ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

રાષ્ટ્રીય

જુલાઇ 28, 2024 1:42 પી એમ(PM)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત કાર્યક્રમ’માં ઓલિમ્પિકમાં ભાગ લેનારા ખેલાડીઓનો ઉત્સાહ વધારવા અનુરોધ કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કર્યા હતા....

જુલાઇ 28, 2024 7:55 એ એમ (AM)

પ્રધાનમંત્રી મોદી આજે સવારે 11 વાગે મન કી બાતમાં પોતાના વિચાર રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પો...

જુલાઇ 27, 2024 8:27 પી એમ(PM)

ગુજરાત સહિત મધ્યભારતમાં આગામી બે દિવસમાં ભારેથી અતિભારી વરસાદની આગાહી

ભારતીય હવામાન વિભાગેઆગામી બે દિવસ સુધી મધ્ય ભારતમાં ભારેથી અતિભારી વરસાદ યથાવત્ રહેવાની સંભાવના વ્યક્તકરી છે. હ...

જુલાઇ 27, 2024 2:50 પી એમ(PM)

અમરનાથ યાત્રાળુઓ આજે વહેલી સવારે ૬૩ વાહનોના કાફલામાં બેઝ કેમ્પથી નીકળ્યા હતા

જમ્મુમાં આવેલ ભગવતી નગર યાત્રી નિવાસ બેઝ કેમ્પથી અમરનાથ યાત્રાએ જતા 1 હજાર 771 શ્રદ્ધાળુઓનો બીજો સમૂહ આજે વહેલી સવા...

જુલાઇ 27, 2024 2:46 પી એમ(PM)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કેન્દ્રિય અનામત પોલીસ દળ-CRPFના સ્થાપના દિવસ નિમિત્તે શુભેછાઓ પાઠવી છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કેન્દ્રિય અનામત પોલીસ દળ-CRPFના સ્થાપના દિવસ નિમિત્તે શુભેછાઓ પાઠવી છે. એક સોશિયલ ...

જુલાઇ 27, 2024 2:43 પી એમ(PM)

ગૃહ મંત્રી અમિત શાહે આજે ભુતપૂર્વ રાષ્ટ્રપતિ અને પ્રખ્યાત વૈજ્ઞાનિક ડો. એ પી જે અબ્દુલ કલામની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલી અર્પણ કરી છે

ગૃહ મંત્રી અમિત શાહે આજે ભુતપૂર્વ રાષ્ટ્રપતિ અને પ્રખ્યાત વૈજ્ઞાનિક ડો.એ પી જે અબ્દુલ કલામની પુણ્યતિથિ પર શ્રદ્ધ...

જુલાઇ 27, 2024 2:22 પી એમ(PM)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલ સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલ સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો ...

જુલાઇ 27, 2024 9:26 એ એમ (AM)

પશ્ચિમ રેલવે બે ગણપતિ મહોત્સવ સાપ્તાહિક વિશેષ ટ્રેન દોડાવશે

પશ્ચિમ રેલવે દ્વારા ગણપતિ મહોત્સવ દરમિયાન અમદાવાદથી કુડાલ અને અમદાવાદથી મેંગલુરુ સ્ટેશન વચ્ચે વિશેષ ભાડા પર બે ...

જુલાઇ 26, 2024 8:20 પી એમ(PM)

કેન્દ્ર સરકાર અનાજના લઘુત્તમ ટેકાના ભાવ – MSP માં સતત વધારો કરી રહી છે

કેન્દ્ર સરકાર ખેડૂતોના કલ્યાણનેધ્યાનમાં રાખીને અનાજના લઘુત્તમ ટેકાના ભાવ – MSP માં સતત વધારો કરીરહી છે. કેન્દ્રિય ...

1 519 520 521 522 523 548

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