ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

રાષ્ટ્રીય

સપ્ટેમ્બર 22, 2024 2:26 પી એમ(PM)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ ગેંડા દિવસના અવસરે ગેંડાના રક્ષણ માટે ભારતની પ્રતિબદ્ધતાનો પુનઃરોચ્ચાર કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ ગેંડા દિવસના અવસરે ગેંડાના રક્ષણ માટે ભારતની પ્રતિબદ્ધતાનો પુનઃરોચ્ચાર ...

સપ્ટેમ્બર 22, 2024 2:24 પી એમ(PM)

બાંગ્લાદેશ સામે પ્રથમ ટેસ્ટમાં ભારતનો 280 રનથી ભવ્ય વિજય – આર.અશ્વિને 6 વિકેટ ઝડપી

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ચેન્નઈમાં રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીની પહેલી મેચમાં ભારતે બાંગ્લાદેશને 280 રનથી હરાવ્યું ...

સપ્ટેમ્બર 22, 2024 2:23 પી એમ(PM)

રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે વ્યવસાયિક કંપનીઓને વૈશ્વિક માનવાધિકાર ધોરણોનું પાલન સુનિશ્ચિત કરવા જણાવ્યું

રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે વ્યવસાયિક કંપનીઓને વૈશ્વિક માનવાધિકાર ધોરણોનું પાલન સુનિશ્ચિત કરવા જણાવ્યું છે. પુ...

સપ્ટેમ્બર 22, 2024 2:23 પી એમ(PM)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે અમેરિકામાં ક્વાડ શિખર સંમેલન દરમિયાન જાપાનના પ્રધાનમંત્રી ફૂમિયો કિશિદા સાથે મુલાકાત કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે અમેરિકામાં ક્વાડ શિખર સંમેલન દરમિયાન જાપાનના પ્રધાનમંત્રી ફૂમિયો કિશિદા સ...

સપ્ટેમ્બર 22, 2024 2:21 પી એમ(PM)

અમેરિકાએ ભારતમાંથી ચોરાયેલી અને તસ્કરી કરાયેલી 297 કલાકૃતિ ભારતને પરત આપવાનો નિર્ણય કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસ દરમિયાન અમેરિકાએ ભારતમાંથી ચોરાયેલી અને તસ્કરી કરાયેલી 297 કલાકૃતિ ...

સપ્ટેમ્બર 22, 2024 2:21 પી એમ(PM)

ડેલાવેરમાં ક્વાડ સંમેલન દરમિયાન ઑસ્ટ્રેલિયા અને જાપાનના પ્રધાનમંત્રી સાથે મુલાકાત બાદ પ્રધાનમંત્રી મોદી ન્યુયોર્ક પહોંચ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઑસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થની અબ્લનીઝે અમેરિકાના વિલમિંગ્ટન ખાતે છઠ્ઠા ક્...

સપ્ટેમ્બર 21, 2024 7:44 પી એમ(PM)

આજનો દિવસ વિશ્વ અલ્ઝાઈમર દિવસ તરીકે ઉજવવામાં આવે છે

દર વર્ષે આજનો દિવસ વિશ્વ અલ્ઝાઈમર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેનો ઉદ્દેશ અલ્ઝાઈમર રોગ વિશે જાગૃતિ ફેલાવવાનો અને ...

સપ્ટેમ્બર 21, 2024 7:43 પી એમ(PM)

ચેન્નાઈમાં ભારત સાથેની પ્રથમ ક્રિકેટ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે રમતના અંતે બાંગ્લાદેશે ચાર વિકેટે 158 રન બનાવી લીધા

ચેન્નાઈમાં ભારત સાથેની પ્રથમ ક્રિકેટ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે રમતના અંતે બાંગ્લાદેશે ચાર વિકેટે 158 રન બનાવી લીધા ...

સપ્ટેમ્બર 21, 2024 7:42 પી એમ(PM)

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે સરહદો પર શાંતિ છે અને જમ્મુ સરહદ પર લાંબા સમયથી યુદ્ધવિરામનું ઉલ્લંઘન થયું નથી

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે સરહદો પર શાંતિ છે અને જમ્મુ સરહદ ...

1 579 580 581 582 583 707