રાષ્ટ્રીય

ડિસેમ્બર 18, 2024 7:49 પી એમ(PM) ડિસેમ્બર 18, 2024 7:49 પી એમ(PM)

views 4

વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરે આજે તેમના ઈઝરાયેલના સમકક્ષ ગિદિયોનસા’ર સાથે ટેલિફોન પર વાત કરી હતી

વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરે આજે તેમના ઈઝરાયેલના સમકક્ષ ગિદિયોનસા'ર સાથે ટેલિફોન પર વાત કરી હતી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, મંત્રીએ કહ્યું કે શ્રી સા'રે તેમને પ્રદેશમાં ચાલી રહેલા વિકાસ વિશે માહિતી આપી હતી. તેમણેઉમેર્યું હતું કે, ઇઝરાયેલના વિદેશ મંત્રીએ બંને રાષ્ટ્રો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોઅને તેમન...

ડિસેમ્બર 18, 2024 7:37 પી એમ(PM) ડિસેમ્બર 18, 2024 7:37 પી એમ(PM)

views 4

આવકવેરા વિભાગે અત્યાર સુધીમાં નાણાકીય વર્ષ 2024-25 માટે સીધા કર તરીકે 19 લાખ 21 હજાર કરોડ રૂપિયા એકત્ર કર્યા.

આવકવેરા વિભાગે અત્યાર સુધીમાં નાણાકીય વર્ષ 2024-25 માટે સીધાકર તરીકે 19 લાખ 21 હજાર કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. જે નાણાકીય વર્ષ 2023-2024નીતુલનામાં 20.32 ટકા વધુ છે, જેમાં નવ લાખ 24 હજાર કરોડ રૂપિયાથી વધુનો કોર્પોરેટ ટેક્સઅને નવ લાખ 53 હજાર કરોડ રૂપિયાનો નોન કોર્પોરેટ ટેક્સનો સમાવેશ થાય છે.આવકવેરા વ...

ડિસેમ્બર 18, 2024 7:32 પી એમ(PM) ડિસેમ્બર 18, 2024 7:32 પી એમ(PM)

views 3

બી.આર. આંબેડકરના અપમાન મુદ્દે વિપક્ષના હોબાળા બાદ સંસદના બંનેગૃહોની કામગીરી સ્થગિત

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બાબાસાહેબ ભીમરાવ આંબેડકરનું અપમાન કર્યું હોવાના વિપક્ષના આક્ષેપો પર થયેલા હોબાળા બાદ સંસદના બંને ગૃહોની કાર્યવાહી આજે દિવસભર માટે સ્થગિત કરવામાં આવી હતી. સ્થગિત કર્યા બાદ બપોરે 2 વાગ્યે લોકસભાની કાર્યવાહી ફરી શરૂ થઈ ત્યારે સભાપતિએ વિપક્ષી સભ્યો દ્વારા વિવિધ મુદ્દે આપવામ...

ડિસેમ્બર 18, 2024 7:46 પી એમ(PM) ડિસેમ્બર 18, 2024 7:46 પી એમ(PM)

views 2

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ પર આરોપ લગાવ્યો છે કે, કોંગ્રેસે રાજ્યસભામાં તેમના ભાષણ અંગેના તથ્યોને વિકૃત રીતે રજૂ કર્યા હતા.

ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે કોંગ્રેસપર આકરા પ્રહારો કર્યા હતા અને આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસ પાર્ટીએ ગઈકાલે રાજ્યસભામાંતેમના ભાષણ અંગેના તથ્યોને વિકૃત રીતે રજૂ કર્યા હતા.આજે સાંજે નવી દિલ્હીમાં પક્ષના મુખ્યાલય ખાતે પત્રકારોસાથે વાત કરતાં શ્રી શાહે કોંગ્રેસ પર બી.આર. આં...

ડિસેમ્બર 18, 2024 7:20 પી એમ(PM) ડિસેમ્બર 18, 2024 7:20 પી એમ(PM)

views 3

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે બીઇજિંગમાં ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરી

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે આજે બીઇજિંગમાં ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે મુખ્ય દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. તેમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર શાંતિ જાળવવી અને દ્વિપક્ષીય સંબંધોની પુનઃસ્થાપનાનો સમાવેશ થાય છે.શ્રી ડોભાલના નેતૃત્વમાં ભારતીય પ્રતિનિધિમંડળ ગઈકાલે 23મા રાઉન્ડના વિશેષ પ્ર...

