રાષ્ટ્રીય

ડિસેમ્બર 8, 2024 7:54 પી એમ(PM)

views 11

ઓસ્ટ્રેલિયાએ એડિલેડમાં રમાયેલી બીજી ક્રિકેટ ટેસ્ટ મેચમાં ભારતને 10 વિકેટે હરાવીને પાંચ મેચની શ્રેણી 1-1થી સરભર કરી

ઓસ્ટ્રેલિયાએ એડિલેડમાં રમાયેલી બીજી ક્રિકેટ ટેસ્ટ મેચમાં ભારતને 10 વિકેટે હરાવીને પાંચ મેચની શ્રેણી 1-1થી સરભર કરી લીધી છે. મેચના ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયાની ટીમે 19 રનનો લક્ષ્યાંક કોઈપણ નુકશાન વિના હાંસલ કર્યો હતો. આ પહેલા ભારતે 5 વિકેટે 128 રનથી બીજી ઇનિંગ શરૂ કરી હતી અને આખી ટીમ 175 રનમાં આઉટ થઈ ગ...

ડિસેમ્બર 8, 2024 7:39 પી એમ(PM)

views 14

ગૃહમંત્રી અમિત શાહે દેશની સરહદોને સુરક્ષિત રાખવા, ઘૂસણખોરી રોકવા અને ડાબેરી ઉગ્રવાદનો સામનો કરવા સીમા સુરક્ષા દળની ભૂમિકાની પ્રશંસા કરી

ગૃહમંત્રી અમિત શાહે દેશની સરહદોને સુરક્ષિત રાખવા, ઘૂસણખોરી રોકવા અને ડાબેરી ઉગ્રવાદનો સામનો કરવા સીમા સુરક્ષા દળની ભૂમિકાની પ્રશંસા કરી છે. શ્રી શાહે કહ્યું કે સીમા સુરક્ષા દળ છ દાયકાથી દેશની સીમા સુરક્ષાને વધુ મજબૂત બનાવવામાં વ્યસ્ત છે. આજે જોધપુરમાં સીમા સુરક્ષા દળના 60મા સ્થાપના દિવસ પર બોલતા શ્ર...

ડિસેમ્બર 8, 2024 7:38 પી એમ(PM)

views 25

વિદેશ મંત્રી એસ.જયશંકરે મનામા સંવાદમાં પશ્ચિમ એશિયા અંગે ભારતની વ્યાપક વ્યૂહાત્મક દ્રષ્ટિ રજૂ કરી

વિદેશ મંત્રી એસ.જયશંકરે મનામા સંવાદમાં પશ્ચિમ એશિયા અંગે ભારતની વ્યાપક વ્યૂહાત્મક દ્રષ્ટિ રજૂ કરી છે. તેમણે ભારતના આર્થિક અને વ્યૂહાત્મક હિતોમાં આ ક્ષેત્રની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો હતો. શ્રી જયશંકરે બહેરીનની રાજધાનીમાં આ સંવાદના પૂર્ણ સત્રને સંબોધિત કરતાં આ મુજબ જણાવ્યું હતું. ડૉ. જયશંકરે કહ...

ડિસેમ્બર 8, 2024 7:37 પી એમ(PM)

views 12

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે જયપુરમાં રાઈઝિંગ રાજસ્થાન વૈશ્વિક સમિટનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે જયપુરમાં રાઈઝિંગ રાજસ્થાન ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ સમિટનું ઉદ્ઘાટન કરશે. જયપુર પ્રદર્શન અને સંમેલન કેન્દ્રમાં આયોજિત થનારી ત્રણ દિવસીય સમિટમાં પ્રધાનમંત્રી સંબોધન કરશે. આ પ્રસંગે રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા, કેન્દ્રીય અને રાજ્ય મંત્રીમંડળના અનેક સભ્યો પણ હાજર ...

ડિસેમ્બર 8, 2024 7:36 પી એમ(PM)

views 10

ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી રાજ્ય મંત્રી જિતિન પ્રસાદ આવતીકાલે નવી દિલ્હીમાં ઈન્ડિયા ઈન્ટરનેટ ગવર્નન્સ ફોરમની ચોથી આવૃત્તિનું ઉદ્ઘાટન કરશે

ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી રાજ્ય મંત્રી જિતિન પ્રસાદ આવતીકાલે નવી દિલ્હીમાં ઈન્ડિયા ઈન્ટરનેટ ગવર્નન્સ ફોરમની ચોથી આવૃત્તિનું ઉદ્ઘાટન કરશે. બે દિવસીય આ કાર્યક્રમમાં ડિજિટલ વિભાજનને દૂર કરવા, ઓનલાઈન વાતાવરણમાં વિશ્વાસ અને સલામતી વધારવા અને રાષ્ટ્ર નિર્માણ માટે અદ્યતન ટેકનોલોજીનો લાભ લેવ...

