રાષ્ટ્રીય

ડિસેમ્બર 14, 2024 8:32 એ એમ (AM)

views 9

ભારતના બંધારણના 75 વર્ષની ગૌરવશાળી યાત્રા પર લોકસભામાં ચર્ચાનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જવાબ આપશે.

ભારતના બંધારણના 75 વર્ષની ગૌરવશાળી યાત્રા પર લોકસભામાં ચર્ચા આજે પણ ચાલુ રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આ ચર્ચાનો જવાબ આપશે. બંધારણ અપનાવવાના 75 વર્ષ પૂરા થવાના અવસર પર ગઈકાલે લોકસભામાં બે દિવસીય ચર્ચા શરૂ થઈ. ચર્ચાની શરૂઆત કરતા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે ભારતીય બંધારણે સામાજિક, આર...

ડિસેમ્બર 14, 2024 8:09 એ એમ (AM)

views 86

રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસની ઉજવણી નિમિત્તે આજે રાજ્યમાં લોકજાગૃતિના કાર્યક્રમો યોજાશે.

રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસની ઉજવણી નિમિત્તે આજે રાજ્યમાં લોકજાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. વર્ષ 2023-24માં ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ અને તેની સંલગ્ન વીજ કંપનીઓ દ્વારા ઊર્જા સંરક્ષણ અંગે લોકજાગૃતિ માટે 5 કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો હતો. રાજ્ય સરકાર વર્ષ 2024-25માં ઉર્જા સંરક્ષણ ...

ડિસેમ્બર 13, 2024 7:59 પી એમ(PM)

views 8

લોકસભા અને રાજ્યસભાએ સૌથી યુવા વિશ્વ ચેસ ચેમ્પિયન બનેલા ડી ગુકેશને તેની નોંધપાત્ર સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા

લોકસભા અને રાજ્યસભાએ સૌથી યુવા વિશ્વ ચેસ ચેમ્પિયન બનેલા ડી ગુકેશને તેની નોંધપાત્ર સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા. 18 વર્ષીય ગુકેશે ગઈકાલે ખૂબ જ સંઘર્ષપૂર્ણ મુકાબલામાં ચીનના ડીંગ લિરેનને હરાવીને વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ જીતી હતી. રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે કહ્યું કે ગુકેશની આ સિધ્ધિ વિરલ છે અને દરે...

ડિસેમ્બર 13, 2024 7:56 પી એમ(PM)

views 7

કેન્દ્ર સરકાર દ્વારા સતત પ્રયાસોનાં પરિણામે વર્ષ 2014થી પાકિસ્તાનની જેલમાં બંધ બે હજાર 639 ભારતીય માછીમારોને મુક્ત કરવામાં આવ્યા

કેન્દ્ર સરકાર દ્વારા સતત પ્રયાસોનાં પરિણામે વર્ષ 2014થી પાકિસ્તાનની જેલમાં બંધ બે હજાર 639 ભારતીય માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે. વિદેશ મંત્રી ડૉ. સુબ્રહ્મણ્યમ જયશંકરે આજે લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન આ માહિતી આપી હતી. વર્ષ 2008માં ભારત-પાકિસ્તાન વચ્ચેના કરાર અનુસાર દર વર્ષે પહેલી જાન્યુઆરી અને પહ...

ડિસેમ્બર 13, 2024 7:54 પી એમ(PM)

views 9

શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે 15મી ડિસેમ્બરે ભારતની મુલાકાતે આવશે

શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે 15મી ડિસેમ્બરે ભારતની મુલાકાતે આવશે. મીડિયાને માહિતી આપતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે શ્રીલંકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા બાદ શ્રી દિસનાયકેની આ પ્રથમ મુલાકાત હશે. તેમની ત્રણ દિવસીય મુલાકાત દરમિયાન શ્રી દિસનાયકે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુ...

