રાષ્ટ્રીય

ડિસેમ્બર 4, 2024 7:45 પી એમ(PM) ડિસેમ્બર 4, 2024 7:45 પી એમ(PM)

views 4

ભૂતાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક આવતીકાલથી બે દિવસની ભારત મુલાકાતે આવશે

ભૂતાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક અને રાણી જેત્સુન પેમા વાંગચુક આવતીકાલથી બે દિવસની ભારત મુલાકાતે આવી રહ્યા છે. મુલાકાત દરમિયાન ભૂતાનના રાજા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળશે. વિદેશ મંત્રી એસ.જયશંકર અને વરિષ્ઠ સરકારી અધિકારીઓ ભૂતાનના રાજાને મળશે. ભારત અને ભૂતાન વચ્ચે મિત્રતા અને સહયોગના અનન્...

ડિસેમ્બર 4, 2024 7:40 પી એમ(PM) ડિસેમ્બર 4, 2024 7:40 પી એમ(PM)

views 1

રેલવે સુધારા વિધેયક-2024 આજે લોકસભામાં રજૂ કરવામાં આવ્યું

રેલવે સુધારા વિધેયક-2024 આજે લોકસભામાં વિચારણા અને પસાર કરવા માટે લાવવામાં આવ્યું હતું. વિધેયકનો ઉદ્દેશ્ય રેલવે બોર્ડને વૈધાનિક સત્તાઓ પ્રદાન કરવાનો અને સંસ્થાની કામગીરી અને સ્વતંત્રતા વધારવાનો છે. આ વિધેયકને રજૂ કરતા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આ વિધેયકનો ઉદ્દેશ્ય રેલવે ક્ષેત્રમાં વધુ કા...

ડિસેમ્બર 4, 2024 7:55 પી એમ(PM) ડિસેમ્બર 4, 2024 7:55 પી એમ(PM)

views 4

રાજ્યસભામાં આજે બોઇલર્સ વિધેયક 2024 પસાર થયું

રાજ્યસભામાં આજે બોઇલર્સ વિધેયક 2024 પસાર થયું છે. આ વિધેયકથી સલામતીમાં વધારો થશે કારણ કે વિધેયકમાં બોઇલરની અંદર કામ કરતા વ્યક્તિઓની સલામતી અને લાયકાત ધરાવતા વ્યક્તિઓ દ્વારા હાથ ધરવામાં આવેલા બોઇલરની મરામતની ખાતરી કરવા માટે ચોક્કસ જોગવાઈઓ કરવામાં આવી છે. વિધેયકત MSME ક્ષેત્રના લોકો સહિત બોઈલર વપરાશકર...

ડિસેમ્બર 4, 2024 2:50 પી એમ(PM) ડિસેમ્બર 4, 2024 2:50 પી એમ(PM)

views 6

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે દેવેન્દ્ર ફડણવીસના નામ પર મહોર મારવામાં આવી

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે દેવેન્દ્ર ફડણવીસના નામ પર મહોર મારવામાં આવી છે. મુંબઇ ખાતે આજે સવારે મળેલી ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં સર્વ સમંતીથી દેવેન્દ્ર ફડણવીસને નેતા તરીકે ચૂંટવામાં આવ્યાં હતા.. કેન્દ્રીય નિરક્ષકો વિજય રૂપાણી અને નિર્મલા સીતારમણની ઉપસ્થિતિમાં દેવેદ્ર ફડણવીસના નામની જાહેરાત કરવામ...

ડિસેમ્બર 4, 2024 2:47 પી એમ(PM) ડિસેમ્બર 4, 2024 2:47 પી એમ(PM)

views 3

રાષ્ટ્રપતિ મુર્મુ આજે પુરીના બ્લુ ફ્લેગ બીચ પર નૌકા દળ દિવસની ઉજવણી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ આજે સવારે પવિત્ર પુરી નગરીમાં 12મી સદીના જગન્નાથ મંદિરની મુલાકાત લીધી હતી. તેમણે મંદિરમાં ભગવાન જગન્નાથ, ભગવાન બાલભદ્ર અને દેવી સુભદ્રાનાં દર્શન કર્યા હતા અને મંદિર પરિસરની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે ઓડિશાના મુખ્યમંત્રી મોહનચરણ માંઝી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ગોપબંધુ આયુર્...