ડિસેમ્બર 8, 2024 7:17 પી એમ(PM)

views 7

પોરબંદરની અદાલતે પૂર્વ આઇપીએસ અધિકારી સંજીવ ભટ્ટને કસ્ટોડીયલ ટોર્ચર કેસમાં નિર્દોષ જાહેર કર્યા

પોરબંદરની અદાલતે પૂર્વ આઇપીએસ અધિકારી સંજીવ ભટ્ટને કસ્ટોડીયલ ટોર્ચર કેસમાં નિર્દોષ જાહેર કર્યા છે. ફરિયાદી નારણ જાદવ પાસ્તરીયાએ પાંચમી જુલાઇ 1997ના રોજ સંજીવ ભટ્ટ સામે કોર્ટમાં ફરિયાદ કરી હતી. જેમાં ફરિયાદી અને તેના પુત્ર અને ભાઇને પોલીસ કસ્ટડીમાં માર મારવાની ફરિયાદ કરવામાં આવી હતી. આ કેસમાં પોરબંદર...

ડિસેમ્બર 8, 2024 2:16 પી એમ(PM)

views 11

ઉત્તરાખંડમાં આજથી શિયાળુ ચારધામ યાત્રાનો પ્રારંભ થયો

ઉત્તરાખંડમાં આજથી શિયાળુ ચારધામ યાત્રાનો પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ રુદ્રપ્રયાગ જિલ્લાના ઉખીમઠના ઓમકારેશ્વર મંદિર ખાતે પવિત્ર યાત્રાનું સત્તાવાર રીતે ઉદ્ઘાટન કર્યું, જ્યાં શિયાળાના મહિનાઓમાં ભગવાન કેદારનાથની મૂર્તિ રહે છે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ શિયાળુ ચારધામ યાત્રા નિકળતા યાત્રાળ...

ડિસેમ્બર 8, 2024 5:34 પી એમ(PM)

views 8

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 11 ડિસેમ્બરના રોજ નવી દિલ્હીમાં ઉત્કૃષ્ટ કાર્ય કરી રહેલી પંચાયતી રાજ સંસ્થાઓનું સન્માન કરશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 11 ડિસેમ્બરના રોજ નવી દિલ્હીમાં ઉત્કૃષ્ટ કાર્ય કરી રહેલી પંચાયતી રાજ સંસ્થાઓનું સન્માન કરશે. વર્ષ 2022-23 માટે વિવિધ શ્રેણીઓ હેઠળ કુલ 45 પુરસ્કારોની પસંદગી કરવામાં આવી છે. આ પુરસ્કારો પંચાયત સ્તરના શાસન અને સામુદાયિક વિકાસમાં સિદ્ધિઓની વિશાળ શ્રેણીને પ્રતિબિંબિત કરે છે. આ વ...

ડિસેમ્બર 8, 2024 2:14 પી એમ(PM)

views 9

અમેરિકી રાજ્ય નેબ્રાસ્કાના ગવર્નર જીમ પિલેને ગઇકાલે લિંકનમાં સ્ટેટ મુખ્ય સંકુલમાં સ્થિત ગવર્નર ઓફિસમાં મહાત્મા ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ કર્યું

અમેરિકી રાજ્ય નેબ્રાસ્કાના ગવર્નર જીમ પિલેને ગઇકાલે લિંકનમાં સ્ટેટ મુખ્ય સંકુલમાં સ્થિત ગવર્નર ઓફિસમાં મહાત્મા ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. સિઆટલમાં ભારતીય રાજદૂતના અધિકારક્ષેત્ર હેઠળના નવ રાજ્યોમાંથી કોઈપણ રાજ્યના મુખ્ય સંકુલમાં ગાંધીજીની આ પ્રથમ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. સિઆટલમાં...

ડિસેમ્બર 8, 2024 2:12 પી એમ(PM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોપ ફ્રાન્સિસ દ્વારા કેરળના આર્કબિશપ જ્યોર્જ કુવાકડની કાર્ડિનલ તરીકે નિમણૂકને ભારત માટે ગર્વની ક્ષણ ગણાવી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોપ ફ્રાન્સિસ દ્વારા કેરળના આર્કબિશપ જ્યોર્જ કુવાકડની કાર્ડિનલ તરીકે નિમણૂકને ભારત માટે ગર્વની ક્ષણ ગણાવી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું કે ભારત સરકારે આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે કેન્દ્રીય મંત્રી જ્યોર્જ કુરિયનના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળ મોકલ્યું ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.