ડિસેમ્બર 14, 2024 8:32 એ એમ (AM)
9
ભારતના બંધારણના 75 વર્ષની ગૌરવશાળી યાત્રા પર લોકસભામાં ચર્ચાનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જવાબ આપશે.
ભારતના બંધારણના 75 વર્ષની ગૌરવશાળી યાત્રા પર લોકસભામાં ચર્ચા આજે પણ ચાલુ રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આ ચર્ચાનો જવાબ આપશે. બંધારણ અપનાવવાના 75 વર્ષ પૂરા થવાના અવસર પર ગઈકાલે લોકસભામાં બે દિવસીય ચર્ચા શરૂ થઈ. ચર્ચાની શરૂઆત કરતા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે ભારતીય બંધારણે સામાજિક, આર...