રાષ્ટ્રીય

ડિસેમ્બર 12, 2024 7:16 પી એમ(PM) ડિસેમ્બર 12, 2024 7:16 પી એમ(PM)

views 6

દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યુન સુક-યોલે, તેમના માર્શલ લોના આદેશનો બચાવ કરતા કહ્યું કે, તેઓ અંત સુધી લડશે

દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યુન સુક-યોલે, તેમના માર્શલ લોના આદેશનો બચાવ કરતા કહ્યું કે, તેઓ અંત સુધી લડશે. યુને ગુરુવારે એક ટેલિવિઝન સંબોધનમાં કહ્યું હતું કે, તેમનો પ્રયાસ લોકશાહીના પતનને રોકવા અને વિપક્ષની સંસદીય સરમુખત્યારશાહીનો સામનો કરવાનો કાનૂની નિર્ણય છે.તેમણે કહ્યું કે, માર્શલ લૉ લાદવાનો તેમનો...

ડિસેમ્બર 12, 2024 7:13 પી એમ(PM) ડિસેમ્બર 12, 2024 7:13 પી એમ(PM)

views 11

જમ્મુ અને કાશ્મીરમાં, સુરક્ષા દળોએ, એક સંયુક્ત ઓપરેશનમાં, રિયાસી જિલ્લામાં એક આતંકવાદીઓના છુપા ઠેકાણાનો પર્દાફાશ કર્યો

જમ્મુ અને કાશ્મીરમાં, સુરક્ષા દળોએ, એક સંયુક્ત ઓપરેશનમાં, રિયાસી જિલ્લામાં એક આતંકવાદીઓના છુપા ઠેકાણાનો પર્દાફાશ કર્યો હતો. આકાશવાણી જમ્મુ સંવાદદાતાએ અહેવાલ આપ્યો છે કે વિશ્વસનીય ગુપ્ત માહિતીના આધારે, સુરક્ષા દળો દ્વારા રિયાસી જિલ્લાના મહોર તાલુકાના લાપરી વિસ્તારમાં એક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું...

ડિસેમ્બર 12, 2024 7:10 પી એમ(PM) ડિસેમ્બર 12, 2024 7:10 પી એમ(PM)

views 17

નેપાળના આર્મી ચીફ જનરલ અશોક રાજ સિગડેલે આજે નવી દિલ્હીમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી

નેપાળના આર્મી ચીફ જનરલ અશોક રાજ સિગડેલે આજે નવી દિલ્હીમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી હતી. આ બેઠક દરમિયાન તેઓએ દ્વિપક્ષીય સંબંધોને લગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. શ્રી સિંઘે નેપાળ આર્મીની ક્ષમતા વધારવા તેમજ સંરક્ષણ સાધનો અને સંસાધનો માટેની તાલીમ, નિયમિત કવાયતો, વર્કશોપ અને સેમિન...

ડિસેમ્બર 12, 2024 7:01 પી એમ(PM) ડિસેમ્બર 12, 2024 7:01 પી એમ(PM)

views 4

સુપ્રીમ કોર્ટે આજે આદેશ આપ્યો છે કે દેશમાં પૂજાના સ્થળોના કાયદા હેઠળ કોઈ નવી અરજી દાખલ કરાશે નહીં.

સુપ્રીમ કોર્ટે આજે આદેશ આપ્યો છે કે દેશમાં પૂજાના સ્થળોના કાયદા હેઠળ કોઈ નવી અરજી દાખલ કરાશે નહીં.. સર્વોચ્ચ અદાલતે એવો પણ નિર્દેશ આપ્યો છે કે આ પડતર કેસોમાં, સુપ્રીમ કોર્ટના આગળના આદેશો સુધી કોઈ અંતિમ અથવા અસરકારક આદેશો અપાશે નહીં. મુખ્ય ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાની આગેવાની હેઠળની સ્પેશિયલ બેન્ચે કેન્...

ડિસેમ્બર 12, 2024 7:00 પી એમ(PM) ડિસેમ્બર 12, 2024 7:00 પી એમ(PM)

views 2

રાજ્યસભાના નેતા અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ આજે અમેરિકા સ્થિત જ્યોર્જ સોરોસ ફાઉન્ડેશન સાથે પાર્ટીના નેતાઓના કથિત જોડાણના મુદ્દા પર કોંગ્રેસ પર પ્રહારો કર્યા

રાજ્યસભાના નેતા અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ આજે અમેરિકા સ્થિત જ્યોર્જ સોરોસ ફાઉન્ડેશન સાથે પાર્ટીના નેતાઓના કથિત જોડાણના મુદ્દા પર કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. સંસદની બહાર મીડિયા સાથે વાત કરતા શ્રી નડ્ડાએ કહ્યું કે, કોંગ્રેસ જ્યોર્જ સોરોસ સાથેના તેના કથિત સંબંધો જાહેર કરે.. તેમણે કહ્ય...

