માર્ચ 18, 2025 7:37 પી એમ(PM) માર્ચ 18, 2025 7:37 પી એમ(PM)
2
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો સરકારી કર્મચારીઓને કચેરીમાં વીજ બચત કરવા અનુરોધ
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સરકારી ઑફિસોમાં અધિકારીઓ - કર્મચારીઓને પોતાની ચેમ્બરમાં પ્રવેશે ત્યારે જ વીજ ઉપકરણો ચાલુ કરવા અને પોતાની ચેમ્બરમાંથી બહાર નીકળતી વખતે તમામ વીજ ઉપકરણો બંધ કરીને પછી જ નીકળવાનો અનુરોધ કર્યો છે. આજે રાજ્યના માર્ગ-મકાન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સાથેની બેઠકમાં શ્રી દેવવ્રતે ઉનાળામા...