રાષ્ટ્રીય

ડિસેમ્બર 8, 2024 8:45 એ એમ (AM)

views 19

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ આજે મુંબઈમાં નોર્વેના રાજદૂત મે-એલિન સ્ટેનરના નેતૃત્વમાં નોર્વેના ઉદ્યોગ પ્રતિનિધિમંડળને મળશે. આ બેઠકમાં ભારત અને યુરોપિયન મુક્ત વેપાર સંઘના દેશો વચ્ચે તાજેતરમાં થયેલા મુક્ત વેપાર કરાર પર મુખ્યત્વે ચર્ચા કરવામાં આવશે.

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ આજે મુંબઈમાં નોર્વેના રાજદૂત મે-એલિન સ્ટેનરના નેતૃત્વમાં નોર્વેના ઉદ્યોગ પ્રતિનિધિમંડળને મળશે. આ બેઠકમાં ભારત અને યુરોપિયન મુક્ત વેપાર સંઘના દેશો વચ્ચે તાજેતરમાં થયેલા મુક્ત વેપાર કરાર પર મુખ્યત્વે ચર્ચા કરવામાં આવશે. આ કરાર હેઠળ બંને પક્ષો માટે અપાર શક્યતાઓ છે. ...

ડિસેમ્બર 8, 2024 8:44 એ એમ (AM)

views 20

કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણે ગઈકાલે દિલ્હીમાં ખેડૂતોના વિવિધ સંગઠનો અને અગ્રણી કૃષિ અર્થશાસ્ત્રીઓ સાથે બેઠક યોજીને કેન્દ્રિય અંદાજપત્રને લગતી ચર્ચા-વિચારણા કરી હતી.

કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણે ગઈકાલે દિલ્હીમાં ખેડૂતોના વિવિધ સંગઠનો અને અગ્રણી કૃષિ અર્થશાસ્ત્રીઓ સાથે બેઠક યોજીને કેન્દ્રિય અંદાજપત્રને લગતી ચર્ચા-વિચારણા કરી હતી. આ બેઠકમાં નાણા રાજયમંત્રી પંકજ ચૌધરી, નાણાસચિવ અને આર્થિક બાબતોના વિભાગના સચિવ ઉપસ્થિત રહ્યા હતા.

ડિસેમ્બર 8, 2024 8:43 એ એમ (AM)

views 16

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજથી રશિયાના ત્રણ દિવસના પ્રવાસે છે.

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજથી રશિયાના ત્રણ દિવસના પ્રવાસે છે. આ દરમિયાન, તેઓ મોસ્કોમાં રશિયાના સંરક્ષણ મંત્રી આંદ્રે બેલોસોવ સાથે સેના અને સૈન્ય ટેકનિકલ સહકાર અંગે ભારત-રશિયા આંતર સરકારી આયોગની 21મી બેઠકની સહ-અધ્યક્ષતા કરશે. બંને નેતાઓ સૈન્ય અને ઔદ્યોગિક સહયોગ સહિત બંને દેશો વચ્ચેના સંરક્ષણ સંબંધોન...

ડિસેમ્બર 8, 2024 8:41 એ એમ (AM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, ભારતે ક્ષય રોગ નાબૂદી ક્ષેત્રે અપનાવેલી બહુ આયામી 100 દિવસની ખાસ ઝુંબેશના લીધે ક્ષય રોગ સામેની લડત વધુ નિર્ણાયક બની છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, ભારતે ક્ષય રોગ નાબૂદી ક્ષેત્રે અપનાવેલી બહુ આયામી 100 દિવસની ખાસ ઝુંબેશના લીધે ક્ષય રોગ સામેની લડત વધુ નિર્ણાયક બની છે. સોશિયલ મિડિયામાં શ્રી મોદીએ કહ્યું કે, ભારતે ક્ષય રોગના દર્દીઓને અપાતી સારવાર સઘન બનાવવી, જનભાગીદારી, અસરકારક નવી દવાઓ અને ટેકનોલોજીનો મ...

ડિસેમ્બર 8, 2024 8:40 એ એમ (AM)

views 13

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને 2047 સુધીમાં વિકિસિત ભારતના લક્ષ્ય તરફ દેશની કૂચ પાછળનું બળ બનવાનું આહ્વાન કર્યું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને 2047 સુધીમાં વિકિસિત ભારતના લક્ષ્ય તરફ દેશની કૂચ પાછળનું બળ બનવાનું આહ્વાન કર્યું છે. શ્રી મોદીએ જાહેરાત કરી હતી કે, યુવાનોને એક પ્લેટફોર્મ આપવા માટે આવતા મહિને "વિકિસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ" યોજવામાં આવશે. જેમાં વિચારોની આપ-લે કરવાની છે. પ્રધાનમંત્રી ગઈકાલે સ...