ડિસેમ્બર 12, 2024 6:49 પી એમ(PM) ડિસેમ્બર 12, 2024 6:49 પી એમ(PM)

views 4

બાંગ્લાદેશમાં, ચટ્ટોગ્રામ મેટ્રોપોલિટન સેશન્સ કોર્ટે ચિન્મય કૃષ્ણ દાસની જામીન અરજીની સુનાવણી ઝડપથી થાય તે અંગેની વરિષ્ઠ વકીલ રવીન્દ્ર ઘોષની અરજીને માન્ય રાખી

બાંગ્લાદેશમાં, ચટ્ટોગ્રામ મેટ્રોપોલિટન સેશન્સ કોર્ટે ચિન્મય કૃષ્ણ દાસની જામીન અરજીની સુનાવણી ઝડપથી થાય તે અંગેની વરિષ્ઠ વકીલ રવીન્દ્ર ઘોષની અરજીને માન્ય રાખી છે. કોર્ટે સુનાવણી દરમિયાન ઘોષની સાથે રહેવા માટે ચટ્ટોગ્રામના વકીલ રાખવાની શરતે અરજી સ્વીકારી છે. રવીન્દ્ર ઘોષે આ માટે સ્થાનિક વકીલ સુમિત આચાર...

ડિસેમ્બર 12, 2024 6:47 પી એમ(PM) ડિસેમ્બર 12, 2024 6:47 પી એમ(PM)

views 4

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સંગમ નગરી પ્રયાગરાજની મુલાકાત લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સંગમ નગરી પ્રયાગરાજની મુલાકાત લેશે અને 13મી જાન્યુઆરીથી શરૂ થનાર મહાકુંભ-2025નું ઔપચારિક ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે લગભગ 7 હજાર કરોડ રૂપિયાના મહાકુંભ પરિયોજનાઓનું પ્રધાનમંત્રી ઉદ્ઘાટન પણ કરશે.

ડિસેમ્બર 12, 2024 6:43 પી એમ(PM) ડિસેમ્બર 12, 2024 6:43 પી એમ(PM)

views 5

આગામી હોકી ઈન્ડિયા લીગના જીવંત પ્રસારણ માટે પ્રસાર ભારતીએ આજે નવી દિલ્હીમાં હોકી ઈન્ડિયા સાથે સમજૂતીના કરાર પર હસ્તાક્ષર કર્યા છે

આગામી હોકી ઈન્ડિયા લીગના જીવંત પ્રસારણ માટે પ્રસાર ભારતીએ આજે નવી દિલ્હીમાં હોકી ઈન્ડિયા સાથે સમજૂતીના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ એમઓયુ સાથે, દૂરદર્શન હોકી ઈન્ડિયા લીગ- 2024-25 માટે સત્તાવાર પ્રસારણ ભાગીદાર બની ગયું છે. આ લીગ ડિસેમ્બરની 28 તારીખથી ઓડિશાના રાઉરકેલા અને ઝારખંડના રાંચીમાં શરૂ થશે. આ...

ડિસેમ્બર 12, 2024 6:42 પી એમ(PM) ડિસેમ્બર 12, 2024 6:42 પી એમ(PM)

views 1

તૃણમૂલ કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ સાગરિકા ઘોષે સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુ વિરુદ્ધ વિશેષાધિકાર પ્રસ્તાવ રજૂ કર્યો

તૃણમૂલ કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ સાગરિકા ઘોષે સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુ વિરુદ્ધ વિશેષાધિકાર પ્રસ્તાવ રજૂ કર્યો હતો. ગઈકાલે ગૃહમાં વિપક્ષ વિરુદ્ધ કરેલી કથિત ટિપ્પણી મામલે આ પ્રસ્તાવ રાજ્યસભામાં રજૂ કરાયો હતો.. સંસદની બહાર પત્રકારો સાથે વાત કરતા શ્રીમતી ઘોષે કહ્યું કે સંસદીય સત્રનું સુચારુ ...

ડિસેમ્બર 12, 2024 6:34 પી એમ(PM) ડિસેમ્બર 12, 2024 6:34 પી એમ(PM)

views 7

નાણાકીય વર્ષ 2024-25માં, ટેક્સ રિફંડ 46.31 ટકા વધીને રૂ. 3.08 લાખ કરોડ થશે તેમ નાણા મંત્રાલયે જાહેરાત કરી છે

નાણાકીય વર્ષ 2024-25માં, ટેક્સ રિફંડ 46.31 ટકા વધીને રૂ. 3.08 લાખ કરોડ થશે તેમ નાણા મંત્રાલયે જાહેરાત કરી છે.. કેન્દ્રીય નાણા મંત્રાલયે, ગુરુવારે નાણાકીય વર્ષ 2024-25 માટે ટેક્સ રિફંડ જારી કરવામાં સુધારાની જાહેરાત કરી હતી. મંત્રાલયે જણાવ્યું હતું કે, ચાલુ નાણાકીય વર્ષમાં 1 એપ્રિલથી 27 નવેમ્બરની વચ્ચ...