ડિસેમ્બર 8, 2024 8:45 એ એમ (AM)
19
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ આજે મુંબઈમાં નોર્વેના રાજદૂત મે-એલિન સ્ટેનરના નેતૃત્વમાં નોર્વેના ઉદ્યોગ પ્રતિનિધિમંડળને મળશે. આ બેઠકમાં ભારત અને યુરોપિયન મુક્ત વેપાર સંઘના દેશો વચ્ચે તાજેતરમાં થયેલા મુક્ત વેપાર કરાર પર મુખ્યત્વે ચર્ચા કરવામાં આવશે.
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ આજે મુંબઈમાં નોર્વેના રાજદૂત મે-એલિન સ્ટેનરના નેતૃત્વમાં નોર્વેના ઉદ્યોગ પ્રતિનિધિમંડળને મળશે. આ બેઠકમાં ભારત અને યુરોપિયન મુક્ત વેપાર સંઘના દેશો વચ્ચે તાજેતરમાં થયેલા મુક્ત વેપાર કરાર પર મુખ્યત્વે ચર્ચા કરવામાં આવશે. આ કરાર હેઠળ બંને પક્ષો માટે અપાર શક્યતાઓ છે. ...