રાષ્ટ્રીય

ડિસેમ્બર 19, 2024 8:44 એ એમ (AM) ડિસેમ્બર 19, 2024 8:44 એ એમ (AM)

views 1

ત્રીજી વિશ્વ ટેનિસ લીગ સ્પર્ધા આજથી અબુ ધાબીમાં શરૂ થશે.

ત્રીજી વિશ્વ ટેનિસ લીગ સ્પર્ધા આજથી અબુ ધાબીમાં શરૂ થશે. આ સ્પર્ધા 22 ડિસેમ્બર સુધી ચાલશે. તેમાં ચાર ટીમો ભાગ લઈ રહી છે. અબુ ધાબીના એતિહાદ એરેનામાં આજથી 22 ડિસેમ્બર દરમિયાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્રીજી વિશ્વ ટેનિસ લીગ સ્પર્ધા ફાઈનલ 22 ડિસેમ્બરે યોજાશે.

ડિસેમ્બર 19, 2024 8:43 એ એમ (AM) ડિસેમ્બર 19, 2024 8:43 એ એમ (AM)

views 18

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે મહિલા T20 ક્રિકેટ શ્રેણીની ત્રીજી અને છેલ્લી મેચ આજે નવી મુંબઈમાં DY પાટિલ સ્પોર્ટ્સ એકેડમી ખાતે રમાશે.

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે મહિલા T20 ક્રિકેટ શ્રેણીની ત્રીજી અને છેલ્લી મેચ આજે નવી મુંબઈમાં DY પાટિલ સ્પોર્ટ્સ એકેડમી ખાતે રમાશે. મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે. સીરીઝમાં બંને ટીમો 1-1 થી બરાબર છે.

ડિસેમ્બર 19, 2024 8:42 એ એમ (AM) ડિસેમ્બર 19, 2024 8:42 એ એમ (AM)

views 5

એશિયન યુવા અને જુનિયર વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2024 આજથી કતારના દોહામાં શરૂ થશે.

એશિયન યુવા અને જુનિયર વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2024 આજથી કતારના દોહામાં શરૂ થશે. સ્પર્ધાઓ 40 કેટેગરીમાં યોજાશે. 15 ભારતીય વેઇટલિફ્ટર જુનિયર વિભાગમાં ભાગ લેશે. જેમાંથી ભારતની માર્ટિના દેવી મૈબામ એશિયન જુનિયર ચેમ્પિયનશિપમાં ભાગ લેશે. અને ધનુષ લોગનાથન પુરુષોની સ્પર્ધાઓમાં ભારતને ચંદ્રક અપાવવા આ સ્પર્ધા...

ડિસેમ્બર 19, 2024 8:41 એ એમ (AM) ડિસેમ્બર 19, 2024 8:41 એ એમ (AM)

views 4

ભારતીય હવામાન વિભાગએ આગામી 5 થી 6 દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતના મુખ્ય ભાગોમાં ઠંડીનું મોજુ ફરી વળવાની આગાહી કરી છે.

ભારતીય હવામાન વિભાગએ આગામી 5 થી 6 દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતના મુખ્ય ભાગોમાં ઠંડીનું મોજુ ફરી વળવાની આગાહી કરી છે. આગામી 2 થી 3 દિવસ દરમિયાન હિમાચલ પ્રદેશ, પૂર્વ રાજસ્થાન અને પંજાબમાં તીવ્ર ઠંડીનું મોજુ ફરી વળે તેવી શક્યતા વ્યક્તિ કરી છે. આ સાથે જ જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હરિયાણા અને પશ્ચિમ રાજસ્થ...

ડિસેમ્બર 19, 2024 8:40 એ એમ (AM) ડિસેમ્બર 19, 2024 8:40 એ એમ (AM)

views 9

ગુજરાતના બનાસકાંઠા જિલ્લાનું મસાલી ગામ સૌર ઉર્જા પર ચાલતું દેશનું પ્રથમ સરહદી ગામ બન્યું છે.

ગુજરાતના બનાસકાંઠા જિલ્લાનું મસાલી ગામ સૌર ઉર્જા પર ચાલતું દેશનું પ્રથમ સરહદી ગામ બન્યું છે. પાકિસ્તાન બોર્ડરથી 40 કિલોમીટર દૂર આવેલા આ ગામની વસ્તી માત્ર 800 છે. જિલ્લા વહીવટીતંત્રના પ્રયાસોને કારણે આ ગામ હવે સંપૂર્ણપણે સૌર ઉર્જા પર ચાલતું ગામ બની ગયું છે. આ ગામના કુલ 119 ઘર પર સૉલાર રૂફટૉપ લગાવવામા...

