રાષ્ટ્રીય

ડિસેમ્બર 5, 2024 8:39 એ એમ (AM) ડિસેમ્બર 5, 2024 8:39 એ એમ (AM)

views 9

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ગઇકાલે સાંજે નવી દિલ્હીમાં કુવૈતના વિદેશ મંત્રી અબ્દુલ્લા અલી અલ-યાહ્યા સાથે બહુપક્ષીય ભારત-કુવૈત સંબંધોને વધારવા અંગે ચર્ચા કરી.

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ગઇકાલે સાંજે નવી દિલ્હીમાં કુવૈતના વિદેશ મંત્રી અબ્દુલ્લા અલી અલ-યાહ્યા સાથે બહુપક્ષીય ભારત-કુવૈત સંબંધોને વધારવા અંગે ચર્ચા કરી. બંને વિદેશ મંત્રીઓએ પશ્ચિમ એશિયામાં તાજેતરના વિકાસ અને અખાત સહકાર પરિષદ સાથે ભારતના સહયોગ અંગે પણ ચર્ચા કરી હતી. બંને મંત્રીઓએ વિદેશ મંત્રીઓન...

ડિસેમ્બર 5, 2024 8:37 એ એમ (AM) ડિસેમ્બર 5, 2024 8:37 એ એમ (AM)

views 4

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે કુવૈતની વર્તમાન અધ્યક્ષતામાં અખાત સહકાર પરિષદ અને ભારત વચ્ચેનો સહયોગ વધશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે કુવૈતની વર્તમાન અધ્યક્ષતામાં અખાત સહકાર પરિષદ-જીસીસી અને ભારત વચ્ચેનો સહયોગ વધુ વધશે. કુવૈતના વિદેશમંત્રી અબ્દુલ્લા અલી અલ-યાહ્યા ગઈકાલે દિલ્હીમાં પ્રધાનમંત્રીને મળ્યા હતા. પ્રધાનમંત્રીના નિવાસસ્થાને યોજાયેલી આ બેઠકમાં બંને નેતાઓએ વેપાર, રોકાણ, ...

ડિસેમ્બર 5, 2024 8:35 એ એમ (AM) ડિસેમ્બર 5, 2024 8:35 એ એમ (AM)

views 3

ઝારખંડમાં આજે મંત્રીમંડળનું વિસ્તરણ કરાશે. રાજ્યપાલ સંતોષ કુમાર ગંગવાર બપોરે સાડા બાર વાગ્યે રાંચી ખાતે રાજભવનમાં મંત્રીઓને શપથ લેવડાવશે.

ઝારખંડમાં આજે મંત્રીમંડળનું વિસ્તરણ કરાશે. રાજ્યપાલ સંતોષ કુમાર ગંગવાર બપોરે સાડા બાર વાગ્યે રાંચી ખાતે રાજભવનમાં મંત્રીઓને શપથ લેવડાવશે.મુખ્યમંત્રી હેમંત સોરેને અગિયાર મંત્રીઓને કેબિનેટમાં સામેલ કર્યા છે. જેમાં જેએમએમમાંથી છ, કોંગ્રેસમાંથી ચાર અને આરજેડીમાંથી એક ધારાસભ્યનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય ...

ડિસેમ્બર 5, 2024 8:33 એ એમ (AM) ડિસેમ્બર 5, 2024 8:33 એ એમ (AM)

views 5

ભાજપના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસ આજે ત્રીજી વખત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે – આજે ઝારખંડમાં મંત્રીમંડળનું વિસ્તરણ થશે.

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસ આજે ત્રીજી વખત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન આજે સાંજે સાડા પાંચ વાગ્યે મુંબઈના ઐતિહાસિક આઝાદ મેદાનમાં તેમને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવશે. ગઈકાલે સર્વસંમતિથી બીજેપી વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટાયા બાદ શ્રી ફડણ...

ડિસેમ્બર 4, 2024 8:00 પી એમ(PM) ડિસેમ્બર 4, 2024 8:00 પી એમ(PM)

views 3

ભાજપના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસ આવતીકાલે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે

ભાજપના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસ આવતીકાલે સાંજે 5:30 વાગ્યે મુંબઈના આઝાદ મેદાન ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગઠબંધનના અન્ય વરિષ્ઠ નેતાઓની હાજરીમાં ત્રીજી વખત મહાયુતિના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. મુંબઈમાં આજે મળેલી ભારતીય જનતા પાર્ટીની કોર કમિટીની બેઠકમાં, તેમને કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા...