ડિસેમ્બર 18, 2024 3:17 પી એમ(PM) ડિસેમ્બર 18, 2024 3:17 પી એમ(PM)

views 2

ડો. બી. આર.આંબેડકરના અપમાનનો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર આરોપ લગાવીને વિપક્ષોએ હોબાળો મચાવતા સંસદના બંને ગૃહોની કામગીરી સ્થગિત

ડો. બી.આર. આંબેડકરનું અપમાન કરવાનો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર આરોપ લગાવીને વિપક્ષોએ સંસદના બંને ગૃહોમાં શોરબકોર મચાવ્યો હતો. આ સ્થિતિના પગલે બંને ગૃહોની કાર્યવાહી બપોરના બે વાગ્યા સુધી મુલતવી રાખવામાં આવી હતી. આજે સવારે લોકસભાની કાર્યવાહી શરૂ થતાની સાથે જ કોંગ્રેસ, ડીએમકે અને ડાબેરીઓ સહિત વિપક્...

ડિસેમ્બર 18, 2024 2:59 પી એમ(PM) ડિસેમ્બર 18, 2024 2:59 પી એમ(PM)

views 1

NTA આગામી વર્ષથી શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે માત્ર સ્પર્ધાત્મક પ્રવેશ પરીક્ષાઓ જ લેશે અને કોઈ ભરતી પરીક્ષાઓ યોજશે નહીં

કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું છે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી,NTA આગામી વર્ષથી શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે માત્ર સ્પર્ધાત્મક પ્રવેશ પરીક્ષાઓ જ લેશે અને કોઈ ભરતી પરીક્ષાઓ યોજશે નહીં. નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદને સંબોધતા તેમણે કહ્યું કે ત્રૂટી મુક્ત પરીક્ષાઓ યોજવાનો અને જવાબદારી...

ડિસેમ્બર 18, 2024 2:58 પી એમ(PM) ડિસેમ્બર 18, 2024 2:58 પી એમ(PM)

views 3

ઉત્તરાખંડમાં જે રીતે કામ કરવામાં આવ્યું તેમ ભાજપ દરેક રાજ્યમાં તેના શાસન હેઠળ યુનિફોર્મ સિવિલ કોડ લાવશે:કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે ઉત્તરાખંડમાં જે રીતે કામ કરવામાં આવ્યું તેમ ભાજપ દરેક રાજ્યમાં તેના શાસન હેઠળ યુનિફોર્મ સિવિલ કોડ લાવશે. બંધારણ અપનાવવાના 75 વર્ષ પર રાજ્યસભામાં ચર્ચાને અંતે, શ્રી શાહે સમગ્ર દેશમાં UCC લાગુ કરવામાં નિષ્ફળ રહેવા બદલ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા. ગૃહમંત્રી...

ડિસેમ્બર 18, 2024 2:55 પી એમ(PM) ડિસેમ્બર 18, 2024 2:55 પી એમ(PM)

views 1

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ આજે બેઇજિંગમાં ભારત-ચીન વિશેષ પ્રતિનિધિઓની મંત્રણામાં ભાગ લેશે

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ આજે બેઇજિંગમાં ભારત-ચીન વિશેષ પ્રતિનિધિઓની મંત્રણામાં ભાગ લેશે. આ વાતચીતનો ઉદ્દેશ્ય પૂર્વ લદ્દાખમાં સૈનિકોની તૈનાતીને કારણે છેલ્લા ચાર વર્ષથી વણસેલા દ્વિપક્ષીય સંબંધોને પુનઃસ્થાપિત કરવાનો છે. શ્રી ડોભાલ ચીનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને વિદેશ મંત્રી વાંગ યી સાથ...

ડિસેમ્બર 18, 2024 2:51 પી એમ(PM) ડિસેમ્બર 18, 2024 2:51 પી એમ(PM)

views 5

ભારત સ્માર્ટ ફોનની નિકાસ કરતો વિશ્વનો ત્રીજો સૌથી મોટો દેશ બન્યો

ભારત સ્માર્ટ ફોનની નિકાસ કરતો વિશ્વનો ત્રીજો સૌથી મોટો દેશ બની ગયો છે. વર્ષ 2019માં તે 23મા સ્થાને હતું. કંપનીઓ દ્વારા રજૂ કરાયેલા અને ઇન્ડસ્ટ્રી એસોસિએશનો પાસેથી એકત્રિત કરવામાં આવેલા ડેટા અનુસાર, નવેમ્બર 2024માં માત્ર એક મહિનામાં દેશમાંથી સ્માર્ટફોનની નિકાસ રૂ. 20 હજાર કરોડને પાર કરી ગઈ છે. કેન્દ્...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.