પ્રાદેશિક સમાચાર

માર્ચ 18, 2025 7:37 પી એમ(PM) માર્ચ 18, 2025 7:37 પી એમ(PM)

views 2

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો સરકારી કર્મચારીઓને કચેરીમાં વીજ બચત કરવા અનુરોધ

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સરકારી ઑફિસોમાં અધિકારીઓ - કર્મચારીઓને પોતાની ચેમ્બરમાં પ્રવેશે ત્યારે જ વીજ ઉપકરણો ચાલુ કરવા અને પોતાની ચેમ્બરમાંથી બહાર નીકળતી વખતે તમામ વીજ ઉપકરણો બંધ કરીને પછી જ નીકળવાનો અનુરોધ કર્યો છે. આજે રાજ્યના માર્ગ-મકાન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સાથેની બેઠકમાં શ્રી દેવવ્રતે ઉનાળામા...

માર્ચ 18, 2025 7:33 પી એમ(PM) માર્ચ 18, 2025 7:33 પી એમ(PM)

views 2

પાલનપુર અને ડીસાના દૂધ,ઘી, તેલ અને માવાના નવ વેપારીઓના નમૂના પરિક્ષણમાં નિષ્ફળ જતાં 47 લાખ 50 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

પાલનપુર અને ડીસાના દૂધ,ઘી, તેલ અને માવાના નવ વેપારીઓના નમૂના પરિક્ષણમાં નિષ્ફળ જતાં 47 લાખ 50 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ખોરાક અને ઓષધિ વિભાગે લીધેલા નમૂના નિષ્ફળ જતાં નાયબ કલેકટરે 22 કેસોમાં આ દંડ ફટકાર્યો છે, જેમાં મહેસાણાની વિમલ ઓઇલ, પાલનપુરની સધીમાં ડેરી, કાણોદરની નાકોડા એન્ટપ્રાઈઝ અ...

માર્ચ 18, 2025 7:29 પી એમ(PM) માર્ચ 18, 2025 7:29 પી એમ(PM)

views 3

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કુલ બોર્ડ આગામી સત્રથી માધ્યમિક શાળા શરૂ કરશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કુલ બોર્ડ આગામી સત્રથી માધ્યમિક શાળા શરૂ કરશે. સાત ઝોનમાં સાત માધ્યમિક શાળાઓ શરૂ કરશે, જેને પગલે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ વિનામુલ્યે ધોરણ 10 સુધી અભ્યાસ કરી શકશે. માધ્યમિક શાળા શરૂ થવાથી વિદ્યાર્થીઓને ફી, પુસ્તકો અને ગણવેશ સહિતની સુવિધાઓ વિના મુલ્યે મળી રહેશે...

માર્ચ 18, 2025 7:28 પી એમ(PM) માર્ચ 18, 2025 7:28 પી એમ(PM)

views 3

જામનગર જિલ્લાની ધ્રોલ નગરપાલિકાના વોર્ડ નંબર-૭ની ચૂંટણી માટે આજે હાથ ધરાયેલી મત ગણતરીમાં ભાજપની પેનલનો વિજય થયો છે.

જામનગર જિલ્લાની ધ્રોલ નગરપાલિકાના વોર્ડ નંબર-૭ની ચૂંટણી માટે આજે હાથ ધરાયેલી મત ગણતરીમાં ભાજપની પેનલનો વિજય થયો છે. ઉલ્લેખનીય છે કે ધ્રોલ નગરપાલિકાની ચૂંટણીના પ્રચાર વખતે કોંગ્રેસના વોર્ડ નંબર-૭ ના ઉમેદવાર દશરથસિંહ જાડેજાનું અવસાન થતાં, આ વોર્ડની ચૂંટણી મુલતવી રહી હતી. રવિવારે યોજાયેલી ચૂંટણીમાં ૮૧....

માર્ચ 18, 2025 7:27 પી એમ(PM) માર્ચ 18, 2025 7:27 પી એમ(PM)

views 12

શિક્ષણ વિભાગ દ્વારા કચ્છ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 5 સુધીમાં 2 હજાર 500 શિક્ષકોની તેમજ ધોરણ 6 થી 8 માં 1 હજાર 600 એમ કુલ 4 હજાર 100 શિક્ષકોની ભરતી કરવામાં આવશે.

શિક્ષણ વિભાગ દ્વારા કચ્છ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 5 સુધીમાં 2 હજાર 500 શિક્ષકોની તેમજ ધોરણ 6 થી 8 માં 1 હજાર 600 એમ કુલ 4 હજાર 100 શિક્ષકોની ભરતી કરવામાં આવશે. અમારા પ્રતિનિધિ જણાવે છે કે આ ભરતી પામેલા શિક્ષકો કાયમી કચ્છ જિલ્લામાં રહશે અને બદલી પણ નહીં કરાવી શકે તેવી શરત સાથે ભરતી કરવામા...

