રાષ્ટ્રીય

ડિસેમ્બર 19, 2024 7:13 પી એમ(PM)

views 38

રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશે અધ્યક્ષ જગદીપ ધનખડ વિરુદ્ધ લાવવામાં આવેલ અવિશ્વાસ પ્રસ્તાવને ફગાવી દીધો છે

રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશે અધ્યક્ષ જગદીપ ધનખડ વિરુદ્ધ લાવવામાં આવેલ અવિશ્વાસ પ્રસ્તાવને ફગાવી દીધો છે. વિરોધ પક્ષોએ અધ્યક્ષ વિરુદ્ધ પક્ષપાતી રીતે કામ કરવાનો આરોપ લગાવીને અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરી હતી. ઉપાધ્યક્ષે તેને અયોગ્ય, ગંભીર રીતે ખામીયુક્ત અને અધ્યક્ષ જગદીપ ધનખડની પ્રતિષ્ઠાને કલંકિત કરવાનો ...

ડિસેમ્બર 19, 2024 7:12 પી એમ(PM)

views 16

ભારતીય જનતા પાર્ટીએ આજે સંસદ ભવનમાં વિરોધ પ્રદર્શન દરમિયાન પક્ષના બે સાંસદોને મારપીટ અને ઉશ્કેરણીને કારણે થયેલી ઈજાઓ અંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાવી

ભારતીય જનતા પાર્ટીએ આજે સંસદ ભવનમાં વિરોધ પ્રદર્શન દરમિયાન પક્ષના બે સાંસદોને મારપીટ અને ઉશ્કેરણીને કારણે થયેલી ઈજાઓ અંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ભાજપના વરિષ્ઠ નેતા અનુરાગ ઠાકુરે કહ્યું કે સંસદ માર્ગ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી તેમની ફરિયાદમાં તેમણ...

ડિસેમ્બર 19, 2024 7:10 પી એમ(PM)

views 14

ગ્રાહક બાબતોના સચિવ નિધિ ખરેએ જણાવ્યું હતું કે ગુણવત્તા નિયંત્રણ ઓર્ડર- QCOs હવે ગ્રાહકોની સલામતી અને કલ્યાણની ખાતરી કરવા માટે 750 થી વધુ ઉત્પાદનોને આવરી લે છે

ગ્રાહક બાબતોના સચિવ નિધિ ખરેએ જણાવ્યું હતું કે ગુણવત્તા નિયંત્રણ ઓર્ડર- QCOs હવે ગ્રાહકોની સલામતી અને કલ્યાણની ખાતરી કરવા માટે 750 થી વધુ ઉત્પાદનોને આવરી લે છે. આજે નવી દિલ્હીમાં ઉત્પાદન ક્ષેત્રમાં “સ્ટ્રેન્થનિંગ ક્વોલિટી ઈકોસિસ્ટમ” પર સેમિનારને સંબોધતા તેમણે કહ્યું કે QCOs દેશને વૈશ્વિક ઉત્પાદન બજા...

ડિસેમ્બર 19, 2024 6:59 પી એમ(PM)

views 20

કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે આજે જણાવ્યું હતું કે સરકાર એવા રાજ્યો સાથે મળીને કામ કરી રહી છે

કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે આજે જણાવ્યું હતું કે સરકાર એવા રાજ્યો સાથે મળીને કામ કરી રહી છે જ્યાં ગ્રામીણ પરિવારોને હજુ સુધી 100 ટકા નળના પાણીના જોડાણો પૂરા પાડવામાં આવ્યા નથી. નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદમાં શ્રી પાટીલે કહ્યું કે હજુ પણ ચાર કરોડ ઘરો એવા છે કે જેમની પાસે નળના પાણીના જોડ...

ડિસેમ્બર 19, 2024 6:57 પી એમ(PM)

views 11

કેન્દ્ર સરકારે આજે કહ્યું છે કે વિશ્વના 26 દેશો વિઝા-મુક્ત પ્રવેશ આપે છે

કેન્દ્ર સરકારે આજે કહ્યું છે કે વિશ્વના 26 દેશો વિઝા-મુક્ત પ્રવેશ આપે છે અને 40 દેશો ભારતીય પાસપોર્ટ ધારકોને વિઝા-ઓન-અરાઈવલ સુવિધા પૂરી પાડે છે. રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં, વિદેશ રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહે માહિતી આપી હતી કે ભારત નેપાળ, ભૂટાન અને માલદીવના નાગરિકોને વિઝા-મુક્ત પ્રવેશ આપ...

