ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

પ્રાદેશિક સમાચાર

ડિસેમ્બર 2, 2024 3:37 પી એમ(PM)

આરોગ્ય મંત્રી અને અમદાવાદ જિલ્લાના પ્રભારી ઋષિકેશ પટેલે આજે ધંધુકા ખાતે નવનિર્મિત રેલ્વે ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું હતું

આરોગ્ય મંત્રી અને અમદાવાદ જિલ્લાના પ્રભારી ઋષિકેશ પટેલે આજે ધંધુકા ખાતે નવનિર્મિત રેલ્વે ઓવરબ્રિજનું લોકાર્પણ ...

ડિસેમ્બર 2, 2024 3:36 પી એમ(PM)

સુરત રેલવે સ્ટેશને થનારા વિકાસ કામોને કારણે પ્લેટફોર્મ નંબર 2 અને 3 આગામી 7 ડિસેમ્બર 2024થી 14 માર્ચ, 2025 એમ 98 દિવસ માટે બંધ રહેશે

સુરત રેલવે સ્ટેશને થનારા વિકાસ કામોને કારણે પ્લેટફોર્મ નંબર 2 અને 3 આગામી 7 ડિસેમ્બર 2024થી 14 માર્ચ, 2025 એમ 98 દિવસ માટે બંધ...

ડિસેમ્બર 2, 2024 3:35 પી એમ(PM)

અમદાવાદ નજીક દહેગામ- નરોડા હાઈવે પર આજે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં બે વ્યક્તિનાં મૃત્યુ થયા છે

અમદાવાદ નજીક દહેગામ- નરોડા હાઈવે પર આજે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં બે વ્યક્તિનાં મૃત્યુ થયા છે. એક કાર ડિવાઈડર કુ...

ડિસેમ્બર 2, 2024 3:34 પી એમ(PM)

વન વિભાગ દ્વારા દીવના નાગવા રોડ પરના જંગલમાંથી બે સિંહોનું રેસ્ક્યુ કરીને તેમને જસાધાર રેન્જમાં એનિમલ રેસ્ક્યુ સેન્ટરમાં ખસેડવામાં આવ્યા છે

વન વિભાગ દ્વારા દીવના નાગવા રોડ પરના જંગલમાંથી બે સિંહોનું રેસ્ક્યુ કરીને તેમને જસાધાર રેન્જમાં એનિમલ રેસ્ક્યુ ...

ડિસેમ્બર 2, 2024 3:33 પી એમ(PM)

આણંદ સ્થિત ચરોતર એજ્યુકેશન સોસાયટીનાં રાઇફલ શૂટિંગ વિભાગની ખેલાડી વૈદેહી પંચાલે રાઇફલ શુટિંગમાં ગુજરાતનું નામ રોશન કર્યું છે

આણંદ સ્થિત ચરોતર એજ્યુકેશન સોસાયટીનાં રાઇફલ શૂટિંગ વિભાગની ખેલાડી વૈદેહી પંચાલે રાઇફલ શુટિંગમાં ગુજરાતનું નામ ...

ડિસેમ્બર 2, 2024 3:32 પી એમ(PM)

મહિસાગર જિલ્લાનાં ખાનપુર તાલુકામાં જાતિના પ્રમાણપત્ર ન મળતાં સ્કુલ મોનિટરીંગ કમિટી-SMCનાં સભ્યોએ રાજીનામા આપ્યા છે

મહિસાગર જિલ્લાનાં ખાનપુર તાલુકામાં જાતિના પ્રમાણપત્ર ન મળતાં સ્કુલ મોનિટરીંગ કમિટી-SMCનાં સભ્યોએ રાજીનામા આપ્યા ...

ડિસેમ્બર 2, 2024 3:31 પી એમ(PM)

ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા ગઈ કાલે વિશ્વ એઇડ્સ દિવસે પ્રસંગે જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો

ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા ગઈ કાલે વિશ્વ એઇડ્સ દિવસે પ્રસંગે જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. વિદ્...

ડિસેમ્બર 2, 2024 3:30 પી એમ(PM)

મહેસાણા જિલ્લા ક્ષય કેન્દ્ર વિભાગ દ્વારા રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત 12મી ડિસેમ્બરથી 21મી ડિસેમ્બર દરમિયાન રક્તપિત્તના દર્દીઓ શોધવામાં આવશે

મહેસાણા જિલ્લા ક્ષય કેન્દ્ર વિભાગ દ્વારા રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત 12મી ડિસેમ્બરથી 21મી ડિસ...

ડિસેમ્બર 2, 2024 10:40 એ એમ (AM)

ધારીને નગરપાલિકાનો દરજ્જો અપાયો

રાજ્યમાં હવે 160 નગરપાલિકા અસ્તિત્વમાં આવી છે. અમરેલી જિલ્લાની ધારીને નગરપાલિકાની રચનાનો દરજ્જો અપાયા બાદ હવે 'ડ' વ...

ડિસેમ્બર 2, 2024 10:32 એ એમ (AM)

હર્ષ સંઘવીએ સુરત ખાતે એન્ટી નાર્કોટીક્સ યુનિટ-1નું ઉદઘાટન કર્યું

ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવીએ સુરત ખાતે એન્ટી નાર્કોટીક્સ યુનિટ-1નું ઉદઘાટન કર્યું હતું. સુરત પોલીસ દ્વારા આ પહેલનું...

1 300 301 302 303 304 529

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