માર્ચ 18, 2025 7:25 પી એમ(PM) માર્ચ 18, 2025 7:25 પી એમ(PM)

views 7

પંચમહાલ જિલ્લામાં અંદાજિત ૩૧ કરોડ ૬૨ લાખ રૂપિયાના ખર્ચે નવીન સરસાવ જૂથ યોજના તૈયાર કરવામાં આવી રહી છે. – પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા

વિધાનસભા ગૃહમાં પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે, પંચમહાલ જિલ્લામાં અંદાજિત ૩૧ કરોડ ૬૨ લાખ રૂપિયાના ખર્ચે નવીન સરસાવ જૂથ યોજના તૈયાર કરવામાં આવી રહી છે, આ યોજના શરૂ થવાથી પંચમહાલ જિલ્લાના ગોધરા તથા ઘોઘંબાના ૨૦ ગામોના ૮૨ હજારથી વધુ ગામજનોને પીવાના પાણીનો લાભ મળશે.

માર્ચ 18, 2025 7:22 પી એમ(PM) માર્ચ 18, 2025 7:22 પી એમ(PM)

views 4

દ્વારકાના પ્રખ્યાત રૂક્ષ્મણી માતાજીનાં મંદિરની આસપાસનાં વિસ્તારોમાં આજે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

દ્વારકાના પ્રખ્યાત રૂક્ષ્મણી માતાજીનાં મંદિરની આસપાસનાં વિસ્તારોમાં આજે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. સરકારી જમીનો પર છેલ્લાં બે મહિનાથી દબાણ કરનારા સાથે અગાઉ ચર્ચા કર્યા બાદ વહીવટી તંત્રએ કાચા, પાકા મકાનો અને ઝૂંપડાઓ તોડ્યા હતા. વહીવટી તંત્ર, નગર પાલિકા દ્વારા પોલીસ સુરક્ષા વચ્ચે કામગીરી શરૂ...

માર્ચ 18, 2025 7:18 પી એમ(PM) માર્ચ 18, 2025 7:18 પી એમ(PM)

views 2

પેટ્રોલ અને ડીઝલના વેરાના દરમાં ઘટાડાથી રાજ્યનાં નાગરિકોને છેલ્લાં બે વર્ષમાં 4 હજાર 820 કરોડ રૂપિયાનો લાભ

નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, પેટ્રોલ અને ડીઝલના વેરાના દરમાં ઘટાડાથી નાગરિકોને છેલ્લા બે વર્ષમાં અનુક્રમે ૩ હજાર ૧૯૪ કરોડ રૂપિયા તથા ૧ હજાર ૬૨૬ કરોડ રૂપિયાનો લાભ થયો. સરકારે નવેમ્બર ૨૦૨૧ના રોજ પેટ્રોલ પરના વેરાનો દર ૨૦.૧૦ ટકાથી ઘટાડીને ૧૩.૭ ટકા કર્યો છે. જયારે ડિઝલ ઉપરના વેરાનો દર પણ...

માર્ચ 18, 2025 7:16 પી એમ(PM) માર્ચ 18, 2025 7:16 પી એમ(PM)

views 1

બનાસકાંઠા, અરવલ્લી અને મહેસાણા જિલ્લામાં તારીખ 31 ડિસેમ્બર 2024ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં હયાત ફીડરમાંથી વિભાજન કરીને 29 કરોડ રૂપિયાથી વધુનાં ખર્ચે 177 નવાં ફીડર કાર્યરત કરવામાં આવ્યા છે.

બનાસકાંઠા, અરવલ્લી અને મહેસાણા જિલ્લામાં તારીખ 31 ડિસેમ્બર 2024ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં હયાત ફીડરમાંથી વિભાજન કરીને 29 કરોડ રૂપિયાથી વધુનાં ખર્ચે 177 નવાં ફીડર કાર્યરત કરવામાં આવ્યા છે, તેમ આજે વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતાં ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું. બનાસકાંઠા જિલ્લામા...

માર્ચ 18, 2025 7:14 પી એમ(PM) માર્ચ 18, 2025 7:14 પી એમ(PM)

views 6

ઉદ્યોગમાંથી નીકળતા ગંદા પાણીને શુદ્ધ કરી ઉંડા દરિયામાં પર્યાવરણને નુકસાન ન થાય તે રીતે નિકાલ કરવા સરકાર દ્વારા ડીપ સી ડિસ્પોઝલ પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યો છે. – ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત

ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે વિધાનસભામાં જણાવ્યું કે, ઉદ્યોગમાંથી નીકળતા ગંદા પાણીને શુદ્ધ કરી ઉંડા દરિયામાં પર્યાવરણને નુકસાન ન થાય તે રીતે નિકાલ કરવા સરકાર દ્વારા ડીપ સી ડિસ્પોઝલ પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યો છે. એક પેટા પ્રશ્નના ઉત્તરમાં મંત્રીશ્રીએ કહ્યું હતું કે, રાજ્યમાં સરીગામ, વાપી, સુરત,...