ડિસેમ્બર 13, 2024 7:52 પી એમ(PM)

views 6

છત્તીસગઢના બીજાપુરમાં આજે સુરક્ષા દળોએ બે નક્સલીઓને ઠાર કર્યા હતાં

છત્તીસગઢના બીજાપુરમાં આજે સુરક્ષા દળોએ બે નક્સલીઓને ઠાર કર્યા હતાં. છત્તીસગઢના બીજાપુરના બાસાગુડા પોલીસ સ્ટેશન વિસ્તારના જંગલોમાં આજે સવારે નક્સલવાદીઓ અને પોલીસ વચ્ચે ગોળીબાર થયો હતો. બીજાપુરના અધિક પોલીસ અધિક્ષક ચંદ્રકાંત ગવર્ણાએ, અથડામણ અંગે માહિતી આપતા કહ્યું હતું કે, સુરક્ષા દળોએ બે નક્સલીઓને ઠા...

ડિસેમ્બર 13, 2024 7:50 પી એમ(PM)

views 8

સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીએ 17 કંપનીઓને નોટિસ ફટકારી

સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીએ 17 કંપનીઓને નોટિસ ફટકારી છે. ગ્રાહક સુરક્ષા કાયદાના સીધા વેચાણ 2021ના નિયમોનું ઉલ્લંઘન કરતી આ કંપનીઓને નોટિસ ફટકારવામાં આવી છે. જે કંપનીઓને નોટિસ ફટકારાઇ છે તેમાંની 13 એકમોની હાલમાં તપાસ ચાલી રહી છે. ત્રણ કંપનીઓના જવાબની રાહ જોવાઇ રહી છે. ગ્રાહકના અધિકારોને જાળ...

ડિસેમ્બર 13, 2024 7:49 પી એમ(PM)

views 7

હૈદ્રાબાદમાં હાઇકોર્ટે આજે ફિલ્મ અભિનેતા અલ્લુ અર્જુનને નાસભાગને લગતા કેસમાં જામીન આપ્યાં

હૈદ્રાબાદમાં હાઇકોર્ટે આજે ફિલ્મ અભિનેતા અલ્લુ અર્જુનને નાસભાગને લગતા કેસમાં જામીન આપ્યાં છે. અભિનેતા દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ રદ અરજી કરવાની અરજી પર સુનાવણી કરીને તેને ચાર અઠવાડિયા માટે વચગાળાના જામીન મંજૂર કર્યા છે. હૈદ્રાબાદમાં પુષ્પા-2 ફિલ્મના પ્રિમીયર શોમાં અલ્લુ અર્જૂન હાજર રહેતા મોટી ...

ડિસેમ્બર 13, 2024 7:47 પી એમ(PM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રયાગરાજના મહાકુંભ મેળાનુ ઉદઘાટન અને પાંચ હજાર પાંચસો કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યુ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું હતું કે મહાકુંભ 2025 એ એકતા અને સમાનતાનો એક એવો મહાયજ્ઞ હશે. આ મહાકુંભની સમગ્ર વિશ્વમાં ચર્ચા થશે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું. પ્રયાગરાજના સંગમ વિસ્તારમાં મહાકુંભ-2025નું ઔપચારિક ઉદ્ઘાટન પ્રધાનમંત્રીએ જાહેર સભાને સંબોધતા આ પ્રમાણે જણાવ્યું હતું. મહાકુંભ મેળો આવતા...

ડિસેમ્બર 13, 2024 7:45 પી એમ(PM)

views 10

સભાપતી સામેના અવિશ્વાસ પ્રસ્તાવ મુદ્દે રાજ્યસભામાં હોબાળા બાદ કાર્યવાહી સ્થગિત

અધ્યક્ષ જગદીપ ધનખડ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવના મુદ્દે શાસક અને વિપક્ષના સભ્યો વચ્ચેના ઉગ્ર બોલાચાલી બાદ રાજ્યસભાને દિવસભર માટે સ્થગિત કરવામાં આવી હતી. કોંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષ દ્વારા આ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. શ્રી ધનખડે ગૃહને જાણ કરી હતી કે છેલ્લા ત્રીસ વર્ષમાં અધ્યક્ષ સામે અને ત...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.