પ્રાદેશિક સમાચાર

ડિસેમ્બર 18, 2025 3:30 પી એમ(PM) ડિસેમ્બર 18, 2025 3:30 પી એમ(PM)

views 2

ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં સાબરકાંઠાના હિમ્મતનગર શહેરી વિકાસ સત્તામંડળ – હુડા મુદ્દે સંબંધિત ગામના આગેવાન અને ગ્રામજનો સાથે બેઠક યોજાઈ.

ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં સાબરકાંઠાના હિમ્મતનગર શહેરી વિકાસ સત્તામંડળ – હુડા મુદ્દે સંબંધિત ગામના આગેવાન અને ગ્રામજનો સાથે બેઠક યોજાઈ. તેમાં હુડા મુદ્દે રજૂઆત માટે આવેલા આગેવાનોના તમામ મુદ્દાને સાંભળી રાજ્ય સરકારે હાલ હુડા બનાવવાના નિર્ણયને સ્થગિત કર્યો છે. આ અંગે નાયબ મ...

ડિસેમ્બર 18, 2025 3:26 પી એમ(PM) ડિસેમ્બર 18, 2025 3:26 પી એમ(PM)

ડાંગ જિલ્લાના 173-ડાંગ વિધાનસભા મતદાર વિભાગના બે લાખ એક હજાર 682 મતદારો પૈકી એક લાખ 90 હજાર 561 મતદારોના ગણતરી પત્રક ડિઝિટાઈઝ કરાયા.

ડાંગ જિલ્લાના 173-ડાંગ વિધાનસભા મતદાર વિભાગના બે લાખ એક હજાર 682 મતદારો પૈકી એક લાખ 90 હજાર 561 મતદારોના ગણતરી પત્રક ડિઝિટાઈઝ કરાયા છે. તેમજ ગણતરી દરમિયાન ત્રણ હજાર 963 મતદારો મૃત, 5 હજાર 562 સ્થળાંતરિત, 551 ડુપ્લિકેટ, 979 ગેરહાજર તથા 66 અન્ય કેટેગરી એમ મળીને કુલ 11 હજાર 121 મતદારોનો “Uncollectable”...

ડિસેમ્બર 18, 2025 3:22 પી એમ(PM) ડિસેમ્બર 18, 2025 3:22 પી એમ(PM)

views 1

લોકસભામાં વિકસિત ભારત – રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ માટે ગૅરન્ટી – વિકસિત ભારત – જી રામ જી ખરડો પસાર કરાયો.

લોકસભામાં વિકસિત ભારત – રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ માટે ગૅરન્ટી – વિકસિત ભારત – જી રામ જી ખરડો પસાર કરાયો છે. આ કાયદો 20 વર્ષ જૂના મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગૅરન્ટી અધિનિયમ 2005નું સ્થાન લેશે. આ ખરડા અંગે સાબરકાંઠાના જેઠીપુરા ગામના સરપંચ એહસાન અલી હસને પ્રતિક્રિયા આપી.

ડિસેમ્બર 18, 2025 3:18 પી એમ(PM) ડિસેમ્બર 18, 2025 3:18 પી એમ(PM)

views 5

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના નાયબ કલેકટર એચ ટી મકવાણાએ ફરિયાદના આધારે થાનગઢ તાલુકાના અભેપર ગામે દરોડો પાડીને મોટી ખનીજ ચોરી ઝડપી.

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના નાયબ કલેકટર એચ ટી મકવાણાએ ફરિયાદના આધારે થાનગઢ તાલુકાના અભેપર ગામે દરોડો પાડીને મોટી ખનીજ ચોરી ઝડપી છે. અભેપર ગામમાં કોલસાનો કૂવો શરૂ થયો હોવાની રજૂઆત મળતા જ તંત્રએ દરોડા પાડી બે મોટા ટ્રેક્ટર, એક નાનું ટ્રેક્ટર, કમ્પ્રેસર મશીન, 19 નંગ વિસ્ફોટક સહિત 17 લાખ 30 હજાર રૂપિ...

ડિસેમ્બર 18, 2025 3:10 પી એમ(PM) ડિસેમ્બર 18, 2025 3:10 પી એમ(PM)

views 3

પ્રખ્યાત શિલ્પકાર રામ વનજી સુતારનું ગત મોડી રાત્રે ઉત્તરપ્રદેશમાં નોયડાના તેમના નિવાસસ્થાને અવસાન થયું.

પ્રખ્યાત શિલ્પકાર રામ વનજી સુતારનું ગત મોડી રાત્રે ઉત્તરપ્રદેશમાં નોયડાના તેમના નિવાસસ્થાને અવસાન થયું. તેઓ 100 વર્ષના હતા. સ્વર્ગીય રામ સુતાર ગુજરાતમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા – સ્ટેચ્યૂ ઑફ યુનિટીની ડિઝાઈન માટે પ્રખ્યાત હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રામ સુતારના અવસાન અંગે દુઃખ વ્યક્ત કરતા કહ્ય...

