક એવોર્ડ મેળવનાર મેઘાવી ગુજરાતી સર્જક રજનીકુમાર પંડ્યાનું 86 વર્ષની જૈફ વયે અમદાવાદમાં અવસાન

ગુજરાતી સાહિત્યનાં મેઘાવી સર્જક રજનીકુમાર પંડ્યાનું ગતરાત્રે નિધન થયું છે. તેઓ 86 વર્ષનાં હતા. ગુજરાતી સાહિત્ય અને પત્રકારત્વ ક્ષેત્રે તેમનું અનેરૂ યોગદાન રહ્યું છે. પત્રકાર, વાર્તાકાર, નવલકથાકાર, અને ચરિત્ર નિંબધોના લેખક એવા સ્વર્ગિય રજનીકુમારના પુસ્તકો હિંદી, અંગ્રેજી, મરાઠી, સિંધી જેવી ભાષાઓમાં અ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.