ડિસેમ્બર 4, 2024 7:52 પી એમ(PM) ડિસેમ્બર 4, 2024 7:52 પી એમ(PM)

views 7

વિદેશ મંત્રી ડૉ. એસ.જયશંકરે ભારત અને ચીન વચ્ચેના સંબંધોને વધારવા માટે સરહદી વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતાના મહત્વ પર ભાર મૂક્યો.

વિદેશ મંત્રી ડૉ. એસ.જયશંકરે ભારત અને ચીન વચ્ચે સંબંધ વધુ સારા બનાવવા માટે સરહદ પારના વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતાના મહત્વ પર ભાર મુક્યો છે. ચીન સાથે ભારતના સંબંધો પર આજે રાજ્યસભાને સંબોધિત કરતાં શ્રી જયશંકરે કહ્યું, આગામી દિવસોમાં બંને દેશ વચ્ચે ચર્ચા સંઘર્ષ ઘટાડવા તેમજ અસરગ્રસ્ત સરહદ વ્યવસ્થા પર ક...

ડિસેમ્બર 4, 2024 7:45 પી એમ(PM) ડિસેમ્બર 4, 2024 7:45 પી એમ(PM)

views 4

ભૂતાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક આવતીકાલથી બે દિવસની ભારત મુલાકાતે આવશે

ભૂતાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક અને રાણી જેત્સુન પેમા વાંગચુક આવતીકાલથી બે દિવસની ભારત મુલાકાતે આવી રહ્યા છે. મુલાકાત દરમિયાન ભૂતાનના રાજા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળશે. વિદેશ મંત્રી એસ.જયશંકર અને વરિષ્ઠ સરકારી અધિકારીઓ ભૂતાનના રાજાને મળશે. ભારત અને ભૂતાન વચ્ચે મિત્રતા અને સહયોગના અનન્...

ડિસેમ્બર 4, 2024 7:40 પી એમ(PM) ડિસેમ્બર 4, 2024 7:40 પી એમ(PM)

views 1

રેલવે સુધારા વિધેયક-2024 આજે લોકસભામાં રજૂ કરવામાં આવ્યું

રેલવે સુધારા વિધેયક-2024 આજે લોકસભામાં વિચારણા અને પસાર કરવા માટે લાવવામાં આવ્યું હતું. વિધેયકનો ઉદ્દેશ્ય રેલવે બોર્ડને વૈધાનિક સત્તાઓ પ્રદાન કરવાનો અને સંસ્થાની કામગીરી અને સ્વતંત્રતા વધારવાનો છે. આ વિધેયકને રજૂ કરતા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આ વિધેયકનો ઉદ્દેશ્ય રેલવે ક્ષેત્રમાં વધુ કા...

ડિસેમ્બર 4, 2024 7:55 પી એમ(PM) ડિસેમ્બર 4, 2024 7:55 પી એમ(PM)

views 4

રાજ્યસભામાં આજે બોઇલર્સ વિધેયક 2024 પસાર થયું

રાજ્યસભામાં આજે બોઇલર્સ વિધેયક 2024 પસાર થયું છે. આ વિધેયકથી સલામતીમાં વધારો થશે કારણ કે વિધેયકમાં બોઇલરની અંદર કામ કરતા વ્યક્તિઓની સલામતી અને લાયકાત ધરાવતા વ્યક્તિઓ દ્વારા હાથ ધરવામાં આવેલા બોઇલરની મરામતની ખાતરી કરવા માટે ચોક્કસ જોગવાઈઓ કરવામાં આવી છે. વિધેયકત MSME ક્ષેત્રના લોકો સહિત બોઈલર વપરાશકર...

ડિસેમ્બર 4, 2024 2:50 પી એમ(PM) ડિસેમ્બર 4, 2024 2:50 પી એમ(PM)

views 6

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે દેવેન્દ્ર ફડણવીસના નામ પર મહોર મારવામાં આવી

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે દેવેન્દ્ર ફડણવીસના નામ પર મહોર મારવામાં આવી છે. મુંબઇ ખાતે આજે સવારે મળેલી ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં સર્વ સમંતીથી દેવેન્દ્ર ફડણવીસને નેતા તરીકે ચૂંટવામાં આવ્યાં હતા.. કેન્દ્રીય નિરક્ષકો વિજય રૂપાણી અને નિર્મલા સીતારમણની ઉપસ્થિતિમાં દેવેદ્ર ફડણવીસના નામની જાહેરાત કરવામ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.