ડિસેમ્બર 18, 2025 3:03 પી એમ(PM) ડિસેમ્બર 18, 2025 3:03 પી એમ(PM)

views 8

મહેસાણાના 69 હજાર 318 જેટલા ખેડૂતને 110 કરોડ રૂપિયાથી વધુની સહાય ચૂકવવામાં આવી.

મહેસાણાના 69 હજાર 318 જેટલા ખેડૂતને 110 કરોડ રૂપિયાથી વધુની સહાય ચૂકવવામાં આવી છે. જ્યારે અન્ય 72 હજાર 495 જેટલા ખેડૂતને એક સપ્તાહમાં સહાય ચૂકવાશે. ઉલ્લેખનીય છે કે, કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન બદલ રાજ્ય સરકારે સહાય જાહેર કરી હતી. ત્યારે જિલ્લાના એક લાખ 41 હજારથી વધુ ખેડૂતે પાક સહાયની યોજનાનો લાભ ...

ડિસેમ્બર 18, 2025 3:00 પી એમ(PM) ડિસેમ્બર 18, 2025 3:00 પી એમ(PM)

views 1

ગાંધીનગરના રાંધેજા વિસ્તારમાંથી તંત્રએ ધાર્મિક દબાણ દૂર કર્યું

ગાંધીનગરના રાંધેજા વિસ્તારમાંથી તંત્રએ ધાર્મિક દબાણ દૂર કર્યું છે. અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે, છેલ્લા ઘણા સમયથી કરાયેલા આ દબાણને હટાવવા માટે તંત્રએ અગાઉ નૉટિસ પાઠવી હતી. તેમ છતાં દબાણ ન હટાવાતા આજે વહેલી સવારે આ દબાણ હટાવી 150 વાર જેટલી જગ્યાને ખૂલ્લી કરાવવામાં આવી છે.

ડિસેમ્બર 18, 2025 2:58 પી એમ(PM) ડિસેમ્બર 18, 2025 2:58 પી એમ(PM)

views 4

અમદાવાદમાં આવતીકાલે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ડે-નાઈટ ટી-20 ક્રિકેટ મૅચ રમાવાની હોવાથી મૅટ્રો ટ્રૅન રાત્રે સાડા 12 વાગ્યા સુધી દોડશે.

અમદાવાદમાં આવતીકાલે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ડે-નાઈટ ટી-20 ક્રિકેટ મૅચ રમાવાની હોવાથી મૅટ્રો ટ્રૅન રાત્રે સાડા 12 વાગ્યા સુધી દોડશે. નરેન્દ્ર મોદી સ્ટૅડિયમમાં રમાનારી મૅચને લઈ ગુજરાત મૅટ્રો રૅલ કૉર્પોરેશન – GMRC દ્વારા આ નિર્ણય કરાયો છે. આ લંબાવાયેલા સમય દરમિયાન માત્ર મોટેરા સ્ટેડિયમ મેટ્રો મથક...

ડિસેમ્બર 18, 2025 3:38 પી એમ(PM) ડિસેમ્બર 18, 2025 3:38 પી એમ(PM)

views 14

પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના’ હેઠળ 5 લાખથી વધુ રૂફટોપ સોલાર સિસ્ટમના સ્થાપન સાથે ગુજરાત દેશભરમાં પ્રથમ ક્રમે.

પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના’ હેઠળ 5 લાખથી વધુ રૂફટોપ સોલાર સિસ્ટમના સ્થાપન સાથે ગુજરાત દેશભરમાં પ્રથમ ક્રમે છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે આ યોજના હેઠળ નાગરિકોએ કુલ 3 હજાર 778 કરોડ રૂપિયાની સબસિડીનો લાભ મેળવ્યો છે. આ યોજનામાં 65 હજાર 233 રૂફ્ટોપ સિસ્ટમ સ્થાપન સાથે સુરત જિલ્લો અગ્રેસર રહ્યો છ...

ડિસેમ્બર 18, 2025 9:38 એ એમ (AM) ડિસેમ્બર 18, 2025 9:38 એ એમ (AM)

views 4

આગામી મહાશિવરાત્રિ પર્વ અંતર્ગત જૂનાગઢના મેળાના આયોજન અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ

આગામી મહાશિવરાત્રિ પર્વ અંતર્ગત જૂનાગઢ ભવનાથ મહાશિવરાત્રિ મેળાના આયોજન અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ. બેઠકમાં સંતોની રવેડીનું જીવંત પ્રસારણ અને શાહી સ્નાન, સાધુ સંતોના દર્શનની વ્યવસ્થા ઉપરાંત સમગ્ર મેળા દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા, મફત પાર્કિંગ વ્યવસ્થા, સુરક્ષા વ્યવસ્થા, ય...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.