ડિસેમ્બર 4, 2024 2:44 પી એમ(PM) ડિસેમ્બર 4, 2024 2:44 પી એમ(PM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નૌકાદળ દિવસ નિમિત્તે ભારતીય નૌકાદળના જવાનોને શુભેચ્છા પાઠવી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નૌકાદળ દિવસ નિમિત્તે ભારતીય નૌકાદળના જવાનોને શુભેચ્છા પાઠવી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યુંકે , નૌકાદળના બહાદુર જવાનો અજોડ હિંમત અને સમર્પણ સાથે દેશના સમુદ્રોનું રક્ષણ કરે છે. તેમની પ્રતિબદ્ધતા રાષ્ટ્રની સુરક્ષા, સુરક્ષા અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરે છે. વધુમ...

ડિસેમ્બર 4, 2024 2:43 પી એમ(PM) ડિસેમ્બર 4, 2024 2:43 પી એમ(PM)

views 2

સરંક્ષણ મંત્રી રાજનાથ સિંહે નૌકાદળ દિવસ નિમિત્તે ભારતીય નૌકાદળના કર્મચારીઓ અને તેમના પરિવારોને શુભેચ્છાઓ પાઠવી

સરંક્ષણ મંત્રી રાજનાથ સિંહે નૌકાદળ દિવસ નિમિત્તે ભારતીય નૌકાદળના કર્મચારીઓ અને તેમના પરિવારોને શુભેચ્છાઓ પાઠવી હતી. શ્રી સિંહે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે ભારતીય નૌકાદળ ભારતની દરિયાઈ સુરક્ષાનો એક મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. તેમણે કહ્યું કે નૌકાદળ સલામત, સુરક્ષિત અને સ્થિર સમુદ્રને સુનિશ્ચિત કરવામા...

ડિસેમ્બર 4, 2024 2:42 પી એમ(PM) ડિસેમ્બર 4, 2024 2:42 પી એમ(PM)

views 2

નવીનતમ ટેક્નોલોજી સાથે રેલ્વે ટ્રેકને સતત અપગ્રેડ કરવામાં આવી રહ્યો છે :કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ

સંસદના શિયાળુ સત્રની કામગીરી આજે પણ સુચારુ રૂપે શરૂ થઇ હતી.. સવારે રાજ્યસભામાં પણ વિપક્ષોએ શાંતિપૂર્ણ રીતે કામગીરીમાં ભાગ લીધો હતો..લોકસભમાં રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે નવીનતમ ટેક્નોલોજી સાથે રેલ્વે ટ્રેકને સતત અપગ્રેડ કરવામાં આવી રહ્યો છે. આજે પ્રશ્નકાળ દરમિયાન લોકસભામાં પૂરક પ્રશ્નો...

ડિસેમ્બર 4, 2024 2:35 પી એમ(PM) ડિસેમ્બર 4, 2024 2:35 પી એમ(PM)

views 2

ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સે દાણચોરીના કેસમાં 16 કિલો મેફેડ્રોન ડ્રગ અને 1 કરોડ 93 લાખ રૂપિયાની રોકડ જપ્ત કરી

ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સે દાણચોરીના કેસમાં 16 કિલો મેફેડ્રોન ડ્રગ અને 1 કરોડ 93 લાખ રૂપિયાની રોકડ જપ્ત કરી છે. આ કેસમાં NDPS એક્ટ, 1985ની જોગવાઈઓ હેઠળ પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ચોક્કસ માહિતીના આધારે, અધિકારીઓએ બસ દ્વારા હૈદરાબાદથી મુંબઈ આવી રહેલા બે મુસાફરોની તપાસ કરતાં તેમની પાસેથ...

ડિસેમ્બર 4, 2024 2:34 પી એમ(PM) ડિસેમ્બર 4, 2024 2:34 પી એમ(PM)

views 3

કુવૈતના વિદેશમંત્રી અબ્દુલ્લા અલી અલ યાહ્યા ભારતનાં બે દિવસનાં પ્રવાસે

કુવૈતના વિદેશમંત્રી અબ્દુલ્લા અલી અલ યાહ્યા ભારતનાં બે દિવસનાં પ્રવાસે ગઈ કાલે રાત્રે દિલ્હી પહોંચ્યા હતા. તેઓ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. શ્રી અલ યાહ્યા વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર સાથે પણ બેઠક કરશે. એક સોશિયલ મિડિયા પોસ્ટમાં વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે, આ પ્રવાસથી ભારત અન...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.