ડિસેમ્બર 19, 2024 6:55 પી એમ(PM)

views 11

વિદેશ સચિવ વિક્રમ મિસ્રી આવતીકાલથી મોરેશિયસની ત્રણ દિવસીય સત્તાવાર મુલાકાતે જશે

વિદેશ સચિવ વિક્રમ મિસ્રી આવતીકાલથી મોરેશિયસની ત્રણ દિવસીય સત્તાવાર મુલાકાતે જશે. પ્રધાનમંત્રી નવીનચંદ્ર રામગુલામના નેતૃત્વમાં મોરેશિયસમાં નવી સરકારની રચના બાદ ભારત અને મોરેશિયસ વચ્ચે આ પ્રથમ ઉચ્ચસ્તરીય દ્વિપક્ષીય મંત્રણા હશે. આ મુલાકાત બંને દેશો વચ્ચે નિયમિત ઉચ્ચસ્તરીય આદાનપ્રદાનનો સિલસિલો છે. ભારત ...

ડિસેમ્બર 19, 2024 6:54 પી એમ(PM)

views 16

કેન્દ્ર સરકારે કહ્યું છે કે ખેલો ઈન્ડિયા યોજના હેઠળ એક હજાર 250 ખેલો ઈન્ડિયા કેન્દ્રોને મંજૂરી આપવામાં આવી છે

કેન્દ્ર સરકારે કહ્યું છે કે ખેલો ઈન્ડિયા યોજના હેઠળ એક હજાર 250 ખેલો ઈન્ડિયા કેન્દ્રોને મંજૂરી આપવામાં આવી છે. તેમાંથી એક હજાર 41 કેન્દ્રોને નોટિફાય કરવામાં આવ્યા છે. રાજ્યસભામાં પ્રશ્નના એક લેખિત જવાબમાં રમતગમત મંત્રી ડો.મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર અનેક યોજનાઓ દ્વારા રમતગમતના માળ...

ડિસેમ્બર 19, 2024 2:18 પી એમ(PM)

views 12

ડોક્ટર આંબેડકરનુ અપમાન કર્યુ હોવાનો આરોપ લગાવીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરૂધ્ધ વિપક્ષો દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનને કારણે હોબાળો મચ્ચો

ડોક્ટર આંબેડકરનુ અપમાન કર્યુ હોવાનો આરોપ લગાવીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરૂધ્ધ વિપક્ષો દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનને કારણે હોબાળો મચ્ચો છે. આજે સવારે ભાજપના સાંસદ પ્રતાપ સારંગી સંસદ ભવન સંકુલમાં વિપક્ષી સભ્યોના વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલા હોબાળામાં ઘાયલ થયા છે. મીડિયા સાથે વાત કરતા શ...

ડિસેમ્બર 19, 2024 2:17 પી એમ(PM)

views 7

ડૉ. બી.આર. આંબેડકર વિશે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની ટિપ્પણીને લઈને વિરોધ પક્ષોના હંગામાને પગલે સંસદના બંને ગૃહોને બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવ્યા છે

ડૉ. બી.આર. આંબેડકર વિશે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની ટિપ્પણીને લઈને વિરોધ પક્ષોના હંગામાને પગલે સંસદના બંને ગૃહોને બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવ્યા હતું. આજે જ્યારે સંસદમાં લોકસભાની કાર્યવાહી શરૂ થઈ ત્યારે કોંગ્રેસ, ડીએમકે અને સમાજવાદી પાર્ટી સહિતના વિરોધ પક્ષોએ ગૃહમંત્રીનો વિરોધ કર્યો હત...

ડિસેમ્બર 19, 2024 2:15 પી એમ(PM)

views 7

પ્રદૂષણની સાથે દિલ્હી-એનસીઆરમાં ધુમ્મસ છવાયુ હતું. દિલ્હીનો હવા ગુણવત્તા સૂચકાંક 448ને પાર થઇ ગયો હતો

પ્રદૂષણની સાથે દિલ્હી-એનસીઆરમાં ધુમ્મસ છવાયુ હતું. દિલ્હીનો હવા ગુણવત્તા સૂચકાંક 448ને પાર થઇ ગયો હતો. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની માહિતી અનુસાર દિલ્હીમાં દિલ્હીની સ્થિતિ 'ગંભીર' શ્રેણીમાં આવે છે. આ સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક છે. ખાસ કરીને શ્વાસની તકલીફવાળા દર્દીઓ અનેનાના બાળકો માટે દિલ્હ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.