ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

પ્રાદેશિક સમાચાર

નવેમ્બર 30, 2024 3:43 પી એમ(PM)

સુરતના સચિનમાં આવેલા પાલી ગામે આઇસ્ક્રિમ ખાધા બાદ ત્રણ બાળકીઓના મોત નિપજ્યાં

સુરતના સચિનમાં આવેલા પાલી ગામે આઇસ્ક્રિમ ખાધા બાદ ત્રણ બાળકીઓના મોત નિપજ્યાં છે.. જ્યારે એક બાળક સારવાર હેઠળ છે. ...

નવેમ્બર 30, 2024 3:42 પી એમ(PM)

કચ્છમાં જોવા મળતા ઘોરાડના સંરક્ષણ અને સંવર્ધન માટે સર્વોચ્ચ અદાલતે રચેલી નિષ્ણાત સમિતિ ચાર દિવસના ક્ચ્છ પ્રવાસે આવશે.

કચ્છમાં જોવા મળતા ઘોરાડના સંરક્ષણ અને સંવર્ધન માટે સર્વોચ્ચ અદાલતે રચેલી નિષ્ણાત સમિતિ ચાર દિવસના ક્ચ્છ પ્રવાસ...

નવેમ્બર 30, 2024 3:41 પી એમ(PM)

પશ્ચિમ રેલવેના અમદાવાદ-વિરમગામ સેક્શનમાં બ્લોક લેવાના કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે

પશ્ચિમ રેલવેના અમદાવાદ-વિરમગામ સેક્શનમાં બ્લોક લેવાના કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિ...

નવેમ્બર 30, 2024 3:38 પી એમ(PM)

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સુરતમાં બુલેટ ટ્રેન ટ્રેક સ્લેબ મેન્યુફેકચરિંગ ફેકટરીની મુલાકાત લીધી

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે રાજ્યની એક દિવસની મુલાકાત અંતર્ગત સુરતના કીમ આવ્યા આવ્યા હતા. તેઓએ બુલેટ ટ્રેન ટ...

નવેમ્બર 30, 2024 3:35 પી એમ(PM)

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોજીત્રા ખાતેથી ચરોતર વિસ્તાર માટે 120 કરોડથી વધુ રૂપિયાના 53 જેટલા વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે આણંદ જિલ્લાના સોજીત્રા ખાતેથી ચરોતર વિસ્તાર માટે 120 કરોડથી વધુ રૂપિયાના 53 જેટલા ...

નવેમ્બર 30, 2024 9:46 એ એમ (AM)

વસ્ત્ર ઉદ્યોગ લાખો લોકોની રોજગારીનું માધ્યમ : ગિરીરાજ સિંહ

વસ્ત્ર ઉદ્યોગ લાખો લોકોના રોજગારીનું માધ્યમ બન્યો છે, ત્યારે વર્ષ 2030 સુધીમાં દેશના કાપડ ઉદ્યોગના ટર્નઓવરને 350 અબજ ...

નવેમ્બર 29, 2024 7:32 પી એમ(PM)

રાજ્યમાં ચાર વર્ષના અવકાશ બાદ બાળ અધિકાર સંરક્ષણ આયોગની રચના કરવામાં આવશે.

રાજ્યમાં ચાર વર્ષના અવકાશ બાદ બાળ અધિકાર સંરક્ષણ આયોગની રચના કરવામાં આવશે. એક ખાનગી સંસ્થા દ્વારા કરાયેલ જાહેર હ...

નવેમ્બર 29, 2024 7:31 પી એમ(PM)

ગુજરાતના આતંકવાદી વિરોધી દળે તટરક્ષક દળની જાસુસી કરનાર એક વ્યક્તિની ઓખાથી ધરપકડ કરી છે

ગુજરાતના આતંકવાદી વિરોધી દળે તટરક્ષક દળની જાસુસી કરનાર એક વ્યક્તિની ઓખાથી ધરપકડ કરી છે.આરોપી દિપેશ ગોહિલ પાકિસ્...

નવેમ્બર 29, 2024 7:29 પી એમ(PM)

જૂનાગઢમાં ગિરનાર પર્વત ઉપર આવેલ અંબાજી મંદિરનો વહીવટ જૂનાગઢ મામલતદારને સોંપવાનો નિર્ણય કર્યો છે

જૂનાગઢમાં ગિરનાર પર્વત ઉપર આવેલ અંબાજી મંદિરનો વહીવટ જૂનાગઢ મામલતદારને સોંપવાનો નિર્ણય કર્યો છે. જિલ્લા કલેકટર...

નવેમ્બર 29, 2024 7:25 પી એમ(PM)

આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ’નું ઉદ્દઘાટન કરશે

આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ’નું ઉદ્દઘાટન કર...

1 302 303 304 305 306 529

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