ડિસેમ્બર 19, 2024 8:36 એ એમ (AM) ડિસેમ્બર 19, 2024 8:36 એ એમ (AM)

views 3

નેપાળના વિદેશમંત્રી આરઝુ રાણા દેઉબા આજે ત્રણ દિવસની મુલાકાતે ભારત આવશે અને તેઓ એક સત્તાવાર કાર્યક્રમમાં હાજરી આપશે.

નેપાળના વિદેશમંત્રી આરઝુ રાણા દેઉબા આજે ત્રણ દિવસની મુલાકાતે ભારત આવશે અને તેઓ એક સત્તાવાર કાર્યક્રમમાં હાજરી આપશે. નવી દિલ્હીમાં તેઓ EGROW ફાઉન્ડેશન અને કાઠમંડુ યુનિવર્સિટી-નેપાળ સેન્ટર ફોર કન્ટેમ્પરરી સ્ટડીઝ દ્વારા સંયુક્ત રીતે આયોજિત ભારત-નેપાળ કાર્યક્રમમાં સંબોધન કરશે. આવતીકાલે યોજાનારી પરિષદનો ...

ડિસેમ્બર 19, 2024 8:35 એ એમ (AM) ડિસેમ્બર 19, 2024 8:35 એ એમ (AM)

views 5

તમિલનાડુના તિરુનેલવેલી જિલ્લાના 28 ભારતીય માછીમારો સ્વદેશ પરત ફર્યા છે.

તમિલનાડુના તિરુનેલવેલી જિલ્લાના 28 ભારતીય માછીમારો સ્વદેશ પરત ફર્યા છે. સપ્ટેમ્બર 2024માં કથિત રીતે બહેરીનમાં ગેરકાયદે પ્રવેશ કરવા બદલ ધરપકડ કરાઈ હતી. બહેરીનમાં ભારતીય દૂતાવાસે માછીમારો માટે તાત્કાલિક કાયદાકીય પ્રતિનિધિત્વની નિમણૂક કરીને નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. જેને લઈ માછીમારાની છ મહિનાની સજા ઘટા...

ડિસેમ્બર 19, 2024 8:34 એ એમ (AM) ડિસેમ્બર 19, 2024 8:34 એ એમ (AM)

views 5

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી ડિક શૂફે એ બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત કરવા માટે ટેલિફોનીક વાતચીત કરી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી ડિક શૂફે એ બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત કરવા માટે ટેલિફોનીક વાતચીત કરી હતી. શ્રી શૂફેએ આ માટે પ્રધાનમંત્રી મોદીને ફોન કર્યો હતો. બંને નેતાઓએ ભારત અને નેધરલેન્ડ વચ્ચેની વિશ્વસનીય અને મૂલ્યવાન ભાગીદારીને રેખાંકિત કરી હતી. બંને નેતાઓએ ભારત અને...

ડિસેમ્બર 19, 2024 8:33 એ એમ (AM) ડિસેમ્બર 19, 2024 8:33 એ એમ (AM)

views 4

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય સુરક્ષા બેઠકની અધ્યક્ષતા કરશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય સુરક્ષા બેઠકની અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં જમ્મુ અને કાશ્મીરની સ્થિતિ પર વિશેષ ભાર મૂકવાની સાથે પ્રાથમિક રીતે જટિલ સુરક્ષા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હા પણ આ બેઠકમાં હાજરી આપશે, જેનો ઉદ્દેશ...

ડિસેમ્બર 19, 2024 8:32 એ એમ (AM) ડિસેમ્બર 19, 2024 8:32 એ એમ (AM)

views 3

મુંબઈ બોટ દુર્ઘટનામાં તેર લોકોના મોત –મૃતકોના પરિવારોને સાત લાખ રૂપિયાની સરકારની સહાયની જાહેરાત કરી

મુંબઈના ગેટવે ઓફ ઈન્ડિયાથી એલિફન્ટા ગુફાઓ તરફ મુસાફરોને લઈ જતી એક ફેરી બોટ ગઈકાલે સાંજે કરંજા નજીક પલટી મારતા તેર લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે મુંબઈમાં બોટ દુર્ઘટનામાં 13 પીડિતોમાંથી 10 નાગરિકો અને અન્ય ત્રણ નૌકાદળના કર્મચારીઓ છે. અન્ય બે ગંભીર રીતે ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.