ડિસેમ્બર 7, 2024 8:01 પી એમ(PM)

views 8

વિશ્વમાં કેટલાક સ્થળે ચાલી રહેલા સંઘર્ષો અને પ્રાદેશિક અસ્થિરતાની અસર ભારતના અર્થતંત્ર ઉપર થાય છે :વિદેશમંત્રી એસ.જયશંકર

વિદેશમંત્રી એસ.જયશંકરે વિશ્વમાં કેટલાક સ્થળે ચાલી રહેલા સંઘર્ષોનો ઉલ્લેખ કરીને જણાવ્યું કે, આવા સંઘર્ષો અને પ્રાદેશિક અસ્થિરતાની અસર ભારતના અર્થતંત્ર ઉપર થાય છે. તેઓ કતારમાં આજે શરૂ થયેલ દોહા મંચ 2024 બેઠકમાં બોલી રહ્યા હતા. મધ્ય એશિયાના દેશોમાં આશરે પાંચ લાખ જેટલા ભારતીયો રહે છે. તેમજ આ ક્ષેત્રના દ...

ડિસેમ્બર 7, 2024 7:53 પી એમ(PM)

views 7

કેન્દ્ર સરકાર ઇશાન ભારતના પ્રવાસન સ્થળો તેમજ કૃષિ અને બાગાયત ક્ષેત્રના ઉત્પાદનો સમગ્ર વિશ્વ સમક્ષ રજૂ કરી રહી છે :ઇશાન વિસ્તાર વિભાગના મંત્રી જયોતિરાદિત્ય સિંધિયા

ઇશાન વિસ્તાર વિભાગના મંત્રી જયોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું કે, વિશ્વમાં વિકાસશીલ દેશોનું મહત્વ વધી રહ્યું છે. ત્યારે ઇશાન ભારત દેશના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. આજે દિલ્હીમાં ઉજવાઇ રહેલા અષ્ટલક્ષ્મી મહોત્સવના ભાગરૂપે યોજાયેલા ચર્ચા સત્રમાં તેઓ બોલી રહ્યા હતા. શ્રી સિંધિયાએ જણાવ્યું કે, કેન્...

ડિસેમ્બર 7, 2024 7:49 પી એમ(PM)

views 8

કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે દિલ્હીમાં ખેડૂતોના વિવિધ સંગઠનો અને અગ્રણી કૃષિ અર્થશાસ્ત્રીઓ સાથે બેઠક યોજીને કેન્દ્રિય અંદાજપત્રને લગતી ચર્ચા વિચારણા કરી

કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે દિલ્હીમાં ખેડૂતોના વિવિધ સંગઠનો અને અગ્રણી કૃષિ અર્થશાસ્ત્રીઓ સાથે બેઠક યોજીને કેન્દ્રિય અંદાજપત્રને લગતી ચર્ચા વિચારણા કરી છે.  આ બેઠકમાં નાણા રાજયમંત્રી પંકજ ચૌધરી,નાણા સચિવ અને આર્થિક બાબતોના વિભાગના સચિવ ઉપસ્થિત રહ્યા હતા.

ડિસેમ્બર 7, 2024 7:48 પી એમ(PM)

views 9

BAPSના કાર્યકરો દ્વારા કરાયેલા માનવતાના કાર્યોના લીધે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનો પ્રભાવ અને ક્ષમતામાં વધારો થયો છે:પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, BAPSના કાર્યકરો દ્વારા કરાયેલા માનવતાના કાર્યોના લીધે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનો પ્રભાવ અને ક્ષમતામાં વધારો થયો છે. આજે અમદાવાદમાં બોચાસણવાસી અક્ષર પુરૂષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા – BAPSના કાર્યકર સુવર્ણ મહોત્સવમાં વિડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી સંબોધતાં પ્રધ...

ડિસેમ્બર 7, 2024 7:45 પી એમ(PM)

views 7

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ ઉત્તર ઓડિશામાં 6294 કરોડ રૂપિયાના ખર્ચના ત્રણ રેલ્વે પ્રોજેક્ટ સહિત વિવિધ વિકાસકામોનો શિલાન્યાસ કર્યો

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ ઉત્તર ઓડિશામાં છ હજાર 294 કરોડ રૂપિયાના ખર્ચના ત્રણ રેલ્વે પ્રોજેક્ટ સહિત વિવિધ વિકાસકામોનો શિલાન્યાસ કર્યો છે. આ ત્રણ રેલવે પ્રોજેક્ટોથી કેદુરઝાર અને મયુરભંજ જીલ્લાઓમાં સંપર્ક સઘન બનશે. રાષ્ટ્રપતિએ મયુરભંજ જીલ્લામાં રાયરંગપુર ખાતે આદિજાતી સંશોધન અને વિકાસ કેન્દ્ર યોજના તે...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.