ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

પ્રાદેશિક સમાચાર

જૂન 14, 2025 3:39 પી એમ(PM)

અમદાવાદમાં વિમાન દુર્ઘટનાના મૃતકોના મૃતદેહોની ઓળખ માટે આજથી DNA સેમ્પલ મેચ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

અમદાવાદમાં વિમાન દુર્ઘટનાના મૃતકોના મૃતદેહોની ઓળખ માટે આજથી DNA સેમ્પલ મેચ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમા...

જૂન 14, 2025 3:31 પી એમ(PM)

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે અમદાવાદ વિમાન દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી હતી.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે અમદાવાદ વિમાન દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. આ અગાઉ ગાંધીનગરમાં ન્યાય સહાયક વ...

જૂન 14, 2025 3:31 પી એમ(PM)

અમદાવાદ વિમાન દુર્ઘટના સ્થળેથી વધુ એક મૃતદેહ મળી આવ્યો છે.

અમદાવાદ વિમાન દુર્ઘટના સ્થળેથી વધુ એક મૃતદેહ મળી આવ્યો છે. અગ્નિશમન દળ અને NDRFની ટીમ દ્વારા અતુલ્યમ હોસ્ટેલના પાછળ...

જૂન 14, 2025 3:03 પી એમ(PM)

અમદાવાદમાં થયેલા વિનાશક એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં મૃત્યુઆંક 254 પર પહોંચી ગયો છે.

અમદાવાદમાં થયેલા વિનાશક એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં મૃત્યુઆંક 254 પર પહોંચી ગયો છે. વિમાનમાં કુલ 242 લોકો સવાર હતા, જ...

જૂન 14, 2025 9:50 એ એમ (AM)

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની યોજાનારી ચૂંટણી અગાઉ 751 જેટલી પંચાયતો અને બેઠકો સંપૂર્ણ બિનહરીફ જાહેર

રાજ્યમાં સ્તાનિક સ્વરાજની 22મી જૂનના રોજ ચૂંટણી યોજનારી છે. ગ્રામ પંચાયત સામાન્ય, વિભાજન, મધ્યસત્ર ચૂંટણી-2025 સંદર્...

જૂન 14, 2025 9:47 એ એમ (AM)

ખેડૂતો પાસેથી આજથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરૂ કરવામાં આવશે

ખેડૂતો પાસેથી આજથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરૂ કરવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2024-25 માટે મગના પાક માટ...

જૂન 14, 2025 9:45 એ એમ (AM)

દિવંગત વિજય રૂપાણીનો પુત્ર વિદેશની વહેલી સવારે અમદાવાદ પહોંચ્યો. આજે રાજકોટમાં શાળા અને વેપાર ધંધા બંધ રાખીને સ્વર્ગસ્થ રૂપાણીને રાજકોટ શોકાંજલી અર્પશે

અમદાવાદમાં સર્જાયેલી વિમાનની દુર્ઘટનામાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું હતું. ત્યારે વિદે...

જૂન 14, 2025 9:43 એ એમ (AM)

રાજ્ય સરકાર દ્વારા અમદાવાદની વિમાન દુર્ઘટના બાદ યુદ્ધની ધોરણે રાહત અને બચાવ કામગીરી કરવામાં આવી

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં રાજ્ય સરકારે યુદ્ધના ધોરણે બચાવ – રાહત અને સારવારની કામગીરીથી આપત્તિ વ્યવસ્થાપનનું શ...

જૂન 14, 2025 9:42 એ એમ (AM)

અમદાવાદની વિમાન દુર્ઘટનામાં મૃતકોના 222 જેટલા પરિજનોના ડી.એન.એ. ટેસ્ટ કરાયા

અમદાવાદમાં સર્જાયેલી વિમાન દુર્ઘટનાના મૃતકોના મૃતદેહોની ઓળખ કરવા માટે D.N.A. ટેસ્ટ લેવામાં આવી રહ્યાં છે. મૃતકોના પ...

જૂન 13, 2025 7:37 પી એમ(PM)

અમદાવાદમાં ક્રિકેટ પ્રિમિયર લીગની ફાઈનલમાં હેરીટેજ સિટી ટાઈટન્સ અને કર્ણાવતી કિંગ્સ વચ્ચે મૂકાબલો થશે

અમદાવાદમાં ક્રિકેટ પ્રિમિયર લીગની ફાઈનલમાં હેરીટેજ સિટી ટાઈટન્સ અને કર્ણાવતી કિંગ્સ વચ્ચે મૂકાબલો થશે.પેહલી સે...

1 2 3 4 5 528

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